SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ હર ચીમનલાલ ચકુભાઇ શાહ સ્મૃતિ અક ચીમનભાઇને સમાજે ખૂબ પ્રેમ આપ્યા અને ચીમનભાઇએ સમાજની-તખીખીક્ષેત્રે, માનવતાક્ષેત્રે, કેળવણીક્ષેત્રે ખૂબ સેવા કરી. આમ ચીમનભાઈ એક અજોડ સમાજસેવક રથા-એક મૂઠી ઊંચેરા માનવી અન્યા. એમના જીવનમત્રા જીવનમાં ઉતારવા જેવા છેઃ * જીવન સાદુ અને સયમી હેવુ જોઈએ. * એક પશુ શબ્દ ખાટા ન મેલવા જોઇએ-લખાણમાં ન વપરાવા જોઇએ. * જેવા હા તેવા જ દેખાવ. પૈસા વાપરવા માટે છે વેડવા માટે નથી. વિસ્તાર નહિ વિકાસ કરે. સમાજના દુ:ખી માણુસાની પડખે 'મેશ ઊભા રહેા, પ્રેમ અને કરુણા એજ સાચા ધમ' છે. * શારીરિક પીડા રાય અને રકને સરખી હાય છે. કાઇએ અભિમાન ન કરવું. કનું ફળ સૌને ભેગવવું જ પડે છે. * લાગણી રાખવી પણ લાગણીવશ થવું નહિ. મુરબ્બી શ્રી ચીમનભાઇ એટલે એક જેના સવે' મનારથા પૂણ' થયા હોય, કાઇ ન હાય, છતાં પણ પ્રાતઃકાળથી રાત્રિ કાય'ક્રમેાથી ભરેલી હાય. * એવુ વ્યક્તિત્ત્વ કે કક્ષાએ સતાવતી પતની દિનચર્યાં લાકકલ્યાણની શુભ નિષ્ઠાથી સભર એવા સ્વ. ચીમનભાઈ લોકકલ્યાણની શુભનિષ્ઠાથી સભર અને સદા સર્વાંદા શાન્ત અને સ્થિર આગેવાન તરીકે જીવનના ઉત્તરાધ'માં મહાલતી તેમની પ્રતિભા અવિસ્મરણીય રહેશે. એ તો સ્વાભાવિક છેકે તેમનુ" પૂર્વજીવન આટલું સ’તુક્ષિત મઢેલું ાને અનુભવ સમૃદ્ધ ન પણ હોય. ૧૯૩૭માં મુંબઈ રાજ્યના સેાલિસિટર નિયુકત થયા – જે એક ભારતીયને પ્રથમવાર મળેલા હોદ્ધો હતા. ત્યારે તેમને થએલી ઉત્તેજનાને સાપ કાંચળી ઉતારે તેમ ક્ષણુના વિચાર વિના ત્યાગી દીધી. એ હતુ. ગાંધીમાર્ગોના મુસાફર તરીકેનુ તેનુ પ્રથમ પગલું. ખીજી' પગલુ` હતુ` સ્વેચ્છાએ સ્વીકારેલા કારાવાસ. તેમના યૌવનના ઊગમકાળ તરફ દષ્ટિપાત કરતાં પણ તેમની શ્રમનિષ્ઠા અને આદશ'પ્રિયતા આપણુ* જ્યાન ખેંચી રાખે છે. તેથી જ તે એમ.એ. માં સુવણ ચંદ્રક તેમણે મેળળ્યેા. પરંતુ તેમના ધ્રુવ તારકા તા હતા તે વખતનાં સમ કાયદા વિશેષા જેવા કે સર દિનશા વાછા, ચીમનલાલ સેતલવાડ, સર ક્રિાજશાહ મહેતા, જસ્ટીસ તેલંગ, વિ. તેમને આ દેશનાં પ્રથમ હરાળનાં આગેવાનોની રચાએલી આ નિહારિકા સતત સ્મરણુ કરાવતી રહી કે દેશસેવા કરવા કાયદાનું જ્ઞાન જરૂરી છે. કાયદાના અટપટા અભ્યાસમાં રચ્યા પચ્યા રહેવા છતાં તેમના તત્ત્વચિંતકનો આત્મા સોક્રેટિસ, રાલ્ટરાય, શ્રીમદ્ રાજચંન્દ્રની વિચારધારાઓનુ આચમન કરતા હતા. તા. ૧-૧-૨ * સમાજને સાથે રાખીને સમાજને નવા વિચારશ માપવા અને સૌ સ્વતંત્ર રીતે વિચાર કરતા થાય એવી પ્રવૃત્તિ કરવી. તુલસીદાસ વિશ્રામ વ્યાવસાયિક નિષ્ઠા અને અભ્યાસપ્રિયતાને કારણે તેમણે ઝડપી પ્રગતિ સાધી લીધી પણ ઊંડે ઊંડે. તેમનું મન સત્ય અને શુભનુ ચિંતન કર્યાં કરતું. તેમાં, સતત પ્રસરતાં * ચારિત્ર્યથી જ જીવન શાશે. આવા ચીમનભાઈ મારા પૂજ્ય હતા મારા મુરબ્બી હતી. અનેક સમારંભામાં મને તે લઇ જતા. પાછા ફરતાં મને માર ઘરે મૂકી જતાં. રસ્તામાં, મેટરમાં, હું પ્રશ્નો પૂછ્તા, અલક મલકની વાતા કરતા—એમના મોં ઉપર પ્રસન્નતા અને પ્રફુલ્લતા રહેતી તમે તનાવ (TensionFree) મુક્ત કેવી રીતે રહે છે? તે ટૂંકા જવાબ મળતો પણ એ જવાબ ગમી જતા.. કશી ચિંતા જ ન કરવી જગત વરસાથી આમ જ ચાલતુ" આવ્યું છે અને આમ જ ચાલશે. માણસ આવશે અને જશે,. પણ જગત અને જીવન તેા ચાલ્યા જ કરશે.’ આપણા મિત્ર, માર્ગ દર્શક અને તત્ત્વચિંતક ચીમનભાઈ આપણી વચ્ચે હવે નથી. જગત અને જીવન ચાલ્યા જ કરશે. પરંતુ ચીમનભાઈ વિના આપણે વર્ષોં સુધી શું ખેચેન હિ રહીએ ? ગાંધીજીના રાષ્ટ્રીય ભાવનાના વિચારાનુ આ ણુ ઉમેરાયું.. પરિણામ એ આવ્યું કે એક લબ્ધ પ્રતિષ્ઠિત કાયદાશાસ્ત્રીને ધનપ્રાપ્તિ કરતાં લાકકલ્યાણના કામેામાં વધારે રસ પડવા લાગ્યા. એ બધાં વર્ષાં દરમ્યાન બંધારણ સભા--લાકસભામાં જઈ તેમણે સ`શ્રી જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મુન્શીજી જેવા. મહારથીઓનાં હાથ નીચે રહી દેશસેવાનાં ક્ષેત્રે ઉચ્ચ. યોગદાન માર્યું. સદદૈવ ઉદાત્ત વિચારાનુ મનન-ચિંતન એ તેમને શ્વાસેાશ્વાસ થઇ પડયુ હતુ.. કાર્ ચિંતન તેમને કર્યાં કબૂલ હતું ? દૈન ંદિત જીવનમાં ઉચ્ચ ભાવના ઝળકતી રાખવી એ તેમનેા આશ હોવાથી તુરત જ કેટલીએ સંસ્થાઓમાં તેએ જોડાયા. વ્યવસ્થાશક્તિ, શુભ નિષ્ઠા અને તે ઉપરાંત તેમની સામાજિક પ્રતિષ્ઠા તેમને પ્રત્યે સંસ્થામાં મહત્વ યોગદાન કરવામાં મદદરૂપ થઈ પડયાં. એ વર્ષોમાં મુંબઈ નગરી એ તો ગુર્જર રાજધાની ગણાતી. તત્કાલીન જૈન સમાજનાં અગ્રેસરી કઇક અંશે સામ્પ્રદાયિકવિચારામાં ગળાબૂડ હતા. પણ જૈન ધમ' વ્યક્તિગત જીવનને ઉર્વાંગામી કરી સાથે સાથે સમાજ-જીવનનાં સ્તરને ઊંચુ લાવવામાં કઈ રીતે મદદરુપ થઇ શકે છે તે તેમણે પ્રયત્ક્ષ રીતે જીવી બતાવી આપ્યું. આ રીતે કેવળ જૈન સમાજમાં શ્રેષ્ઠ તરીકે પંકાવા ઉપરાંત તેમની સાવત્રિક સેવાની માંગ. નિપ્રતિદિન વધી ગઈ. સદાસ'દ તે શુભગ્રાહી, ગુણગ્રાહી થને રહ્યાં કેમકે સેક્રેટિસ, રાજચન્દ્ર, મહાવીર સ્વામી, કૃષ્ણ ભગવાન અને ગાંધીજી જેવા તેમની મનોભૂમિનાં આદેશ' તારક બળ હતાં. શ્રી ચીમનભાઇનું વનક્ષેત્ર જાણે માટ સમુદ્ર પણુ ખારે ખારા! કાટના કેસ, સપ્રિદાયિક અને સૌંસ્થાકીય ગૂ′ચવાનાં સંકુચિત ખરા બંધુ તેમના ઉદાત્ત પ્રમુ ત્મા માટે સમુચિત તે ન જ ગણાય. પણ ખાર ખ
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy