SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ચીમનલાલ ચકુભાઇ શોહ સ્મૃતિ અક J એ ખૂબ જાણીતી ખાખત છે કે દેશનુ બધારણ ઘડવામાં તેમના ફાળા પણ ગણનાપાત્ર છે. એ ગણુનાપાત્ર ફાળાની કારણે જે દેશના પ્રથમ પ્રધાનમ ડળની યાદીના નામેામાં પતિ નહેરુએ જે. સી. સી. નામ લખ્યું હતુ. તે ચીમનલોનું હતુ, પણ દેશના સદ્ભાગ્યે કો કે કમભાગ્યે, ગ્લુ નામ આવા જ 'નામની બીજી વ્યક્તિનુ' છે. તેવી કાર્યાલયની ગેરસમજણે ચીમનભાઇ ભારતના પ્રથમ પ્રધાનમડળમાં ન જોડાઇ શકયા અને જ્યારે સાવિધિના સમય · અબ્યા ત્યારે પંડિત નહેરુને પણ તેનુ આશ્ર' થયુ' અને તેમણે પૂછ્યું પણ ખરું કે ચે`સી. સી. કૌન હે ” ભાવિને ફેરવનારી આ ઘટનાએ દેશને એક પ્રખર સમાજસેવક આપ્યો અને રાજકીયક્ષેત્રે એક જથ્થર વહીવટકર્તા અને કાનુનનિષ્ણાત ગુમાવ્યા ! · וֹי: કુદરતી આફતમાં દેશભરમાં માનવરાહત પહોંચાડવાના કામને ચીમનભાઇએ, ખુબ અગ્રતા આપેલી અને તેને જ માટે તેઓએ ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર' નામની સરથા નાવેલી છે, જે સસ્થા દ્વારા તેઓ દેશમાં જ્યાં અને જયારે મદદ જોઈએ, તે પહેોંચાડતા. આ મદદ એવડી મોટી હોય છે કે તેના આંકડા લાખો રૂપિયાના રહે છે. તેમનું આ પ્રિય સાય પણ તેમની છેલ્લી વિદાય વખતે જાણે પૂરું કરી ગયા ! સૌરાષ્ટ્રના વાવાઝોડામાં મહાવીર કલ્યાણ કેન્દ્ર દ્વારા મદદ પહેોંચાડવાના છેલ્લા નિષ્ણુ'ય કરીને જ તેમણે સંસારની વિદાય લીધી તે જાણીને મસ્તક નમી પડે છે. જાવા મળ્યું કે તેમણે આપેલા નિણુય પ્રમાણે આ સહાયની રકમ ઘણી માટી છે. “મારૂં” એટલુ' સદ્ભાગ્ય હતુ. કે હું તેના નજીકના પરિચયમાં હતા. એનું કારણ એ પણ હેતુ કે મારા હસ્તકના જાહેર સસ્થાકીય કામેામાં રાજકોટથી બહારના કાય'ક્ષેત્રમાં તે અમારા કાનુની સલાહકાર તરીકે રહે એવા નિર્ણય મેં આ સરથાઓ પાસે કરાવ્યો હતો, ૧૯૭૦થી ૧૯૮૦ના સમય દરમિયાન હુ'' ખાદી ગ્રામ।દ્યોગ કમિશનમાં હતા ત્યારે એ સરકારી તંત્રમાં પણ અમે નિ ય કરેલા અને ત્રણ વષ' તેએ ખાદી ગ્રામદ્યોગ કમિશનના કાનુની સલાહકાર હતો. મારી અને તેમની વચ્ચે ઉમર અને કક્ષાના ઘણા તફાવત હતા તેમ છતાં તે આવે! તફાવત કયારેય દેખાવા ન દેતા અને ગમે તે કામ માટે પણ રાજાટ આવે અને હુ` મળવા જાઉ. એટલે તરત ઉમળકાભેર આવકારે ‘અને તેમના પ્રેમાળ હાથ લાંખી કરી મારા હાથનો પંજો તેમના પંજામાં અધ મેસાડી દે અને પેાતાના નિયત કાથ ક્રમ પૂરા થાય પછી જ્યાં જ્યાં જાહેર કામ કરનારી વ્યકિતને મળવા જવાનુ હોય ત્યાં મારી સાથે જ જાય. મારુ' સદ્ભાગ્ય ઈશ્વરે લઈ લીધુ તેને મને ખૂબ જ આઘાત લાગ્યો અને મેં એક પ્રેમાળ વડીલ મિત્ર ગુમાવ્યાનું દુઃખ અનુભવ્યું. મુળ તેમની આવી પ્રેમાળ લાગણીને કારણે જ : અશોક ગાંધિયા મેમોરિયલ ટ્રસ્ટ પ્રત્યે તેમની પ્રથમથી જ કુણી લાગણી રહી અને ટ્રસ્ટનું ઉદ્ઘાટન કરવા પોતે ખાસ મુંબઇથી આવ્યા અને મને એવો એક પણ પ્રસ ંગ યાદ નથી કે અમે મળયા હોઇએ ત્યારે તેઓએ ટ્રસ્ટના ખબર ન પૂછ્યા હાય મને પોતાના અનુભવામાંથી કઈને કઈ સલાહન ગામી હોય 14s Here GTK $ તા.૧-૧-૮૩ તેઓએ હંમેશાં રાષ્ટ્ર-જીવનધતરને માટે ચિંતા સેવી હતી અને તેથી તે દેશમાં ખનતાં દરેક અનાવાના સપર્ક મ પર અભિપ્રાય–સલાહ આપતા અને તે માટે કાષ્ટની પણ શેહમાં ન તણાતા. ખાસ કરીને સને ૧૯૬૯થી ૧૯૮૨ સુધીના ગાળામાં આપણે જોઇશુ' કે 'પ્રબુદ્ધ જીવન'નાં પાનાંચ્યા દેશની ઘટનાઓ ઉપરનાં તેમનાં મંતવ્યેથી ભરેલાં છે. તે માટે જરૂર પડયે તેમા શ્રી કન્દિાબેન, શ્રી મોરારજીભાઈ, રવ. શ્રી વિનાબાજી, સ્વ. . જયપ્રકાશ નારાયણની પણ ટીકા કરવામાં સદાચ નથી રાખ્ય અને તેમનાં પગલાંને ખિદાવવામાં પણ હંમેશાં આગળ રહ્યા છે. ભગવાન મહાવીર કપાણ કેન્દ્રથી માંડીને અનેક સામાજિક સરથાઓના તેઓ વડીલ હતા અને આ સસ્થાઓ દ્વારા તે અનેક ક્ષેત્રે સેવા કરતા, જે માટે તેમને મોટા કુંડાની જરૂર પડે જ. પણ મેં જોયુ' છે કે તેઓ આ ટ્રસ્ટા માટેનાં લાખેલ રૂપિયાનાં કુંડા ટેલિફોન ઉપર જ મેળવતા. એક વખત મના તેઓ કહેતા હતા કે, નક્કી કરેલુ કહુ ફાન ઉપર જે એકઠુ' કરું છું. તે માટે ભાગ્યે જ હુ" કાઇને 'મળવા જઉં. એટલું જ નહિ એવા પ્રસંગો ઘણા છે કે નકી કરેલું કે ઝડપથી પૂરું થઈ જાય અને પછી બીજાને ના પાડવી પડે જે હવે કુંડ નથી જોઇતું.' આ પ્રતિભાનું આપણે શું માપ કાઢશુ ? આપણે જોઇએ છીએ કે કુંડા કરવાનુ કામ કેટલું" કઠણ છે ! પણ ચીમનભાને માટે તે અત્યંત સહજ હતું. એને એમના પોતાના સેવાકાય દ્વારા સમાજ પર પ્રભાવ હતો. ૧૪–૮–૮૨ ના રોજ મુખ'માં જાણીતા અથશાસ્ત્રી વાડીલાલ ડગલીના પુત્રના લગ્નમાં અમે સાથે થઇ ગયા. હુ તેને કેટલાક સમયથી મળ્યા નહોતા તેથી તેમને જોઇને મને ચિંતા 'થઈ. કારણ કે તે ખૂબ દૂબળા પડી ગયા હતા. તેથી મે' ચિંતાથી પૂછ્યું : ‘ચીમનભાઈ આ શું ? આપ આટલા બધા દૂબળા કેમ પડી ગયા છેા ? જવાખમાં મારા હા પકડી કહે : “બસ, ભગવાનના કૉલ આવી ગયા છે.” મે ચિંતાતી કહ્યું : “અરે ! ના, ના, એવુ શું કહો છે ?” પછી ખુરસીમાં સાથે ખેસી અનેક જાતની વાતો કરતા પાતા રમાં નબળાઇ વધી ગઇ તે રવીકારી હસીને કહયુ' :' પણ હવે શરીરના શું વાંક છે ?' આજે હવે સમજાય છે કે ભગવાનના તેડાને ખ્યાલ તેમને આવી ગયા હતા! અક્સાસ એટલે જ છે કે ભારતમાંથી સ્મૃ પેઢી વિદાય લઈ રહી છે તેની ખોટ પુરાતી નથી. ઢેબરભાઈની ખાટ પણ પુરાઈ નથી ! આમ સૌરાષ્ટ્રના મોભીઓ તેમાં ગરીખા માટે જીવન અપÖણુ કરનારા માભીએ-એક પછી એક વિદાય લે છે તે જાહેર જીવન માટે મોટી ચિંતાનો વિષય છે. બધા ધમ'સ્થાપક અને સંતપુરૂષોનો એક મત છે કે સયમ જીવનના પાયેા છે. એ જ ધર્મ છે. સયમ એટલે પોતાની જાત ઉપર કાબુ મેળવવા. આ સયમ સવ' પ્રકારના, જીવનની બધી ક્રિયાઓમાં અને વ્યવહારમાં કેળવવાના છે. . અસંયમથી જીવન વેડફાય છે. મન, વચન, કાયાથી સયમ, વિચાર, વાણી અને વતનમાં સંયમ એ ધ્યેયલક્ષી જીવન. #_$&?+;", ‘અવગાહન’માંથી " 32
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy