SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ચીમનલાલ ચકુભાઇ શાહે સ્મૃતિ અંક તા. ૧-૧૪૩ પ્રભાવક ચિંતક સ્વ. ચીમનભાઈ સડ. હસમુખ શશી મુરબ્બી શ્રી ચીમનલાલ ચકુભાઈના નિધનના સમાચાર કે મેક્ષ વિશે લખતા હોય, છતાં તેમનું નિરૂપણ ખોટા સહુ માટે અત્યંત આઘાતજનક છે. વરસો સુધી તેઓ ગુજરાત તકમાં કે ન પહોંચી શકાય એવા Abstract પ્રદેશમાં અને મુંબઈના જાહેર જીવન ઉપર છવાઈ ગયા હતા. તેમની અટવાઈ જતું નથી. એક ચિંતક કે વિચારક તરીકે સામાજિક સેવાઓ ઘણી અમૂલ્ય હતી. અનેક સંસ્થાઓ મને આ તેમની સહુથી મોટી સિદ્ધિ લાગી છે. આપણું તેમના અથાગ પરિશ્રમ અને અખૂટ પ્રેરણાસ્ત્રોતથી પાંગરીને ધર્મો, આપણું મુમુક્ષુઓ અને આપણું સમૃદ્ધ નવપલ્લવિત રહી હતી. એટલે જ તેઓ વ્યક્તિ મટી સંસ્થા ચિંતક ઘણું ઊંડું વિચારી શકે છે, અધ્યાત્મ જીવનના અગમ્ય બન્યા હતા. રાજકીય જીવનમાં પણ તેમનું પ્રદાન એવું જ હતું. સીમાડાઓ ઓળંગી શકે છે. પરંતુ તેમ છતાં તેઓ કયારેક છતાં સામ્પ્રત રાજકીય જીવન જોડે સંકળાયેલાં અનિષ્ટોથી જીવનની વાસ્તવિક ભૂમિકાને ભૂલી જાય છે અને સામાન્ય તેઓ સવશે મુક્ત રહી શક્યા હતા. સત્તાનું રાજકારણ મનુષ્યને તદ્દન ઉપેક્ષે છે. એટલે આ પ્રકારનું ચિંતન ઘણીવાર તેમને સ્પશી' શકયું ન હતું. તેઓ સાચા અર્થમાં અનાસકત કેવળ બુદ્ધિનો વિલાસ બની રહે છે. સદ્દગત ચીમનભાઇનું કર્મયોગી હતા. ચિંતન બૌદ્ધિાના વિલાસથી મુકત રહીને આમજનતાનું ભાજન બની શક્યું છે. પણ તેમના જીવનનું સૌથી સ્પર્શી જાય એવું પાસું તે એક સ્વસ્થ, તટરથ અને મૌલિક વિચારકનું મને લાગ્યું છે. જેવી સરળતા અને સર્વસ્પર્શિતા તેમના વિચારોમાં છે તેમણે હંમેશા જીવન વિશે વિચાર્યું હતું. પરંતુ તે તર્કની એવી જ સરળતા અને સુબોધતા તેમની અભિવ્યકિતમાં છે. શુદ્ધ ભૂમિકા ઉપર વિચાયું હતું. સામાન્ય રીતે જૈન ધર્મ તેમનું નિરૂપણ કર્યાય સંકુલ, દુર્બોધ કે અમૂત બનતું નથી. સંસારથી વિમુખ રહેવાનો કે વિરકત રહેવાને આદેશ આપે પ્રત્યેક વાકયને પ્રત્યેક શબ્દ તેમાં ઉપયોગી હોય છે અને તે છે, ત્યારે ચીમનભાઈ સંસારમાં રહીને જ સંસારને સમજવાની અર્થને વધારે ને વધારે સ્પષ્ટ કરતા હોય છે. ગાંધીજીને બાદ અને સમજાવવાની કેશિશ કરે છે. જેન ધર્મ સંસારી કરતાં આવી સરળતા ભાગ્યે જ બીજા કોઈ ગુજરાતી ગદ્યકારના સંબંધને નિરર્થક ગણે છે, ત્યારે સ્વર્ગસ્થ ચીમનભાઈએ ચિંતનમાં જોવા મળશે. વિચારોને પ્રવાહ મંથર ગતિએ વહ્યો તેમના છેલ્લા લેખમાં સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે કે જતા હોય છતાં તે સચોટતાથી વાચકેના હૃદયમાં અંકિત થઈ માનવજીવન એટલે જ માનવીય સંબંધો અને પ્રવૃત્તિઓ. જાય છે. માટે જ એમનાં લખાણે વારંવાર વાંચવાં ગમે તેવાં જીવનને પરિહાર કરવામાં મનુષ્યનું ગૌરવ નથી, જે છે રસાવિષ્ટ બની શક્યાં છે. તેઓ સભાન સાહિત્યકાર કે શૈલીકાર એ આ સંસાર સબંધ અને પ્રવૃત્તિઓથી સાચવી લેવાને નહેતા, છત જે વિચારબળે તેમને લખવાને પ્રેયાં છે એ જ છે; અલબત્ત એ સંબંધ અને પ્રવૃત્તિઓ કરવાથરહિત અને બળે તેમની ગદ્યશૈલીને ઘડેલી છે. સ્વાભાવિક, અકૃત્રિમ ગદ્યસર્જક નિષ્કામ હોવાં જોઈએ. તરીકે તેમનું સ્થાન ઘણું ઊંચું છે અને રહેશે આ દૃષ્ટિએ જોઈએ તો તેમનું ચિંતન જીવનનાં પ્રત્યેક ક્ષેત્રે વહા- જીવનભર વિચારને માંજતા રહ્યા રની ભૂમિકા ઉપર ઊભેલું દેખાય છે. તેઓ સંપત્તિ વિશે વિચારે છે ત્યારે પણ સંપત્તિની વ્યવહારુ ઉપયોગિતા ભૂલી જતા નથી. ધર્મ * નવલભાઈ શાહ વિશે વિચારતાં પણ તેઓ ધર્મને વ્યવહારુ વાસ્તવિક પરિપ્રેક્ષ્યમાં ૮૧ વર્ષની ઉંમરે શ્રી ચીમનભાઈના જવાથી ગુજરાતે ને જોવાનું અને મૂલવવાનું ચૂકતા નથી. એટલે જ તેમનું ધર્મચિંતન દેશે એક સ્વસ્થ મનને સમર્થ વિચારક ગુમાવ્યો છે. કેવળ કહેવાતા અધ્યાત્મવાદીઓના ચિંતન જેવું જડ કે શુષ્ક | મુંબઈના જૈન યુવક સંઘ અને પ્રબુદ્ધ જીવનની પ્રવૃત્તિનથી. તેમનું ચિંતન સામાન્ય મનુષ્યના કોયડાઓ ઉકેલવામાં ઓના પ્રાણસમાં પરમાનંદભાઈ કાપડિયા આપણી વચ્ચેથી સહાયભૂત બને તેવું યથાર્થલક્ષી છે. જીવનની અંતિમ ગયો ત્યારે લાગતું હતું કે તેમણે શરૂ કરેલી પ્રવૃત્તિઓમાં મંતા પળામાં તેઓ ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારે છે ઈશ્વરની અવશે પણ શ્રી ચીમનભાઈએ પ્રવૃત્તિનું સુકાન સંભાળ્યા પછી વિરાટ શકિતઓ પાસે મનુષ્ય માત્ર, પછી તે રંક હોય કે એને એક વિશાળ ફલક સાંપડયું. રાજા હોય, તુચ્છ છે એવા નિષ્કર્ષ ઉપર તેઓ આવે છે. બધા સમાજોની જેમ જૈન સમાજ રૂઢિચુસ્તતાથી સંપૂર્ણ પરંતુ સાથે સાથે તેઓ તબીબી વિદ્યાઓના વિકાસને મુકત નથી. પણ નવા ક્રાંતિકારી વિચારોને આગળ લઈ જનાર પણ છેક ભૂલી જતા નથી, એટલું જ નહીં પરંતુ એવી અને તેને આવકારનાર સમુદાય હમેશાં મળી રહ્યો છે એ અંતિમ ક્ષણોમાં પણ તેમને અદનો ગરીબ માણસ યાદ આપણું સદ્ભાગ્ય છે. આવે છે. તેમને પિતાને મળી હતી તેવી તબીબી સેવાઓની સુવિધા પ્રત્યેક માણસને પ્રાપ્ત નથી તેવું આપણું - શ્રી ચીમનભાઇના ચિંતનનું ફલક ઘણું વ્યાપક હતું. સમાજનું વાસ્તવિક ચિત્ર અંતિમ પળોમાં પણ ભૂલી શકથા એટલે જ જૈન યુવક સંધની કે પ્રબુદ્ધ જીવનની પ્રવૃત્તિઓએ નથી. આમ સામાન્ય મનુષ્ય, દરિદ્રનારાયણુ તેમના ચિંતનમાં દેશના વૈચારિક જીવનમાં એક મહત્વનું ભાથું પૂરુ પાડયું છે. જાણે હંમેશાં કેન્દ્રસ્થાને રહે છે. ગમે તેવા વિશાળ પ્રશ્નને પર્યુષણના દિવસેમાં સાધુ મહારાજે ઉપાશ્રમયાં ઠરાવેલાં તેઓ છેડે, ગમે તેવા ગહન કેયડાને તેઓ ઊખળે, પણ તેમનું વ્યાખ્યાને વાંચે ને શ્રદ્ધાથી ઘરેડ મુજબ જે સાંભળે તેને લય કદાર્ષિ સામાન્ય મનુષ્યને ચતું નથી, અને તેમની સ્થાને પયુંષણ-પૂર્વ વ્યાખ્યાનમાળી વ્યાપક વિચારની વ્યાખ્યાનવિચારણી વાસ્તવિક ભૂમિકાનું ઉલ્લંધન કરતી નથી. ધર્મ - માળા બની ગઈ. જૈન ન હોય એવા ફાધર વાલસ, શ્રી
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy