SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૮૩ વસ તેમની વૃત્તિ અને વલણમાં, સ્વભાવ અને વ્યવહારમાં તેમ જ પત્રાના લખાણમાં માટુ' પરિવતન આળ્યું હતું, તેઓ ધણા વિનમ્ર બન્યા હતા. આના કારણે તેમના જીવનમાં -અનેક ગુણાના વિકાસ થયા હતા. આ વાત નિખાલસપણે તેઓ પશુ અવારનવાર કરતા હતા. । પ્રમુદ્ધ જીવન તેમની માંદગીમાં—અસહ્ય યાતનાભરી માંદગીમાં-તેમણે જે ન્તટસ્થભાવ જાળવ્યો, જે શાતા અને સમાં રાખી, એ જોઇને ખરેખર અમારું મસ્તક નમી પડતુ હતુ. ડોકટરોએ તેમના ભય કર રોગની તેમને જાણુ કરી, એ પછી પણ તેમણે સ્વસ્થતા ગુમાવી નહાતી, એટલું જ નહિ, પરંતુ નજર સામે–દરવાજામાં મૃત્યુ ખડુ' છે તેની પ્રતીનિ થયા બાદ પણ તેમનું કાળજી ધ્રુજ્યું નહતુ.. એવી સ્થિતિમાં તેમણે “નવકારમંત્રના પાઠ, ચત્તારી મંગલમ, અપૂર્વ' અવસર વિગેરેના સતત જાપ ચાલુ રાખ્યા હતા. પચાસેક દિવસથી તેમણે અન્ન લીધુ નહોતુ. ઉપરાઉપરી એ આપરેશનાને ભારે પરિશ્રમ શરીરને પડયા હતા; શક્તિ એટલી બધી હતી કે તેમને ઓલવામાં પણ ઘણા શ્રમ પડતા હતા; એમ છતાં એ વખત હૉસ્પિટલના બિછાનેથી અને એક વખત તેમના નિવાસસ્થાનના ખિાનેથી—એમ ત્રણ લેખા, પ્રમુધ્ધ જીવન' માટે, તેમણે સંખાવ્યા. તે એવી રીતે કે, એક શબ્દ ખેલે, નસ પાણી આપે; વાકય પુરું કરે. ક્રીથી નસ' ચમચીથી પાણી પાય. આવી રીતે તેમણે એ ત્રણ લેખ લખાવ્યા. છેલ્લે ત્રીજો લેખ લખવા માટે જ્યારે મને તેમના નિવાસસ્થાને ખેાલાવ્યા જ્યારે, લખાવવાનું શરૂ કરાવે તે પહેલાં, પાંચ મિનિટ સુધી ! ૧૯૯ મેઢામાંથી શબ્દ નીકળી શકતા નહોતા. મેં કહ્યું, ચીમનભાઈ, આ સ્થિતિમાં આપ ન લખાવા તે સારું. પરંતુ તેમણે કહ્યું,. ‘ના, લખા.' તેમનુ એ લખાણ હૃદયસ્પશી' હતું. આ રીતે આવા યાતનાભર્યાં પચાસ દિવસ પસાર ફર્યાં પછી પણ, જીવનના અંત સમય સુધી તેમની સ્મૃતિમાં જરા પણ ફરક પડ્યો નહેાતે, એને-તેમના તા. ૧૬-૧૦ ૧-૧૧ તેમજ ૧૬--૧૧ ના પ્રબુદ્ધ જીવનના એ ત્રણ લખાણા વાચવાથી ખ્યાલ આવશે આ એક અદ્ભુત અને ભારે આશ્ચર્યકારક ઘટના ગણાય. સાધારણ રીતે લોકશાહીના અથ' લેઢાને જવાબદાર હોય એવુ... જનત ંત્ર. એટલે કે એવું તંત્ર કે જેમાં રાજ રાજાનુ' નહિ, પ્રજાનું હાય; સત્તા અમલદારાની નહિ, આમજનતાની હોય; સ્વામીત્વ સત્તાધારીઓનું નહિ, સ*સાધારણતું હોય. પરંતુ લાકશાહીના અથ' અત્યંત વ્યાપક છે. એ માત્ર શાસનવસ્થા જ નહિ પણ એક સમાજ વ્યવસ્થા અને સમગ્ર જીવનને આવરી લેતી જીવનપદ્ધતિ અથવા જીવનદર્શન Way of life છે. જેના આધાર છે માનવીનું માનવ તરીકેનુ ગૌરવ. એમાં ન હોય વર્ગ વર્ગના ભેદ —વષ્ણુ તુ.... 'તર; એમાં ન હોય શાસક ક્ર શાસિત, શાષક કે શાષિત, એમાં ન હાય કાંઇ શેઠિયા કે કાઇ વેઢિયા, ન ડ્રાય કાષ્ઠ માલિક કે નાકર, દરેક વ્યક્તિ પછી તે કાળા હોય કે ગોરા, સ્ત્રી હોય કે પુશ્ય; દરેકનું ગૌરવ કરવું, તેની સાથે સમાનભાવે વર્તવું, તેતે આદર કરવા એ લાકશાહીનું હાર્દ છે' એવી ચીમનભાઈની ' ', ' અમારા સધના મત્રી શ્રી ચીમનભાઇ જે. શાહે એક દિવસ ડેસ્પિટલમાં તેમની સ્વસ્થતા જોઇને કહ્યું કે, ‘આપ જાણે સ્થિતપ્રજ્ઞની દશામાં હા એવું લાગે છે.' ત્યારે તેમણે કહ્યું કે; ચીમનલાલ ધરતી પર પગ રાખા, આકાશમાં ન ઊડેા. જેવા હોઇએ એવા દેખાવાના હંમેશા પ્રયત્ન કરવા,' ‘આ જાણે તેમને એક મહત્ત્વના છેલ્લા સદેશ ન હાય એમ લાગે. આ વાકયો ચીમનભાઇ જે. શાહે ટપકાવી લીધેલા. શ્રી ચીમનભાઈ તા મુકત થઇ ગયા. તેમના અવસાનને કાઇ શાક ન કરે, તેમના ભવ્ય ગુણાનું અનુસરણ કરવું એ જ તેમને સાચી અંજલિ આપી ગણાશે. લાકશાહીના સત્રી ચીમનભાઇ * ઉષાબહેન મહેતા લેાકપ્રિય ખુલ્લે આજે લેાકશાહી શબ્દ એટલે પ્રચલિત અને ન્યા છે. કે એમાં વિશ્વાસ ન ધરાવનારા પણ એના વિરાધ કરવાની હિંમત ન કરતાં, અનાજ અંચળા ઓઢી એને નામશેષ કરવાનું હીણું કામ કરે છે. લોકશાહીનાં મૂલ્યેાની ચર્ચા કરતાં ચીમનભાઇએ સાચુંજ કહ્યુ છે કે, ‘લાશાહીની પ્રતિષ્ઠા અને ગૌરવ એટલાં બધાં છે કે લાકશાહીમાં માનતા ન હાય અને લાકશાહી આચરણ કરવાની લેશમાત્ર ઇચ્છા ન ન્હાય એવા લાકા અને દેશ પણ પોતે લેાકશાહી ધારણ સ્વીકાયુ” છે એવી જાહેરાતો ભારપૂર્વક કરે છે.' આવી એક વિરલ વ્યક્તિને ગુમાવીને સમગ્ર જૈન-જૈનેતર સમાજ ખરેખર ઝાંખા બન્યા છે અને શ્રી સુખદ જૈન યુવક સધે તો જાણે તેને આધાર ગુમાવ્યા ન હોય એવા પ્રત્યાધાત મન પર પડે છે. ઇશ્વર આ ભવ્ય આત્માને શાશ્વત શાન્તિ બન્ને એવી અ ંતરની પ્રાથના. ન દૃઢ માન્યતા હતી. મનુષ્યને આધિપત્ય જમાવવુ અને ભાગવવું ગમે છે. જેણે જીવનની લેાકશાહી રસમ અપનાવી હોય એ આવી ઇચ્છાને વશ ન થતાં સવ' માનવીએ સાથે સમાનભાવે, મિત્રભાવે વતૅ અને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાને ચિરતાય કરવાના પ્રયત્ન કરે. આવા માણુસ જ લેશાહીને સાચા ચાહક લેખી શકાય. લેકશાહીના વ્યાપક અથ'માં રાજકીય લોકશાહી ઉપરાંત સામાજિક અને આર્થિ ક લેાકશાહીને પણુ સમાવેશ થાય છે. ગાંધીજી અને સર્વીય વિચારકાએ લોકશાહીને નૈતિક ભાવના તરીકે પણ મહત્વ આપ્યું છે. એમના મત પ્રમાણે લાકશાહી નેતાઓનાં ભાષા કે લખાણો પર કે કારા સિંદ્ધાન્તો પર નહિ પણ પ્રજાની નીતિ અને વૃત્તિઓ પર, લોચારિત્ર્ય અને માનવીય મૂલ્ય પર આધારિત છે. સાધારણુમાં સાધારણુ નાગરકમાં પણ સત્પ્રવૃત્તિ છે, દુષ્ટમાં દુષ્ટ માણસમાં પશુ દેવી અંશ છે એ લેાકશાહીની આધારશિલા છે. વ્યક્તિના વિકાસ અને સમાજનુ` કલ્યાણ એ એના ઉદ્દેશ છે. હું આજે ભારત તેમજ ઈગ્લેંડ, અમેરિકા વગેરે. દેશમાં પ્રવતતી લેાકશાહી પ્રત્યક્ષ લેાકશાહી નહિ પણ સંસદીય અને પ્રતિનિધિ-પ્રથા પર આધારિત લાકશાહી છે. એનુ મુખ્ય અનેક અનિષ્ટ અને મર્યાદાઓ છે. 'ગ ચૂંટણી અને રાજકીય પક્ષે છે. આને લીધે લેાકશાહીમાં કાઇ પણુ રાજતંત્ર અને વિશેષ કરીને લોકતંત્ર : લોકાનુ
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy