SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧૧-૮૩.=-=ાર.., . . . . . . • E1 - પ્રબુદ્ધ જીલ ક, " અજવન - જીવનના આઠ દાયકા જેમણે ઉજાળ્યા હતું. * રામુ પંડિત સાદાઈ અને સરકારને વરેલા હતા. એ ત્યાગી ન હતા, પણ જન સમાજને એભ તૂટી પડે, સમગ્ર સમાજનો સંતોષી જીવ હતા. જીવનમાં એમનું લક્ષ્ય વકીલાતમાં વધુ ને સરસ ચિંતક ખરી પડયો. ૮૧માં જન્મદિને ૧૧મી માર્ચ, ૧૯૮રના વધુ પૈસા બનાવવાનું ન હતું, પરંતુ પોતાના બહોળા જ્ઞાનને રોજ તે ચીમનભાઈ એવા સ્વરથ, પ્રસુલ અને ચેતનવંતા લાભ શિક્ષણવિષયક અને સદાવ્રતી સંસ્થાઓને આપવાનું ભાસતા હતા કે આ સદી [તા સહેજે વટાવી શકશે એવી લાગણી થતી હતી; એ બોલવામાં જેટલો સંયમી હતા એટલા જ આજથી એક દસકા પહેલાં એ બંદિરા ગ્રેસના પરમભકત ખાવાપીવામાં. જીવન પ્રત્યે એમનું વલણ પણ નિષ્ણુ થતું જતું હતા; શ્રીમતી ગાંધી જે કઈ પગલું લે એને એ આવકારતા. હતું; આથી એવું માનવાને કારણું હતું કે એ બાકીનાં વર્ષો ભારતીય રાજકારણે લીધેલા ઝોકને એમણે મોકળે મને લોકકલ્યાણની પ્રવૃત્તિમાં જ વિતાવશે. એ જરૂરી પણ હતું; આવકારેલે અને થોડો વખત તે “પ્રબુદ્ધ જીવન” જાણે કે કારણ કે જે સમાજના એ વડા હતા અને જયાં એમને કોંગ્રેસ (આઈ)નું મુખપત્ર હોય એવી છાપ ઉઠતી, પરંતુ માનમરતબે ખૂબ જળવા એ સમાજને આવા દુન્વયી ધીમે ધીમે બદલાતી જતી રાજકીય શૈલી, સગવાડિયાં સુ, આધ્યાત્મિક પુખ જ કર્તવ્યભાન કરાવી શકે. ચીમનભાઈ રૂઢિચુરતતા ભ્રષ્ટાચાર અને અતિ કેન્દ્રીત કાર્યશૈલીથી એ અકળાઈ ગયા અને અધુનિકતા વચ્ચે સેતુરૂપ હતા. એમના ધાર્મિક વિચારોમાં અને એની સામે કડક શબ્દોમાં લખવા માંડયા. અંતરિક કર્મકાંડ કરતાં વૈજ્ઞાનિક વલણ પ્રત્યે વધુ પક્ષપાત હો; પરંતુ કટોકટી (ઇમરજન્સી) દરમિયાન તે સત્તાને સત્ય સંભળાવવાની એમની પ્રવૃત્તિ વિશેષતઃ જૈન સમાજલક્ષી રહી, આથી એમનું જેહાદ જગાવી અને પિતાના હૃદયની વ્યથા એટલી રાજકીય અને સામાજીક પ્રદાન બિનસાંપ્રદાયિક હોવા છતાં સ્પષ્ટ ભાષામાં વ્યક્ત કરવા માંડી કે ખુદ એમના સંભવ છે કે ઇતિહાસ એમને જૈન ધમી'એના નેતા તરીકે જ મિત્ર અને પ્રશંસા પણ ડઘાઈ ગયા. કટોકટીએ વિશેષ યાદ રાખે. ચીમનભાઇના ચારિત્રયની તેજસ્વી બાજુના લોકોને પરિચય ધીરગંભીર વ્યકિતત્વવાળા શ્રી ચીમનભાઈ સામે ચડીને કરાવ્યો. એ મૃત્યુ પામ્યા ત્યાં સુધી જયારે જ્યારે એમણે રાજકીય મિત્ર બનાવવાની વૃતિવાળા ન હતા, પરંતુ જેમને મિત્ર બનાવતા પરિસ્થિતિની સમાલોચના કરી ત્યારે ત્યારે એ કોઈની પણ એમના પ્રત્યે વાત્સલ્ય દાખવતા. કઈ પણ મેળાવડામાં એમનું વ્યકિ. શેહમાં તણાયા નહીં, પિતાને લાગ્યું તે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. તત્વ ખૂબ ધ્યાન ખેંચતું. ખાદીની સફેદ ટોપી, લાળ સફેદ કોટ ને નીડર તંત્રી તરીકે ચીમનભાઈએ નામ ઉજાળ્યું, “પ્રબુદ્ધ ઝીણું ધોતિયું, ધીરગંભીર લાંબુ હે, વેધક અખ, પાતળી જીવન”ની પ્રતિષ્ઠા પણ પાંચ હેત ઊંચે ચઢાવી. આ પ્રતિષ્ઠા સેટી જેવી કાયા અને બોલવાની પ્રવાહી શૈલી. એ ખેલતા ટકાવવાનું કામ અઘરું બનવાનું છે. કારણ કે શ્રીમંત કમને ખપ પૂરતું પણ સાંભળતા એકાગ્રચિત્તો. માનવીને જોતાવેત પાક્ષિક ચલાવવાના પૈસાની ખેટ નહીં પડે, એમાં પ્રાણુ જાણી લે. એમની હાજરીમાં એલફેલ બોલવાની કઈ હિંમત જ પૂરનારની ખોટ પડશે. ન કરી શકે. દેખાવે કોઈ શરાફી પેઢીના ભાગીદાર જેવા પણ - ચીમનભાઈ હૃદયના ખૂબ સંવેદનશીલ, પણ ચહેરા ઉપર ધંધે સેલિસીટર. કાયદાની આંટીધૂ ટી ખૂબ સારી રીતે જાણે, પિતાની વેદના કળાવા ન દે. એમના કરતાં અડધી ધર્માદા ટ્રસ્ટ અંગેના કાયદાની ઘણી કલમે એમને મેઢે. ઉમરતાને એમની હાજરીને ભાર સોલવા ન દે. પોતાના પબ્લિક ટ્રસ્ટ અંગેની કોઈપણ કાયદાવિષયક ગૂંચ એ મેભા વિષે એ જરાપણ સભાન નહીં; સામાજીક કામ અંગે પળવારમાં ઉકેલી આપે. ગમે તે વ્યકિતને મળવા જવું પડે તે પણ એ તૈયાર. ' ' ચીમનભાઇ જેવો સન્માનનીય, તેજરવી અને વિચક્ષણ એ સંસારી હતા, પણ સંસારસુખ સાચું યહીં ભોગવી પુસ્ત જૈન સમાજને ન સાંપડયે હોત તો કરોડ રૂપિયા શકેલા. એ પિતા હતા, દાદા પણ હતા; એમનાં પત્ની લાંબી સદાવ્રતમાં ખર્ચાવાને બદલે અરસપહાણુના મંદિરમાં કે માંદગીને અંતે ચિર વિદાય પામ્યાં તે દિવસે ચીમનભાઈની મહાલક્ષ્મીની ઘેડદોડમાં ખર્ચાયા હોત. છળ્યા ત્યાં સુધી એ વરથતા જોઈને ઘણું હિંગ પામી ગયેલા. દુન્યવીશ્રીમંત જૈનોના આત્માને ઢંઢોળતા રંધા, એમના અતિમરામને રીતે સફળ હોય અને જ્ઞાન અને ચિંતન ઠઠાંસ જગાડતા રહ્યા અને એમની સંપત્તિને યોગ્ય માર્ગો' ખર્ચાવતા ભર્યા હોય એ કારણે પાંચ માણસેમાં પુજાતા હોય રહ્યા. ચીમનભાઈ સારા કામ માટે ટહેલ નાખે પલકવારમાં એવા જે જજ સજજને મેં આપણા સમાજમાં પાંચ-પચીસ લાખ રૂપિયા એકઠા ન થાય એવું બને જ નહીં. જોયા છે, એમાં ચીમનભાઈ એક છે. એમની પ્રામાણિકતામાં અને કરકસરભર્યા વહીવટમાં લે કેને એમની લેખનશૈલી સાદી પશુ ચિંતનપૂર્ણ હતી. શ્રદ્ધા હતી. આ શ્રદ્ધા દિનપ્રતિદિન દૃઢ બનતી ગઈ, કદી બિનઆડબરી અને હૃદય સસરાં ઉતરી જાય એવાં પ્રવચનો એમાં ઓટ આવવાને પ્રસંગ ઉભે થયે જ નહીં. જૈન અને એવાં જ સચોટ લખાણો વડે એક વિશાળ ચાહક વર્ગ સમાજમાં શ્રીમંતોની ખોટ નથી. શ્રીમ તાઈને સદ્દકાર્યમાં વાળે એ મ ણે ઉભો કર્યો હતે. એ ક જ કુટુંબમાં એવા માણસની ખેત ઉભી થઈ છે, આ ખેટ ઝટ પૂરી શકે વસતી ત્રણ ત્રણ પેઢી ઉપર એમના વિચારોની ભૂરકી છંટાઈ એવી વ્યક્તિ અત્યારે તે ક્ષિતિજ ઉપર કયાંય દેખાતી નથી. હતી. આવા મહાનુભાવની વિદાયે શૂન્યાવકાશ મળે છે; પરંતુ - ચીમનભાઈ ગરીબ કુટુંબમાં જન્મેલા પણ આપબળે આગળ એમની પરંપરા જાળવવાની અને એને સંવર્ધવાની જવાબદારી આવેલા હતા. એ આર્થિકરીતે સુખી હતા, સમૃદ્ધ હંતા; પરંતુ આપણી સૌની છે. ચીમનભાઈએ જીવી જાણું, આપણે પણ કતિ - ડા. એમની ૧૦વનશેલી મધ્યમવર્ગીય હતી. વી જ ણીશું? : ' - : , ie , ; હદે
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy