________________
તા. ૧-૧-૮૩
પ્રબુદ્ધ જીવન
ચીમનલાલ ચકુભાઈ શાહ
ના ડા. રમણલાલ ચી. શાહુ
ચીમનભાઇ એટલે માપણા રાષ્ટ્ર સ્થવીરામાંના એક,
તે પેાતાના મેટા ભાગના સમય વિવિધ સામાજિક, ધાર્મિક, ને સાંસ્કારિક પ્રવૃત્તિઓનાં સ’ચાલન અને માર્ગદર્શનમાં તેમજ લેખન, અધ્યયન અને મનનચિ ંતનમાં પસાર કરતા હતા.
ચીમનભાઇ એટલે સેલ્ફ મેઇડ મેન. એમનું જીવન એટલે શૂન્યમાંથી સર્જન. એમનું જીવન એટલે પ્રબળ પુરુષા'ની ઔરવગાથા.
ચીમનભાઈના જન્મ સૌરાષ્ટ્રમાં લીમડી પાસે પાણસીણા ગામમાં ઈ. સ. ૧૯૦૨ના માર્ચની ૧૧ મી તારીખે સ્થાનકવાસી જૈન ક્રમમાં થયા હતા. એમના પિતા ચકુભાઈ ગુલાબચંદની આર્થિક સ્થિતિ સારી નહિ એટલે ઇ. સ. ૧૯૦૦માં તે મુંબઈમાં નોકરી કરવા આવ્યા. મુંબઇમાં ઝવેરી બજારમાં સુથારચાલમાં એક નાનકડી ઓરડીમાં રહેતા અને ા બજારમાં ઘ્વાની એક દુકાને નાકરી કરતા. બાળક ચીમનભાઇ ખેવના થવા આવ્યા ત્યાં એમની માતાનુ ાવસાન થયું. પિતા ચકુભાઈ ભરયુવાન વયે વિધુર થયા. બીજા લગ્ન કર્યાં. અપર માતા રંભાબહેને બાળક ચીમનભાઈને પોતાના જ સંતાનની જેમ ઊછેર્યાં-એટલી બધી સારી રીતે કે ચીમનભાઇને પોતાની જન્માત્રી માતા જુદી છે એવી ખબર સુદ્ધાં પડવા દીધી નિહ. ર લાખહેનને પોતાનુ કાઇ સંતાન થયુ" નહિ એથી પણ એમનું સમગ્ર વાત્સલ્યે ચીમનભાઈ પર વરસ્યુ એથી ચકુભાઇ, રંભાબહેન અને ચીમનભાઇ એ ત્રણ સભ્યોના કુટુ་બમાં કાઇ કૌટુબિક વિસંવાદ કે સ ંધ'ને અવકાશ રહ્યો નહિ.
પ્રાથમિક શિક્ષણુ પાણુસીણામાં અને માધ્યમિક શિક્ષણ સુંબઈની બાજી પન્નાલાલ હાઇસ્કુલમાં તથા ભરડા હાઈસ્કુલમાં લઇને ચીમનભાઈએ તેજસ્વી કારકિર્દી સાથે મેટ્રિકની પરીક્ષા ૧૯૧૯માં અમદાવાદમાં આપી. પશુ પરીક્ષાના વિસા દરમિયાન જ અમૃતસરમાં જલિયાંવાલા બનાવ અન્યા અને ભારતભરમાં જાણે જ્વાળા ફાટી નીકળી. અમદાવાદમાં પણ તાકાનેા થયાં અને વિદ્યાયી'એ મેટ્રિકની પરીક્ષા માટેના શમી આણા બાળી નાખ્યા.
બાગના અગ્નિ
ભૂમિતિના પેપરની પરીક્ષા અધૂરી રહી અને થોડા સમય પછી તે વડોદરામાં લેવાનું નકકી થયું. પરંતુ તે દરમ્યાન ચીમનભાઈના લગ્નની મિતિ નકકી થઈ ગઈ હતી. ભૂમિતિની પરીક્ષા ન આપે તો ટકા ઓછા આવે. નાપાસ થવાના પ્રશ્ન નહાતા, કારણ કે ગણિતના ખીજા ખે પેપરા સારા ગયા હતા. સત્તર વર્ષની વયે ચીમનભાઈનાં અજવાળીબહેન સાથે લગ્ન થયાં.
મેટ્રિકમાં પૂરી તૈયારી છતાં સોગવશાત્ પ્રથમ વર્ગન મળ્યો. બીજી બાજુ ગૃહસ્થજીવનમાં પ્રવેશ કર્યો. એ જમાનામાં મેટ્રિક સુધીનેા અભ્યાસ આછે. ન ગણાતા. પરંતુ ચીમનભાઇની ઈચ્છા કાલેજમાં અભ્યાસ કરવાની હતી. થિ' રિયતિને કારણે પિતાશ્રીની મચ્છા એમને નારીએ ખેસાડવાની હતી. છેવટે એક વર્ષ' માટે ભણવાની છુટ મળીને તેઓ મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા.
૧૮૩
એ દિવસેામાં એલ્ફિન્સ્ટન જેવી કાલેજમાં અભ્યાસ કરવા એ માટા ગૌરવની વાત ગણાતી. આખા મુંબઇ ઇલાકામાં ગણીગાંઠી કાલેજો હતી અને તેમાં સર્વશ્રેષ્ઠ તે એફ્રિન્સ્ટન પ્રિન્સિપલ તરીકે કાઇ અંગ્રેજ જ હોય. ચીમનલાઇના વખતમાં પ્રિન્સિપલ કાન્વટન્ટ હતા અને અધ્યાપકામાં નરસિંહરાવ દિવેટિયા, સંસ્કૃતના સમથ' પંડિત એ. બી. ગુજેન્દ્રગડકર અને ફ્રિલાસેલ્ફીના પ્રખર અશ્વાસી ડિ-અન્નાદે હતા. ચીમનભાઇ એ દિવસેામાં એમના પિતાશ્રી સાથે કાલબાદેવીમાં એક ચાલમાં રહેતા. એરડીમાં વીજળીની બત્તી પણ નહેાતી. પોતે ચાલીમાં સૂઇ રહેતા અને ચાલીની ખત્તીએ વાંચતા. કાલબાદેવીથી એલ્ફિન્સ્ટન કૉલેજ સુધી ટ્રામમાં એક આનાની ટિકિટ હતી એ પણ પરવડે તેવી સ્થિતિ નહતી, એટલે રાજ કૉલેજ ચાલીને જતા અને ચાલીને પાછા આવતા.
પહેલા વર્ષના અભ્યાસ પૂરા થયા અને ઉનાળાની
રજા પડી કે તરત પિતાશ્રીએ એમને ઠાકરસી મૂલજીની એક્સમાં નાકરીએ બેસાડી દીધા. પરંતુ પરીક્ષાનું પરિણામ જ્યારે આવ્યું ત્યારે તે ધણું જ સારું” હતું. ચીમનભાઇને સરકાર તરફથી શિષ્યવૃત્તિ મળી-આગળ અભ્યાસ ચાલુ સુખે એ શરતે. તે સ્વીકારવી કે નહિ એ પ્રશ્ન હતા. કુટુંબ ઉપર ભગવાને આણ્વિક ખાજો નહાતા એટલે એક વધુ વ ભણવાની છૂટ મળી. વળી પરિણામ સારુ આવ્યું, શિષ્યવૃત્તિ મળી તે વળી અભ્યાસ કરવાની મર્યાદા લંબાવાઇ. એમ કરતાં ખી, એ., એમ. એ. ને એલએલ. બી. થયા. ધણુંખરું પહેલા નંબર મેળવતા. એમ. એ. માટે કાશીનાથ તેલંગ સુવણુ†ચન્દ્રક અને એલએલ. બી. માટે ઇન્વેરારિટી સુવણુ ચન્દ્રક મળ્યા. કાલેજમાં બે વ' માટે ‘દક્ષિણુાફેલા’ તરીકે નિમાયા.
એ વિસામાં સુશિક્ષિતામાં એક્ષ્મીજાને નામના આદ્યાક્ષરથી ખોલાવવાની પદ્ધતિ વિશેષપ્રચલિત હતી ચીમનલાલ ચકુભાઇ એટલે ‘સી. સી.’ પણુ એલ્ફિન્સ્ટનમાં એમની સાથે ખીજા પણ એક સી. સી. હતા, તે આપણા જાણીતા કવિ અને નાટયકાર ચંદ્રવદન ચીમ નલાલ મહેતા. એમના વર્ષોમાં એમની સાથેના ખીજા તેજસ્વી વિદ્યાથી'માં અશોક મહેતા, યુસુફ મહેરઅલી, મીનુ મસાણી, સીરવાઇ (એડવોકેટ જનરલ), કવિ ભાનુશ ંકર વ્યાસ (બાદરાયણુ), કવિ અમીદાસ કાકિયા વગેરે હતા. વિદ્યાથી'કાળે ચીમનભાઇના સ્વભાવ સાચશીલ હતા. તેનું મુખ્ય કારણ એ હતું કે ખેાલતી વખતે તેમની જીભ ાતડાતી હતી. બીજું કારણુ નબળી આથિ' સ્થિતિ હતી. પરંતુ તેમનામાં ગજબનેા આત્મવિશ્વાસ હતો. તેમણે દૃઢ સંકલ્પ કર્યો હતા કે તાતડાપણા ઉપર વિજય મેળવવા અને ડૅમેાસ્થિનિસની જેમ સારા વક્રતા થવુ તથા પ્રબળ પુરૂષાથ' કરી આર્થિક સ્થિતિ સુધારવી. ખી. એ. અને એમ. એ.માં એમણે મુખ્ય વિષય તત્ત્વજ્ઞાનના લીધે હતા. પ્લેટા, સેક્રેટિસ, એરિસ્ટોટલ, કેન્ટ, હેગલ વગેરેનાં લખાણાની એમના જીવન ઉપર મોટી અસર પડી અને તર્ક યુક્ત વિચારણાની ટેવ પડી, એલએલ. ખી.ના અભ્યાસથી દરેક પરિસ્થિતિને બારીકાઇથી વિચાર કરવાની અને શબ્દેશબ્દ તાળા તાળાને ખાલવા લખવાની ટેવ પડી.
ચીમનભાઇ એમ. એ. માં પ્રથમ નંબરે આવ્યા એટલે