SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૮૩ પ્રબુદ્ધ જીવન શાહે કાકા : એક એપોલોનિયન સ્ટ્રક્ચર *ડા, યશવત ત્રિવેદી : સામુદ્રિક શાસ્ત્ર જે ચહેરાના શિલ્પ જેવા મહિમા કર્યાં છે તેવા વિશ્વસનીય અને શ્રદ્ધાપૂત ચહેરા શાકાકાને–ચીમનલાલ ચકુભાઈ શાહના હત.. જ્યારે જ્યારે મળવાનુ થાય ત્યારે ત્યારે મે" એમના ચહેરા ધારી ધારીને શિલ્પની જેમ જોયા છે. મહાન ગ્રીક શિલ્પી ફિડિયાસે શિલ્પની ઉત્તમ કલાકૃતિ આપી કે માકૅલ એન્જેલેએ ઇટાલીમાં જે ઉત્તમ શિલ્પરચનાએ આપી તેમને જેમ ધારી ધારીને જોઈ છે અને તેમના મતે ઉકેલવા મથામણ કરી છે તે રીતે શાહકાની ગૂઢ વેદના પર નિશ્ચલ દઢતાની મુદ્રાને મેં વારંવાર વાંચ્યા કરી છે. સ્વભાવગત આકારની દૃષ્ટિએ માનપાત્રા વિષે ખે વિભાવનાઓ છેઃ એક છે મિ'થી ઢાળા જતા જીવનની વિભાવના, જેમાં રંગીલાપણું, કુતૂહલપ્રિયતા વગેરે સ્વભાવધ હોય છે. ત્રિભાવનાને ડાયર્નિસિયન કન્સેપ્ટ કહેવાય છે. બીજી વિભાવના એપેલેનિયન કન્સેપ્ટ કહેવાય છે. એપેલે સ્વસ્થતા અને સંયમના તથા દૃઢ આકારના દેવતા ગણાય છે. એપાલાને સૂર્ય દેવ પણ કહેવાય છે. આ સ્વભાવધમ' પ્રમાણે વ્યક્તિ દૃઢ નિશ્ચલતાવાળા, સ્વસ્થ અને સૌંયમી હાય છે. શાહકાકા આ બીન પ્રકારના સ્વરથ સંયમના પ્રા પુરુષ હતા. હું માનું છું કે એમણે દાંપત્ય જીવનની વસંતની ઊમિ'દ્રો, ચચળતાને હંમેશને માટે ભીતરમાં જડી ઇને ઉપર એક દૃઢ “આસ્થાના ચહેરા રચી રાખ્યો હતો. એમના એક જન્મદિન ઉત્સવ વેળાએ એમની રૂરૂમાં મેં એમને વિષે આ વિધાન કર્યુ" હતુ. વ્યક્તિમાત્રે – પ્રજામાત્રે સત્ય અને ન્યાય માટે લડવુ જોઇએ. કટાક્ટીવેળાએ એમના અતરાત્મામાં અગ્નિ પ્રજવલિત – વધુ પ્રજવલિત થયા હતા. તેમણે 'પ્રબુદ્ધ જીવન' બધ કરવાને ખલેલાશાહી સરકારની સ્થાપના માટે તથા ન્યાયપૂર્ણ વહીવટ માટે પ્રબુદ્ધ જીવન' ચાલુ રાખવાના નિય કર્યાં અને અક્ષરશઃ ન્યાય સ્થાપનાની લડત ચાલુ રાખી. આ લાદી દૃઢતા એ તેમના ચહેરાની વિશિષ્ટ લાક્ષણિકતા હતી. પેાતે તત્ત્વજ્ઞાન સાથે એમ. એ. થયા હતા અને પ્રથમ વ લાવી સુવણૅ ચંદ્રકા જીત્યા હતા. એક ચિ'તક તરીકે તેમણે હંમેશાં સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ વિષે શુભચિંતન કર્યા કર્યુ હતુ. એક બાજુથી આત્માના અગ્નિની પ્રજવલિત જ્યાત અને બીજી ખાજી શાણુપણુને દિવ્ય પ્રકાશ અને એસના જીવનના શ્માધારસ્ત ́ભ હતા. આત્મતત્ત્વ એટલે કે જુસ્સા (સ્પિરિટ) એ જ સ્વતંત્રતા છે. આત્મતત્ત્વ સર્જનાત્મક ઉન્મેષ હોય છે. ‘અનગ્રાઉન્ડેડ વિલ' માં–ભૂમિવિહીન મહેરામાં— આદિમ સ્વાતત્ર્ય રહેલુ હાય છે. અનગ્ર' શૂન્યતા છે; 1 અનગ્રન્ડના અધિકારમાં અગ્નિની જ્વાલાગે! ભભૂકવા લાગે છે તે જ સ્વતંત્રતા છે. શાહકાકાની સ્વાતંત્ર્ય ઝંખના આ આત્મતત્ત્વના અગ્નિમાંથી પ્રકટી હતી. એક બાજુ જીવનની એકલતા અને બીજી બાજુ પ્રકટેલા વૈશ્વાનર–મામ શાહકાકાને ખૂબ મોટી ચેતનાના આવિષ્કાર લેખે, એમના ભવિષ્યના ચરિત્રકારે મૂલવવાના રહેશે. - ધમ, ચિંતન, મનન, સમાજ, કેળવણી, સાહિત્ય, કાયદા, *; ૧૮૯ તંત્ત્વજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રામાં તેમણે ઉજ્જવળ પ્રદાન વિચારક, યુ છે. વતા, લેખક તરીકે તેમણે પ્રથમ હાળમાં પોતાના નામને સુવણુ અક્ષરે લખ્યું છે. સત્ય, પ્રેમ, કરુણા, માનવતા પ્રત્યેની અપાર અનુકંપા વગેરે તેમના જીવનની આધારશિલા હતી. જ્ઞાન, ભક્તિ, યોગ, સુવિચાર, સુવ્યવહાર, સુશાસન, સુતક, બુદ્ધિ અને મંગલભાવના તેમનામાં હતી. પ્રાચીન સંસ્કૃતિ અને અર્વાચીન સંસ્કૃતિનો સુયોગ્ય સમન્વય તેમણે કર્યાં હતા. એવી જ અદ્દભુત સમન્વય તેમણે કાય' ઉન્મુખતા−action અને વિચાર– શકિતના કર્યાં હતા. આવા અનેક પ્રકારનુ સાધુચરિત વ્યક્તિત્ત્વ ચેોગ્ય સમન્વયને લીધે તેષે ગુજરાતની સ્પુન ભારતની પૂર્વ સેવા કરી શકયા હતા. લાસભાના ચાહક સભ્ય તરીકે બંધારણ સભાના સભ્ય તરીકે પ્રસંસદની અનેક પ્રવર સમિતિએાના સભ્ય તરીકે તેમણે શ્કા દેશની સેવા કરી છે. પુષ્કળ સામાજિક, શૈ ક્ષણિક અને માનવજાગરણુની સસ્થાઓના પ્રમુખ કે ટ્રસ્ટી તરીકે તેમણે પાતાની સેવા આપી છે. મોટા ગજાના ચિંતક અને લેખક તરીકે તેમણે તત્ત્વચર્ચા, ધર્મ', રાજકારણ, અર્થશાસ્ત્ર, સમાજ, સસ્કૃતિ, મનેાવિજ્ઞાન સમેત અનેક માનવિદ્યાએ વિષે વિશદ અને પારદર્શીક લેખા લખ્યા છે. જેવુ* સ્પષ્ટ અને પારદર્શી એમનુ જીવન હતુ તેવા જ સ્વચ્છ, નિરામય અને પારદશ'ક તેમના વિચારો હતા. અવગાહન'ના ૬૬ લેખા અને ત્યાર પછીના ‘પ્રમુદ્ધ જીવન’માઁ પ્રગટ થયેલાં એમના લેખા સતત વાંચનાર ભાત્ર એ જાણે છે કે ચીમનલાલ ચકુભાઈ શાહે આપણા સમયના એક જયોતિમય આત્મા હતા. મનીષી તરીકે તેમણે આ સમાજની સદાયે ખેવના કરી હતી. આ આત્મરતિ અને વિરતિના સમયમાં જયારે મનુષ્ય પેાતાના નાસિ'સસ–રૂપમાં રચ્યો પચ્યો હોય ત્યારે સમગ્ર માનવજાતિના કલ્યાણની ભાવનાની ખેવના કાણ કરે? શાહકાકાએ દીવાની શગ જેવું સમગ્ર સુદીર્ઘ જીવન મનુષ્યજાતિની ખેવના પાછળ ગાળ્યું હતુ. આપણી વચ્ચે રહેલા અને જીવેલા આ મનીષીને પણા વારંવાર નમરકાર હે. શાહકાકા પરમ સદ્ભાગી હતા કે એમના કાય'સાથીઓ ઉજ્જવળ ચરિત્રના અને કનિષ્ઠ લે મળ્યા હતા. હવે એમની ગેરહાજરીમાં એમના જેવુ ઉદાત્ત વનમૂલ્ય સ્થાપીને તેએ જૈનયુવક સંધના મન-પ્રાણને આકાર આપતા રહેશે તેની મને પૂરી શ્રદ્ધા છે. પણ (અનિષ્ટતા) પ્રતિકાર નથી થતો તેમ નથી. માણુક નિરાધારતા અનુભવે છે તેય અભિમ શકિતના સહાન પ્રાદુર્ભાવ પણ અનુભવે છે ત્યારે અદ્ભુત સન શક્તિ અને ય ખીલે છે. સાક્રેટિસ સ્વહસ્તે ઝેરના પ્યાલા પી લે, ક્રાઇસ્ટ ક્રાસ ઉપર ચડે, ગાંધી હસ્તે મુખે મરણને ભેટ. મહાપુરુષોની પ્રેરણાથી પણ આવી શક્તિ બતાવે છે અને અન્યાય અને અનિષ્ટને સામના કરે છે આ બળ કર્યાથી આવે છે? દેહલાન ભુલા દૈત્યને આશીર્વાદ માને છે, આવા શહીદોની શહાદત, તેમના ત્યાગ અને બલિદાન, જગતના આધાર છે. ‘સનાતન પ્રશ્ના’મિથી MAX WARN ; di
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy