________________
તા. ૧-૧-૮૩ પ્રબુદ્ધ જીવન
૧૯૭ મુશ્કેલીઓ અને મડાગાંઠમાંથી માર્ગ સૂચવ્યો હશે. છેલ્લા પૂ. કાકાની આ પણ એક વિશિષ્ટતા હતી. પિતાની જાત પર એક વર્ષમાં–ખાસ કરીને ગત વર્ષની વસંત વ્યાખ્યાનમાળા લોકોને જાહેરમાં હસાવતા. સતત વિચાર અને ચિંતન નિમિત્ત અને સંધના વહીવટ તેમજ “પ્રબુદ્ધ જીવનના કામ સાથે એમનામાં નિર્દોષ વિનોદવૃત્તિ હતી. યુવક પરિષદના અંગે અવારનવાર એમની નિકટ આવવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત એ ઉદ્દઘાટન પ્રવચનના અંતમાં એમણે જે કહ્યું થયું. એ દરમિયાન મેં એમને “પ્રબુદ્ધ જીવન’ માટે આવા એ એમને જીવન સંદેશ કહી શકાય. ભગવાન મહાવીરે અનુભવપૂર્ણ પ્રસંગેનું આલેખન કરવા વારંવાર વિનંતી ગૌતમસ્વામીને વારંવાર કહેલા શબ્દો એમણે યાદ કર્યા. હે કરી. છેવટ લખાવવા કહ્યું, પરંતુ એમના પિતા વિષે વાત
ગૌતમ! એક પણ ક્ષણને પ્રમાદ ના કરીશ.” આ શબ્દોની કરતાં કે લખતાં હંમેશા તેઓ સંકોચશીલ રહ્યા છે. એટલે સાથે એમણે અપ્રમાદની વ્યાખ્યા કરી. એમણે કહ્યું : આવા અનુભવના સાક્ષી અને એમના સાથીદારો એને શબ્દ
અપ્રમાદ એટલે માત્ર શારીરિક દષ્ટિએ પ્રમાદ ન સેવ બદ્ધ કરે છે તે સમાજને ઉપયોગી થશે.
એટલું જ નહિ, પરંતુ અપ્રમાદ એટલે વૈચારિક દૃષ્ટિએ સતત, - ઈ. સ. ૧૯૮૦માં ભારતભરના અમારા સમાજની પ્રથમ પ્રતિક્ષણ, ક્ષણેક્ષણ જાગૃતિ. જયણ એટલે માત્ર જગ્યા પૂછને યુવક પરિષદનું અમે આયોજન કર્યું". એનું ઉદ્દઘાટન પૂ. બેસવું એટલું જ નહિ, પરંતુ જયણ એટલે વિવેક.’ કાકાના વરદ્હસ્તે રાખ્યું. ઉદ્દઘાટન પ્રવચનમાં હસતાં હસતાં કહ્યું: ‘તમારે કવીનર ભાઈ પન્નાલાલ ખરો છે. યુવક વૈચારિક દૃષ્ટિએ સતત જાગૃત, અપ્રમત્ત અને વિવેકપૂર્ણ પરિષદનું ઉદ્ઘાટન મારા જેવા વૃદ્ધને હાથે કરાવે છે.” તેમજ શીલસંપન્ન એવા એમના પુનિત આત્માને ભાવ વંદના ! ઇન્દ્ર ધનુષ અમ્બરમાં વિલીન થઈ ગયું
ચંદનમલ “ચાંદી . ચીમનલાલ ચકુભાઈ શાહ વિશે મેં ચેડાં વર્ષો પહેલાં એક
સ્વ. ચીમનભાઈ સ્વાધ્યાયરત હતાં. એક વખત એમના લેખ લખ્યો હતો. એમના વ્યકિતત્વને ઇન્દ્રધનુષની ઉપમા આપી જન્મદિવસ પર આયોજિત સભામાં મેં કહ્યું હતું કે, એમની સપ્તરંગી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો હતે. દુઃખની વાત ચીમનભાઈને એક વ્યસન છે અને તે છે સ્વાધ્યાયનું વ્યસન. એ છે કે એ મહાન વયકિતના દેહત્યાગ પછી લખવું પડે છે રવ. ચીમનભાઈએ એ વાતને સ્વીકાર કરતાં કહ્યું હતું કે, કે, તે ઇન્દ્રધનુષ અમ્બરમાં વિલીન થઈ ગયું છે. ખરેખર બહુવિધ કામકાજ વચ્ચે પણ વચન, ચિંતન અને મનન ચીમનભાઈ ઇન્દ્રધનુષી વિરલ અભાથી મંડિત વ્યકિતત્વવાળા ચાલતાં જ રહે છે. એથી જ ૮૧ વર્ષની વૃદ્ધાવસ્થામાં પણ હતા. એમના જીવનની અનેક વિશેષતાઓમાંથી એમને પુરૂષાર્થ, નવા ચિંતન અને નવા વાતાવરણમાં તરુણ હતા. એમનું સતત સ્વાધ્યાય, નિર્ભયતા, નિર્ણયની શીઘ્રતા, કાર્યનિષ્ઠા, . ચિંતન રુઢિચુત, પરંપરાગત કે એકાંત આગ્રહી કયારેય ન તટસ્થતા અને સહકાર્યકરોમાં વિશ્વાસની ભાવના મને વધુ હતું. ચીમનભાઈ ભગવાન મહાવીરના અનેકાન્તને અપનાવી આકર્ષે છે. આ સાત વિશેષતાઓ એમના વ્યકિતત્વમાં સાત સમન્વય અને સતત પ્રવાહમાન વિચારધારામાં રહ્યા હતા. તેથી જ રંગ સજાવીને ઇન્દ્રધનુષ રચે છે.
જૈન સમાજના વિભિન્ન સંપ્રદાયમાં જ નહિ જૈનેતર લગભગ તેર વર્ષ સુધી એમના વડપણમાં ભારત જૈન મહા
સમાજના પણ લોકપ્રિય નેતા હતા. બચપણથી અંત મંડળ, ભગવાન મહાવીર પચીસેમી નિર્વાણ મહત્સવ સમિતિ,
સુધી પુરૂષાર્થ દ્વારા શૂન્યમાંથી સર્જન કરી પોતાના ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર અને રકિા ચેરિટેબલ ટ્રસ્ટ વગેરે
વ્યકિતત્વનું નિર્માણ કર્યું હતું, પુરૂષાર્થનું આ રૂ૫ એમનું સંરથાઓમાં કાર્ય કરવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. એમની નિકટ
સ્વાભાવિક અંગ બની ગયું હતું. તેથી કમયોગી બની આવવાના, સાથે કામ કરવાના અનેક અવસર મળ્યા, પરંતુ
અંતિમ શયા પરથી પણ ચિંતન લેખ લખાવતા રહ્યા. નિકટતામાં પણ તેઓ તટરથતા જાળવી રાખતા હતા. એમને
શરીર વર્ષોથી થાકયું હતું પણ મને બળથી કાર્યશીલ રને આસકિત કે બંધન ન બની જતા. કામ હોય તે હું
રહ્યા હતા. મેં એક દિવસ કહ્યું, “ભાઈ ! તમારું એમની પાસે જતા. પ્રેમપૂર્વક મળતા અને તરત નિર્ણય
સ્વાશ્ય ઠીક નથી તે થોડા દિવસ દાન શિબિરમાં લઈ આદેશ આપી દેતા. એમને કામ હોય તે ન કરી
કયાંક આરામ ન કરી આવો ? એમણે હસીને કહ્યું,
‘નિવૃત્તિ મારા હાથની વાત જ નથી. હું હંમેશાં પ્રતિમય બેલાવી લેતા, પિતાની વાત સમજાવી તરત વિદાય આપતા.
રહે છું, તેથી ધ્યાન, યોગ, ક્રિયાકાંડ ઈત્યાદિને સંભવ નથી.” એ કઈ અગ્રહ ન હતો કે, એમના દરબારમાં કઈ એસે અને એમની પ્રશંસા કરે. એમનું પ્રત્યેક કાર્ય
સ્વ. ચીમનભાઈના જીવનના અનેક પ્રસંગે મારી નજર પ્રમાણુસરનું, ભાષામાં શબ્દો પણ ખપ પૂરતા, ફેન પર વાતચીત
સામે આવે છે, જેમાં દઢતા, નિર્ણયની ત્વરિત સ્પષ્ટતા અને પણ ખપ પૂરતી અને થેડામાં સમજવું તથા સમજાવવાની
નિર્ભયતા દેખાય છે. ભગવાન મહાવીરના પચીસમા નિર્વાણ ક્ષમતા અદ્ભુત હતી.
મહોત્સવને પ્રસંગ હોય કે રાયપુરમાં આચાર્ય તુલસીના પુરતક સ્વ. ચીમનભાઈ સાથી કાર્યકરોની ખામીઓ અને ખૂબીઓ અગ્નિપરીક્ષાને લીધે હિંસાત્મક વાતાવરણ હેય. બને જાણતા હતા, પણ ખૂબીઓને ખ્યાલમાં રાખી એ પ્રકારનું એમણે સ્પષ્ટ રીતે દઢતાથી રાયપુર કાંડના નેતાઓની કામ પિતા. મારા માટે એમના મનમાં એવી ધારણા હતી કે, આલેચના કરી અગ્નિપરીક્ષા પુસ્તકના સમર્થનમાં સંગઠન, પ્રચાર, લેખન અને ભાષણમાં મારો ઉપયોગ સારી વિચાર વ્યકત કર્યા હતા. નિર્વાણ મહોત્સવને વિરોધ કરનાર રીતે થઈ શકે એમ છે તેથી એ પ્રકારના કાર્યો મને સેપતા. વિધીની સામે પણ અડગ ઊભા રહ્યા. આ રીતે અનેક વિદેશ જતી વખતે આશીવાઁદ પણ આપ્યા.
પ્રસંગોમાં એક વખત સમજી વિચારીને નિર્ણય લઈ લે તે