________________
ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક
તા. ૧-૧કેટને અને હાઈકેના તેમજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશને ' સંચાર કર્યો હતે.. • પણ પ્રભાવિત કરતા હતા. ઇનકેરપરેટેડ લે સોસાયટી અને
જૈન, જૈનેતર, શૈક્ષણિક સરકારિક, ધાર્મિક, સાહિત્ય બાર એસોસીએશનમાં તેમની એક સર્વોત્તમ ધારાશાસ્ત્રી તરીકે
અને સામાજિક અનેક સંસ્થાઓના શ્રી ચીમનભાઈ પ્રેરકબળ, ગણના થતી હતી અને માન અને મરતા હતા.
અને કર્ણધાર હતા. તેમના પ્રેરણાદાયી માર્ગદર્શન ૧૯૭૫ના અતિરિક કટોકટીના અંધકારયુક્ત અને અને દોરવણી વગર, લાગતા વળગતાં તેમના સાથી સંચાલકે ભયભીત વાતાવરણમાં પણ પોતાના અંતર આત્માના અવાજને અને કાર્યકરોને ખાલી મુશ્કેલી, મુંઝવણુ લાગે તે સમજી અનુસરીને, અનેક શારીરિક મર્યાદાઓ અને વૃદ્ધ ઉમ્મર શકાય તેમ છે, પણ “Show must go on.” “તેમણે, હોવા છતાં, વ્યક્તિ, વાણી અને અખબારી સ્વાતંત્રયની આદરેલાં અગર તે અધૂરા મૂકેલાં કાર્યો અગર તે શિક્ષણ, જાળવણી અને રક્ષા માટે, શ્રી ચીમનભાઈએ, અતિરાય નિર્ભય તબીબી રાહત, જેવાં કાર્યો, કરુણા, મંત્રી, પ્રેમ જેવાં ગુણે અને નીડરતાથી, પરિણામની પરવા કર્યા વગર, તેજાબી કલમથી માટે તે જીવનભર જીવ્યા અને ગતિશીલ રહ્યાં, તેવાં કલ્યાણુકારી, લેખ લખીને, ભાષણો આપીને, અને ઈન્ડીયન એકસપ્રેસ સમાજ ઉપયોગી, આત્માની ઉન્નતિ કરનારા કાર્યો આપણે.. જુથના અખબારોના પ્રાણસમાં શ્રી રામનાથ ગોએન્કા વતી બધા આપણી યથાશકિત, મતિ મુજબ, ખભેખભા મિલાવીને, મુંબઈ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં અનેક કાર્યવાહી રચનાત્મક અભિગમ રાખીને, હુંસાતુંસી ટાળીને, ચાલું કરીને તે વખતની સરકારની આપખુદ, બિનલોકશાહી અનુચિત રાખીએ અને પૂરાં કરીએ તે શ્રી ચીમનભાઈને સાચી અને નીતિરીતિને પ્રચંડ પડકાર આપીને, મકકમ સામનો કરીને, યોગ્ય શ્રદ્ધાંજલિ આપી ગણાશે. પરમકૃપાળુ, પરમાત્મા આપણને બુઝાવાની તૈયારી કરતાં લેશાહીના દીવામાં પ્રાણ પૂરી શકિત સૌને તેવી સદબુદ્ધિ, શકિત અને પ્રેરણા આપે એજ અભ્યર્થના.
વચારિક દૃષ્ટિએ સતત અપ્રમત્ત
પન્નાલાલ આર. શાહ Would that even for a day,
તેના આપણે સૌ સાક્ષી છીએ. એ વર્ષની શરૂઆતમાં શ્રી We have behaved ourselves so well in this world;
સંયુકત જૈન વિદ્યાથીંગ્રહના ઉપક્રમે દેશની વર્તમાન પરિસ્થિતિ Be therefore always in readiness,
એ વિષય પર એક પરિસંવાદ યોજાયો હતો. એનું સમાપન So that the Death may never find thee unprepared,
કરતાં પૂ. કોકાએ કહ્યું: “દેશની પરિસ્થિતિને વિચાર -Thomas A. Kempis
કરતાં એક અંગ્રેજી કાવ્ય મને યાદ છે. સ્ટીમર બવાની સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના સમગ્ર જીવનને જ્યારે અણી પર છે. બધા એને છોડી જાય છે, પરંતુ વિચાર કરીએ ત્યારે આ લેખના મથાળે મૂકેલી પંકિતઓ કપ્તાન એને છોડતા નથી. છેવટ સુધી સ્ટીમરને બચાવવાનો એમણે એમના જીવનમાં ચરિતાર્થ કરી હતી એવી પ્રતીતિ થાય પ્રયાસ કરે છે. આ પ્રયાસ કરનાર સાચે કસ્તાન છે. છે. મૃત્યુ સમીપ હોવા છતાં જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે એ એને કેન્દ્રવતી' વિચાર.’ આ વાતને લંબાવીને પૂ. કાકાએ. જાળવેલી અસાધારણ સ્વસ્થતાથી એમના ચિંતન, મનન અને ઉમેયુ": દેશની કપરી પરિસ્થિતિમાં બૌદ્ધિકોએ દેશ છોડીને વતનને સુમેળ આપણને જોવા મળે. એમનું જીવન તે કાયમી વસવાટ માટે પરદેશ જવું ન જોઈએ. એમની આ કયારનું ય એ રીતે ઘડાયેલું હતું. એમના જીવનમાં તે વાતને હવાલે આપીને મેં એમને વિસ્તારથી “પ્રબુદ્ધ જીવન કેટલાંય એવા પ્રસંગે ઉપસ્થિત થયા હશે, જેમાં આપણા જેવા સંબંધે એક પત્ર લખ્યો. વૈચારિક સ્વાતંત્ર્ય નથી એટલે સામયિક સામાન્ય માનવી સ્વરથ ન રહી શકે. આપણી અને એમની છોડવું કે બંધ ન કરવું જોઈએ, એ એને વનિ હતા. વચ્ચેને આ ફરક એ એમની મહત્તા છે. અંતિમ સમયે અલબત્ત, આ વિચાર – પુરુષ માટે આ વાત કાંઈ એમની કસોટી થઈ. એમાં ય તેઓ પાર પડયા અને એમની
નવી ન હતી. આમ છતાં તા. ૧૬ -૮ – ૧૯૭૫ના સ્વસ્થતાની આપણને પૂર્ણ પ્રતીતિ થઈ.
પ્રબુધ્ધ જીવનના અંકમાં મારે એ પત્ર પ્રગઢ, ' મને સૌ પ્રથમ એમને પરિચય પત્ર દ્વારા થયે. કર્યો અને એના પર નેધિ લખીઃ “બીજી વ્યવસ્થા ન ઈ. સ. ૧૯૬૯ માં “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતાં એમના થાય ત્યાં સુધી હું તંત્રી તરીકે ચાલુ રહીશ.” એમનામાં રહેલું મંતવ્યથી મારું દૃષ્ટિબિંદુ જુદુ હતું. આથી મેં એમને આવું વૈચારિક ઔદાર્ય અને સહિષ્ણુતા એ એમની વિશિષ્ટતા, એક પત્ર લખ્યો. એ પત્ર સ્વ. પરમાનંદભાઈ કાપડિયા હતી. મારફત મેં એમને મેલાવ્યો. એ પત્રને એમણે ચીવટપૂર્વક
એમની કાર્યપદ્ધતિ, વહીવટી કુશળતા અને કોઈપણ સમસ્યા પ્રત્યુત્તર લખ્યો. વિચારભેદ સ્પષ્ટ હતે. પત્રના અંતમાં એમણે
અંગે પૂ. કાકાનું (૧) મિતભાષીપણું (૨) સમસ્યાને ન્યાયપૂર્ણ લખ્યું: “જૈન યુવક સંધ એ એક વૈચારિક સંસ્થા છે. એમાં
ઉકેલ અને (૩) એમને પ્રભાવ, આ ત્રણે ગુણોના સમન્વયને તમે ભાગ લેશે.” સંઘ સાથે મારી આ રીતે સગાઈ થઈ.
લીધે એમને બાલ કેક ઉથાપી ન શકતું. કયારેક ન્યાયયુકત - ઈ. સ. ૧૯૭૫ની મધ્યમાં રાષ્ટ્રધ્યાપી કટોકટી જાહેર થઈ. વિચારણું આપણે કરી હોય તો એની રજૂઆતમાં ડંખ હોય.' વૈચારિક સ્વાતંત્રય ન હોય એવા સંજોગોમાં “પ્રબુદ્ધ જીવનના કયારેક આપણો સ્વાર્થ, અહમ કે બીજા કારણો એના સ્વીકારમાં તંત્રી તરીકે રહેવાને શું અર્થ? એવું સંબ, એવી વિચાર આડે આવતા હોય. કયાંક શેહશરમ નડે. આ બધા કારણોથી, ઘટમાળ એમના મનમાં ચાલતી હતી. વૈચારિક સ્વાતંત્ર્ય વિના અનિર્ણાયક દશા પણ રહે અને એ નિષ્ફળતામાં પરિણમે. પૂ. શરૂઆતમાં ગૂંગળામણુ જેવી સ્થિતિ તેઓ અનુભવતા હતા, ' કાકાએ કેટલીય વ્યકિતઓ, સંસ્થાઓ અને સમાજમાં આવતી