________________
4
થી
૧૮૨ ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક
તા. ૧-૧-૨૩ પ્રતિભાશાળી મહાજન અને તત્વચિંતક - જયન્તિલાલ આર. શાહ,
વાતાવરણને ચેતનાથી ધબકતું રાખ્યું હતું. આ રીતે તેઓ હુ અને જીવન પ્રત્યેકના માટે સનાતન છે. કેટલીક
આજીવન કમગના સાધક બની રહ્યા હતાં. વ્યક્તિઓ એવી હોય છે જેઓ મૃત્યુ પર વિજય મેળવી શકે
શ્રી ચીમનભાઈએ પિતાના મૃત્યુના થોડા વર્ષો અગાઉ છે. આવી વ્યકિતઓનું મૃત્યુ જીવનની સાધનાની પૂતિ સમુ
પિતાના તત્વદર્શન ગ્રંથ અવગાહનમાં “મરણુભય’ ના શિર્ષકથી બની રહે છે, જે એ સત્યની પ્રતીતિ આપી રહે છે કે જીવન
મૃત્યુની મુલવણી કરતાં વિચારે પ્રદર્શિત કર્યો છે. એ વેળા ભલે ક્ષણિક હોય, પણ મૃત્યુ ક્ષણિક નથી. આવું મૃત્યુ અપ
તો મૃત્યુ કયાંય દેખાતું ન હતું, છતાંય એમણે મનુષ્ય વાદરૂપ હોય છે. કોઈ તેને ઇચ્છિત મૃત્યુ કહે છે. માનવી જ્યાં
તરીકે કરેલ વર્ણન એમની ઊંડી ચિંતન દૃષ્ટિનોજ સુધી જીવવા ઈચ્છે છે ત્યાં સુધી મૃત્યુ તેને અબી શકતું
નહિ પણ એક દિગ્ય આત્માનું જ દર્શન અપી રહે છે. નથી, છતાંય માનવીએ મૃત્યુને આવકારવું પડે છે. ધર્મશા
| "ઝેર તો પીધાં છે જાણી જાણ” અનુસાર જીવનની મૃત્યુને માત્ર દેહરૂપી જીણું વસ્ત્રને બદલાવી નવા દેહરૂપી વસ્ત્રને
અનેકવિધ કડવાશરૂપી ઝેરને તેઓએ પિતાના જીવનમાં પરિધાન કરાવનાર પ્રક્રિયા તરીકે મુલવ્યું છે. દેહ નાશવંત છે.
પચાવી ધમક, સમાજ અને રાષ્ટ્રને પિતાને અનુભવની આત્મા નાશવંત નથી તેથી તે જીણું દેહ ત્યજી નવ દેહ
ફલશ્રુતિરૂપે જે પાથેય અપ્યું છે, જે માર્ગદર્શન આપેલ છે, ધારણ કરે છે.
એ માત્ર આપણા માટે નહિ, પણ અપણું અનુગામીઓ માટે | સ્નેહીવર્ય શ્રી ચીમનભાઈએ પિતાના જીવનને કદાચ આ
ધ્રુવતારક બની એમની કર્તવ્ય કેડીને સદાય અજવાળતા રહેશે. જ દૃષ્ટિથી મુલવવાં મૃત્યુને આવકારતાં તા. ૬ ઠ્ઠી ઓકટોબરે
સ્વ. શ્રી પરમાનંદભાઈ કાપડીના અનુગામી તરીકે શ્રી જણાવ્યું હતું કે “આ દેહ પર મને લગારે અસકિત કે
ચીમનભાઈએ “પ્રબુદ્ધ જીવન’ને જે રીતે સંભાળ્યું, અત્મિસાત પ્રીતિ નથી. આ દેહે તે મને ઘણું કષ્ટ આપ્યું છે, એ છુટી
કર્યું એજ એમની કર્તવ્યસાધનાની ઉજજવળપુર્ણ પરિપૂતિ જાય તે ચિંતા નથી.” આ શબ્દોનું ઉચ્ચારણ કરવું સરળ
કહી શકાય. જીવન પ્રત્યેની સભાનતા અને સજાગતાએ એમને અને સહેલું નથી. કેઈ સામાન્ય માનવી પિતાના જીવનને અંત
કમોગી બનાવ્યા. નજીક હોવા છતાંય જીવનને મોહ છોડી શક્તા નથી. જન્મ અને મૃત્યુ આ બન્ને વચ્ચે જે અવકાશ છે તે છે જીવન,
એક બાહોશ ધારાશાસ્ત્રી રાજનીતિન તરીકે, ભારતના સ્વાતંત્રય સામાન્ય રોજિંદુ જીવન, માનવ આ અવકાશમાં અટવાઈ
સંગ્રામના એક સેનાની અને ભારતના બંધારણના ઘડવૈયામાંના નિર્ણયાત્મક વલણ લઈ શકતા નથી. એટલે શાસ્ત્રકારોએ
એક નિષ્ણાત તરીકે, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કારિક અને
ધાર્મિક સંસ્થાઓના પ્રેરક તરીકે, સુત્રધાર તરીકે, ગુજરાત માનવીને માયાથી ચાલતા યંત્ર સાથે સરખાવેલ છે.
સાહિત્ય પરિષદના વર્ષો સુધી મંત્રી, પીઢ પત્રકાર, પ્રતિભાસંપન્ન શ્રી ચીમનભાઈએ “પ્રબુદ્ધજીવન માટે તા. ૧૦–૧૧- લેખક તેમજ સમગ્ર જૈન સમાજના અગ્રેસર તરીકે તેઓએ ૧૯૮૨ ના રોજ લખાવેલ પિતાના છેલ્લા લેખમાં વર્ણવ્યું છે પિતાના જીવનરૂપી કુરુક્ષેત્રમાં એક કુશળ ધા જ નહિ, પણ કે “ભારતીય વિચારધારામાં એક પ્રવાહ એ છે કે બધાય
સેનાપતિ તરીકે આજીવન સંઘર્ષમાં એક અણનમ લડવૈયા સંબધે જઠા છે, મિથ્યા છે. કોઈ કોઈનું સગું નથી. એકલા
તરીકે યશસ્વી રહ્યા. એ જ રીતે મૃત્યુ સામે બે બે મહિના આવ્યા છીએ અને એકલા જવાનું છે. સદભાગ્ય માણસને સુધી અવિરત લડત આપી. હસતા ચહેરે મૃત્યુનું પ્રતિપાદ આ ઉપદેશની બહુ અસર થતી નથી, કે પ્રસંગને
દેતા દેતા જે રીતે આપણી સૌ કોઈની વચ્ચેથી વિદાય થયા, અનુલક્ષીને ક્ષણિક વૈરાગ્ય આવે. એ વાત ખરી છે કે આ
એ વિદાય આપણા સૌના માટે પ્રેરણબળ બની રહે. બધા સંબંધે અનિત્ય છે, એટલે કે એક દિવસ એને અંત
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથે ૧૯૪૦ થી ઉપપ્રમુખ આવવાને છે, પણ તે કારણે સંબંધ જુઠા અથવા મિથ્યા
અને પ્રમુખ તરીકે તેઓ સંકળાયેલ હતા. વર્ધમાન સ્થાનકવાસી નથી. એ જ માનવજીવન છે.'
જેને કલીનીક, શ્રી જૈન એજ્યુકેશન સેસાયટી, પ્રેસ ટ્રસ્ટ શ્રી ચીમનભાઈ તત્વદશી' ચિંતક હતા. એટલે જ તેઓએ
ઓફ ઈન્ડીયા, સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટસ જીવનને અનિત્ય તરીકે સ્વીકાર્યા છતાંય તેને મિથ્યાન માનતા,
કારપરેશન, ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર, ભગવાન મહાવીર જીવન તરીકે પારમાર્થિક સ્તર પર મુલવતાં આલેખે છે, કે જે
૨૫૦૦ નિર્વાણ સમિતિ વગેરે અનેક પ્રતિભાશાળી સંસ્થાઓ માણસ બેટા વિચારોથી અથવા સ્વાર્થથી સંકુચિત મન રાખી,
સાથે સંકળાઈ ચિરસ્મરણીય સેવા આપી હતી. આવી જંજાળથી દુર રહેવું માને છે, એનું જીવન ઝોડના સુકા
શ્રી ચીમનભાઈની વિદાયથી કેવળ જૈન સમાજ માટે જ ઠા જેવું છે. અલબત, સ્વાર્થના સંબંધો કેટલીય વખત દુઃખમય નીવડે છે. પરમાર્થના સંબંધે પણ કષ્ટમય હોય છે,
નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ન પૂરાય તેવી ખોટ પડી છે. એટલે કે પારમાર્થિક કાર્યો કરવામાં પણ કષ્ટ વેઠવું પડે છે,
જેમ એમનું જીવન ધન્ય બન્યું એ રીતે જ એમનું મૃત્યુ પણ એ કષ્ટ જ જીવનને આનંદ છે. .
પણ ધન્યતા અનુભવતું આપણું સૌ કોઈના માટે કર્તવ્યનિષ્ઠાની શ્રી ચીમનભાઈના આ શબ્દો જ એ વાતની પ્રતીતિ આપે
દેણરૂપ બની રહે છે. છે કે તેઓને આત્મા, નજીક હોવા છતાંય તેઓએ સંસારી
જીવનની અંતિમ પળ સુધી સજાગ રહેનાર આ મહાન તરીની સાધનામાં જ સંન્યાસી જીવનની સુવાસથી સભર કરી આત્મા એમના અક્ષરદેહે આપણું સૌ કોઈના માટે એક જીવંત પિતાના જીવનને નહિ પરંતુ પિતાની આજુબાજુના સમગ્ર આદર્શરૂપ બની રહે એજ પ્રાર્થના.
ન થના ધડવા
સામાજિક
સારિક અરયાઓના