________________
તા. ૧-૧-૮૩
પ્રબુદ્ધ જીવન
સર્વતોમુખી પ્રતિભા
જ કચનલાલ લાલચંદ તલસાણીયા લીંબડી તાલુકાના પાણશીણું ગામમાં તા. ૧૧-૩-૧૯૦૨માં પછી ચૂકાદો આજે આજે પણ અખબારી આલમ માટે પાયાના , સગત મુરબ્બી શ્રી ચીમનભાઈનો જન્મ થયો. તા. ૨૦-૧૧-૮૨માં સ્તંભરૂપ ગણાય છે. બધાં જ અખબારી પેસેની અનેકવિધ પરિસ્થિસવ'તે મુખી પ્રતિભા અને વિરાટ વ્યકિતત્વ ધરાવતી તેમની તિનું અવલોકન કરી, તેને લગતી હકીકતે વિગતે ભેગી કરી, તેનું જીવનયાત્રા અનેક સિદ્ધિના શિખરો સર કરી મુંબઈમાં સમાપ્ત સમીકરણ અને અન્વેષણ કરી, તેઓની આર્થિક શકિત અને -થઈ. શ્રી ચીમનભાઈને આત્મા પરમ બ્રહ્મમાં લીન થયે. મર્યાદાઓની સચોટ, સર્વગ્રાહી અને સબળ તથા તર્કબદ્ધ તેઓ ઉત્તમ જીવન જીવીને વિરલ મૃત્યુને વરીને ધન્ય ધન્ય થઈ રજૂઆત કરીને શ્રી ચીમનભાઈએ પિતાની પ્રથમ પંકિતના અમર થઈ ગયા.
અનુભવી કાબેલ અને નિષ્ણાત ધારાશાસ્ત્રી તરીકેની શકિતઓથી
શ્રી સલીમ મરચંટને પ્રભાવિત કર્યા હતા ૧૯૪૪ થી ૧૯૫ સુધી મેસર્સ મંચેરશ બી. ચોથીયાની -સોલીસીટર્સની પેઢીમાં તેમના મદદનીશ તરીકે કામ કરવાનું
શ્રી ચીમનભાઈ સુરેન્દ્રનગરમાંથી પાર્લામેન્ટના સભ્યપદ -અને સદભાગ્ય પ્રાપ્ત થયું. ૧૯૬૮ થી હાલ સુધી મેસર્સ
માટેની Bગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડવાના હતા તે અરસામાં ચીમનલાલ શાહની પેઢીમાં તેમના ભાગીદાર તરીકે કામ કરવાને
ભાલકીઆ મીલ્સ લિ. અમદાવાદના મોટા ઝગડે ઊભો થયો. અને મોકો મળ્યો. મારા બે પુત્ર દીનેશ તથા રોહીતને પણ તેમના
તે વખતે મને બેલાવી કેસની વિગતે સમજાવી મારામાં પ્રેરણાદાયી અને સબળ નેતૃત્વ નીચે ભાગીદાર તરીકે કામ
હિંમત પ્રેરી, વિશ્વાસ મૂકો અને કેસ હાઈક્રમાં - શરવાનું બન્યું.
લડી લેવાની સૂચના આપી. તેઓ મુંબઈથી રવાના થઈ તેમની કામ કરવાની અને કામ લેવાની રીત અનેખી હતી.
પિતાના ચૂંટણી કાર્યમાં લાગી ગયા. મારી સામે અમારા તેમની સાથેનું અમારૂ સુદીધી ધંધાદારી સહિતનું સાતત્ય,
ધંધામાં બહુજ સીનીયર ગણતા હોશિયાર, અનુભવી સેલિસિટર તેમની પ્રેમાળ હુંફ, શાણપણભરી શિખામણ અને પ્રેરણું,
હતા. મેં પ્રબળ પુરૂષાર્થ કરી આત્મવિશ્વાસ રાખી, કેઇસની અમારા જીવનની અવિસ્મરણીય ઘટના છે અને રહેશે અમારા
તૈયારી કરી. હાઈકોર્ટમાં કેસ ઘણા દિવસો ચાલ્યો અને જીિવનના ઘડતર અને ચણતરમાં તેમને અમૂલ્ય ફાળો છે. એક
અમારી જીત થઈ. મારો આત્મ વિશ્વાસ વધે અને ત્યાર પછી રીતે તેઓ અમારા ગુરણામ ગુરૂ હતા.
કોઈ પણ મોટા અટપટા કેઈસ લડવા માટે મને કોઈપણ દિવસ
ગભરાટ કે ખચકાટ થયું નથી. સ્મરણ સંહિતામાંથી ઘણું યાદગાર પ્રસંગે માનસપટમાં
કાયદાના ક્ષેત્રમાં સર જમશેદજી કાંગા, સર ચીમનલાલ ઉપસી આવે છે. બધા જ આલેખવા શક્ય નથી. ડાંક રજુ
સેતલવાડ, શ્રી મોતીલાલ સેતલવાડ, શ્રી મહમદઅલી ઝીણુ, શ્રી જેરું છું. કાયદાના સ્નાતક થવાથી કોઈ પ્રેકટીસ કરવાની
કનૈયાલાલ મુન્શી, શ્રી ભુલાભાઈ દેસાઈને અતિશય યશસ્વી અને આવડત અને કુનેહ આવી જતી નથી. તેમની ઓફિસમાં
તેજરની ધારાશાસ્ત્રી તરીકે જમાને હતેા. સર જમશેદજીની ૧૯૪૪ ના જુન જુલાઈમાં પહેલે જ દિવસે તેમણે મને કહ્યું
ચેમ્બરમાંથી શ્રી આર. જે. કેલાહ, શ્રી નાની પાલખીવાલા, શ્રી રીટન ધ પ્રેસીપી” મેં કહ્યું, ‘પ્રેસીપી કયાં છે?” તેમણે કહ્યું
એચ. એમ. સીરવાઈ જેવાં સર્વોત્તમ ધારાશાસ્ત્રીઓ બહાર આ શું છે ?” મેં કહ્યું, “આ તે કોર્ટના ઓફિસરને સંબોધેલ સહી કરેલે કાગળ છે.' તેમણે હસીને જવાબ આપ્યો. “આને જ
આવ્યા. શ્રી જે. સી. ભટ, શ્રી ગોરધનભાઈ ઠકકર, શ્રી કે. ટી. પ્રેસીપી કહેવાય.”
દેસાઇ, શ્રી કે. કે. દેસાઈ, શ્રી પી. એન. ભગવતી જેવાં ઉત્તમ
એડવોકેટોએ મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત કરી છે. તેમાંથી ઘણું ભારતના ઓદ્યોગિક ધારાઓમાં ઈન્ડસ્ટ્રીયલ ડીમ્યુટસ એકટ મુંબઈ હાઈકોર્ટમાં ન્યાયાધિશ તરીકે નીમાયા અને શ્રી - ૧૯૪૭ ખૂબ અગત્યને કાયદો છે.
ભગવતી આજે પણ સુપ્રીમ કોર્ટમાં નામદાર ન્યાયમૂતિ' તરીકે શ્રી સલીમ એમ મરચંટની ટ્રાઈબ્યુનલ તરીકે નિમણુંક
બિરાજે છે. શ્રી ચીમનભાઈએ ઉપરમાના ખ્યાતનામ એડવોકેટને થઈ. મુંબઈના બધા અખબારી એકમે જેવા કે જન્મભૂમિ,
વખતો વખત કેઈસ ચલાવવા માટે રોકેલા. તેઓને શ્રી મુંબઈ સમાચાર, ફી પ્રેસ, ઇન્ડીયન એકસપ્રેસ, ટાઇમ્સ ઓફ
ચીમનભાઈ પિતાના કેસના મુખ્ય મુદ્દાઓ એવી વિશદ છતાં ઇન્ડિયા, વગેરેમાં કામ કરતાં તમામ કર્મચારીઓના વેતન
સરળ સર્વગ્રાહી અને તર્કબદ્ધ રીતે સમજાવતાં હતાં કે અડધા ધોરણ, પગાર વધારે, મોંઘવારી ભથ્થુ હકક રજાઓ
કેઇસે તે ચાલ્યા પહેલાંજ જીતાઈ જવાશે એવો વિશ્વાસ વિગેરેની લવાદી હતી. બંને પક્ષે કાયદાના નિષ્ણાત
ઊભો થતે અને ઘણું કેઇસોમાં સફળતા પણ મળી હતી. ધુરંધરો હતા. મુરબ્બી શ્રી ચીમનભાઈ અખબાર તેમની શતાવધાની જેવી તીવ્ર અને ફેટોજેનિક સ્મરણ માલિકાના પક્ષે હતા. શ્રી શાંતીલાલ એચ. શાહ, શક્તિ, કાયદાઓનું તલસ્પર્શી જ્ઞાન, જટીલ પ્રશ્નોને ઉકેલવાની શ્રી અબેકર કર્મચારીઓના પક્ષે હતા. શ્રી ચીમનભાઈના આવડત અને કોઠાસૂઝ, અનેકવિધ વિષયોનું વિશાળ વાંચન, જુનિયર તરીકે અખબારી આલમ કેવી રીતે ચાલે છે, તેની ચિંતન મતને, જીવનના વિવિધ પાસાંઓને અને માનવ સ્વભાવને આટીઘૂંટીઓ કેવી હોય છે, તેનું અર્થશાસ્ત્ર કેવું છે તે વિશે અનુભવ, વ્યાપારીઓના નામ અને ચોપડાઓની વ્યાપારીઓ ઘણું જાણવાનું, શીખવાનું મળ્યું. શ્રી ચીમનભાઈ માલિકોના કરતાં પણ વધારે શીધ્ર, સારી અને સઘન રીતે સમજવાની શકિત, પક્ષે હતા, છતાં પણું કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ હકીકતની માંડણી, ગૂંથણી અને મૌલિક વિચારણા અને કબૂલ રાખતાં અને અતિશયોકિત ભરેલી, ગેરવ્યાજબી માંગણી- રજૂઆત, ભાષા ઉપરનું આગવું પ્રભુત્વ, તર્કબદ્ધ દલીલો વિગેરે એને મકકમ સામનો કરતા હતા. લાંબી કાર્યવાહી અસાધારણ શકિતઓથી, શ્રી ચીમનભાઈ સામા પક્ષના એડવો