________________
ચીમનલાલ ચકુભાઈ શાહ, સ્મૃતિ અંક
-
તા. ૧-૧-૮૩.
અંત સુધી એના પર અટલ રહેતા, એ કાર્યને સફળ બનાવી સાધી પૂરી સફળતાથી લાખે છે અને સેંકડો સંસ્થાઓ જંપતા. કાર્ય કરવા માટે એમની સંસ્થા દૃઢ હતી, પણ ફળ સાથે સંકળાયેલા રહ્યા. માટે તટસ્થ રહેતા. અનેક વખત એમના કોઈ કાર્ય માટે યશ સાર્વજનિક રૂપમાં મળે તો તરત કહેતા, “આ શ્રેય મારા સાથીઓને
દૂબળા-પાતળા, લાંબા, ઘઉંવર્ણો રંગ, અણીદાર નાક અને મળવું જોઈએ જેમણે આ કાર્ય કર્યું છે.'
ધોતિયું, ખમીસ પર બંધ ગળાને કાટ તથા ગાંધી ટોપી
પહેરેલ તે સૌમ્ય વ્યકિત પિતાના ઊંચા કદની સાથોસાથ ગુણ ગ્રાહકતા એમની વિશેષતા હતી. તેઓ જે વ્યક્તિના
વ્યકિતત્વની ઊંચાઈ પણ એટલી જ ધરાવતા હતા. કાર્યક્રમોમાં ગુણની પ્રશંસા કરતા તેના જ કઈ અવગુણની આલોચના તેની
બધાને પ્રેમપૂર્વક મળતા અને જ્યારે ખેલતા ત્યારે ચિંતનપૂર્ણ સામે જ નિર્ભયતાથી કરતા. આલોચનામાં હંમેશાં વાણીને
ભાષણથી શ્રેતાઓ મુગ્ધ થઈ જતા. વિવેક જાળવી શકતા. કાર્યની નિડાની સાથે તટરથતાને અદભુત સંગ એમના સ્વભાવમાં હતા. પૂરી નિષ્ઠાથી કાર્ય કરતા
આજે એ ઈન્દ્રધનુષ આકાશમાંથી વિલીન થઈ ગયું છે. પરંતુ એ કાર્યમાં ડૂબી ન જતા. ચીમનભાઈ ભીડમાં પણ એકલા પરંતુ એમની ચિન્તનધારા, કાર્ય, સેવાઓ નિરંતર આપણને રહેવાના અભ્યસ્ત હતા. એમની તટસ્થતા ઉદાસીનતા ન હતી પરંતુ પ્રેરણા આપતી રહેશે. ફૂલ ખરે છે. પરંતું સુગંધ નથી મરતી, નિલેપતા હતી. એમને એકાકી સ્વભાવ અને સામાજિક કાર્ય સ્વ. ચીમનભાઈ આપણી વચ્ચે નશ્વર દેહ રૂપે નથી પરંતુ બને પરરપર વિરોધી બાબતે હોવા છતાં તેઓ વચ્ચે સમન્વય એમને અમર અંત્મા સદા પ્રેરણા આપતા રહેશે
અમરાં મરે ન કઈ દિ.
* શાંતિલાલ ટી. શેઠ
જ્યારે પૂજ્ય ગાંધીજીનું અવસાન થયું ત્યારે કોઈએ નીચેની પંકિત ગાયેલીઃ
ગયે ગયો એ પ્રેમળ તિ, ગ ગ એ સંત સુજાણ, આ ગયે ગયો કેડોને બાપુ, ગ ગ એ તારણહાર.
તા. ૨૦ નવેમ્બર શનિવારના રોજ બપોરના ૧૧-૧૫ મિનિટ, જૈન સમાજના આગેવાન અને તત્વચિન્તક શ્રીયુત ચીમનલાલ ચકુભાઈના ભવ્ય આત્માએ પોતાના પાર્થિવ દેહમાંથી મુકિત મેળવી. તેમનું સેવાક્ષેત્ર એટલું વિવિધલક્ષી હતું કે તેઓ એક વ્યકિત રહ્યા જ નહોતા પરંતુ સંસ્થા બની , ગયા હતા. અનેક સંસ્થાઓના જન્મદાતા તેમજ રાહબર હતા. રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે તેમનું જે પ્રદાન હતું તે અદ્વિતીય હતું. સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક-એમ ત્રિવિધ ક્ષેત્રે કામ કરનારી, તેમની કક્ષામાં મૂકી શકાય એવી * વ્યકિતઓ બહુ ઓછી જોવા મળશે. એમના વિષે એમ કહી શકાય કે:
ચકુતિ પતે પાડે લાખણ તારણહાર જીન જૈનેતર લાડકે, ગયે તવ તોખાર ગ ગયો તો યે કહે ગયે નથી પળવાર અમર મરે ન કોઈ દિ, હૈડે હેત અપાર
તેમનું ચિન્તન ઊંડું હતું; ગમે તેવી કઠિન બાબત વિષે પણ ત્વરિત નિર્ણય લેવાની તેમનામાં શકિત હતી. ગમે તેવા ચમરબંધીને પણ તેના ખોટા વિચાર વિષે બેધડક રીતે તેઓ અંગૂલિનિર્દેશ કરી શકતા હતા, એટલું તેમનું સ્પષ્ટ વક્તવ્ય હતું. ૮૧ વર્ષની પાકટ વયે પણ, જીવનના અન્ત સુધી તેઓ પિતાના વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા હતા, એમ છતાં જેની તેમ જ ઇતર વિવિધ પ્રકારની સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા એટલું જ નહિ પરંતુ અંત સમય સુધી સક્રિય રહ્યા હતા. જે જે સંસ્થા સાથે તેઓ સંકળાયા હતા તે તે સંરથાને આર્થિક રીતે તેમણે સર બનાવી હતી અને દરેક સંસ્થા અંગેની પરિસ્થિતિથી તેઓ સંપૂર્ણપણે માહિતગાર રહેતા. તેમની યાદશકિત અદ્દભુત કહી
તેમની કામ કરવાની રીત સાવ નિરાળી, અનોખી હતી. પોતાને મોટી જવાબદારીવાળા સેલિસિટરને વ્યવસાય સંભળાતાં સંભાળતાં વીસથી પચીસ સંસ્થાઓ સાથે સંલગ્ન રહીને તેને બાવસ્થિત રીતે ચલાવવી તે કામ સરળ ન ગણુંય, પરંતુ માણસ પારખવાની તેમનામાં શકિત હતી અને એ રીતના સહકાર્યકરો તેમને સાંપડયા હતા. જે સહકાર્યકર ઉપર એક વખત વિશ્વાસ મૂક્યું તેને વિષે તેઓ કદી આશંકા કરતા નહોતા. એ કારણે કાર્યકરને કામ કરવાને ઉત્સાહ રહેતા. આ રીતે તેમના પર કામને કઈ બેજ રહેતો નહોતો, અને જ્યારે
જરૂર પડે ત્યારે તેમનું ત્વરિત માર્ગદર્શન પણ મળતું હતું. - તેઓ વ્યવસાયે સેલિસિટર હતા, પરંતુ એ સિવાય તેમના અનેક પાસા હતાં. તેઓ નેતા હતા, લેખક હતા, પત્રકાર હતા, સાહિત્યકાર તેમજ ચિન્તક હતા અને વિવિધ પ્રકારના અનેક ક્ષેત્રોના તેઓ સલાહકાર હતા. તેમના જવાથી અનેક સંસ્થાઓ ઝાંખી બની જશે એમ કહેવામાં હું જરા પણ અતિશ્યોકિત નથી કરતે. તેમનામાં નિર્ભિકતા પણું ઉચ્ચ પ્રકારની હતી. કોઈની શેહમાં તણાવું તે તેમના સ્વભાવમાં નહોતું, તેમના લખાણની શૈલી ખૂબ જ આકર્ષક હતી. થેડામાં ઘણું કહી દેવું એ રીતનું લખાણ પૂ. ગાંધીજી લખતા હતા. લખાણની બાબતમાં શ્રી ચીમનભાઈને ગાંધીજીની નાની આવૃતિ કહી શકાય. તેમનું પુસ્તક “અવગાહન’ વાંચવાથી આપણને કેટલી બધી જીવનલક્ષી વિચારણું મળે છે !
સંધતા પાક્ષિક પત્ર “પ્રબુધ જીવન ના તેઓ દસેક વર્ષથી તંત્રી હતા. તેમના લેખે વાંચવા માટે ઘણું બૌધિક “પ્રબુદ્ધ જીવન” કયારે ટપાલમાં મળે તેની રાહ જોતા હતા અને મળ્યા બાદ એક જ બેઠકે વાંચી જતા હતા. તેમના લખાણમાંથી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને મોટે ભાગે ખ્યાલ આવી જતા હતા. એ બાબતમાં તેમને અભિપ્રાય શું હશે? તે જાણવા માટે મોટા ભાગના વાચકે આતુર રહેતા અને તેમના અભિપ્રાયનું એ રીતનું મહત્ત્વ હતું.
એક મહત્ત્વની વાત પર ધ્યાન ખેંચવાનું મન થાય છે. તે એ કે, તેમણે પ્રબુદ્ધ જીવન” સંભાળ્યા પછી, દિવસનું
શકાય તેવી હતી.