________________
તા. ૧-૧-૨૩
. પ્રબુદ્ધ જીવન રહેતું. કામ કરનારાઓની સારી ટીમ તૈયાર કરવાની તેમને
(પાના ૧૬રથી ચાલુ) ટેવ હતી.
મને ઘણું કષ્ટ આપ્યું છે. એ છૂટી જાય તે મને ચિંતા છે. ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર નામની સંસ્થા–દેશના ભયંકર નથી.” આ શબ્દ એ માત્ર વાણીના શણુગારરૂપે નહોતા ઉપદ્રવ વખતે સમાજને મદદ કરવા માટે ઊભી થયેલ, તેના હસ્તક બેલતા. એ સતત આ પ્રતીતિ અનુભવતા હતા. એમની લાખોના અનાજ તથા કપડાની સહાય થયા જ કરે છે. તેમાં શસ્ત્રક્રિયા પછી વેદના વધતી ચાલી ત્યારે ચહેરા પર તેમણે સારો ભાગ ભજવ્યો હતો.
કદીક એ વેદના પ્રગટે ત્યારે એ વેદનાને અનાસક્તભાવે : - સાચા અર્થમાં સમાજના સભ્ય, ધર્મને સમજે અને
અભ્યાસ કરતી તટસ્થતા પણ સાથોસાથ જ પ્રગટતી. દુઃખ અને
અશાંતિને સમજી જવાની તથા સુખ તથા શાંતિનો માર્ગ પામઆચરે એવા હેતુથી જૈન યુવક સંધ હસ્તક દર વરસે
વાની મુ. ચીમનભાઈની સાધના વૈયકિતકન હતી . એ એકાંતિક વ્યાખ્યાનમાળા ગોઠવવાને તેમને ભારે શેખ તેમણે નિભાવી રાખ્યો હતો, જેમાં બહારગામથી પણ ફાધર વાલેસ જેવા
સાધના હતી : પણ એના વિશેનું એમનું મનન તેઓ જેને પણ
એમાં રસ હોય તેના સુધી પહોંચાડવા માગતા હતા. પવિત્ર પુરૂષોને બોલાવી તેમના વ્યાખ્યાન ગઠવતા.
એમણે દેહ તજી દીધે એની આગલી સાંજે મહાસતીજી - ચીમનભાઈ પિતાના ધંધામાંથી બચતે બધો વખત સમાજ
તેમને નવકારમંત્ર બોલાવી રહ્યા હતા, ત્યારે તેઓ લગાર પણ સેવામાં ગાળતા. તેમને ગૃહસ્થાશ્રમ ધણ ટૂંકા હત–તેમને બે
કંટાળ્યા વિના નવકારમંત્ર બોલતા હતા. મહાસતીજીએ પૂછ્યું : દીકરા છે. એક તેમની જ સાથે ધંધામાં અને બીજે ઈજનેર
પાંચ વાગ્યા છે. પચ્ચખાણ લેવડાવું?” તેમણે ‘હા’ કહી, પણ છે. થડા વરસ પહેલાં તેમના પત્નીએ વિદાય લીધી હતી.
સાથે જ પૂછયું: “સાંજના પાંચ વાગ્યા છે કે સવારના ? એ તેમની શરીર સંપત્તિ ઘણી સારી નહીં—પણ મનબળે ઘણા
વખતે તે તેમને “સાંજના પાંચ થયા છે' એ ખુલાસે કામ કરતા હતા. છેલ્લા વરસમાં “પ્રબુદ્ધ જીવન’ નામના પાક્ષિક
અપાયઃ લૌકિક દષ્ટિએ એ સત્ય હતું: પણ એમના દેખીતી પત્રમાં તેઓ, તત્વજ્ઞાનના, પિતાના અનુભવના તેમજ રાજદ્વારી
રીતે સભાન ચિત્તમાં ત્યારે અનુભૂતિનું પરોઢ ઊઘડી રહ્યું હતું. વિષયો પર લેખ લખતા. તેના તંત્રી હતા. .
અનુભવના આ પરોઢની જ ઝલક આપણને “અવગાહનના પ્રબુદ્ધજીવન' ના લેખાએ સારા સંસ્કારી વાંચનારાઓને કેટલાક લેખમાં મળે છે. એ પછીથી તેમણે જીવન પર કરેલા તેમના પ્રત્યે ખૂબ આકર્ષ્યા હતા. તેનાથી યુવક વર્ગને તથા મનનમાંથી મળે છે અને જેને છેલ્લી પથારી કહેવાય એવા વિચારકેને ખૂબ લાભ થયેલ છે.
માંદગીના બિછાનેથી લખેલા ત્રણ લેખેમાં પણ આ તેમની આંતરડાની બિમારીથી તેઓ હતાશ થયા પછી
અનુભૂતિના પરોઢના જ રંગો જોવા સાંપડે છે. ડાકટરોના અભિપ્રાય મુજબ સરજરી માટે તેમને જૈન કલીનીકમાં
ચીમનભાઈ,
તમે સ્થલ દેહે જયારે આથમ્યા ત્યારે જ સૂક્ષ્મ રહે લાંબે વખત રહેવું પડયું.
અમારા સો વચ્ચે ઉગ્યા છે. તમારી અનુભૂતિના એ નિરન્ન સમય જતાં, તેમને લાગ્યું કે હવે આમાંથી સાજા થવું
પઢની લાલિમા અમારી આંખમાં સુરખી બનીને છવાઈ મુશ્કેલ છે. ત્યારે વિશેષ અંતર્મુખ થયા. જેને દ્રષ્ટિએ સંથારે
ગઈ છે. કહેવાય છે તેવા કડક વ્રત સાથે તેમણે અન્યને ઈર્ષ્યા થાય તમે અમને થોડાક પ્રશ્નો આપ્યા છે. એ પ્રશ્નોના ઉત્તર તેવી રીતે દેહ છોડયો. એજ્યાશી વર્ષ સુધી તેઓએ જીવી તરફ ગતિ કરી શકાય એવું મનન આપ્યું છે. એ માટે તમારો જાણ્યું. એમાં શંકા નથી કે તેમનું જીવન આદર્શ ગણુય. આભાર નથી માનતા; એ ભાર તે સ્વીકારે જ ગમે.
ભારતના ભામાશા રતિભાઈ ગાંધિયા
છે. સંસ્કારના રક્ષકની વિદાય છે. ચીમનભાઈની પ્રતિભાથી ૨૦ળની ગતિ કંઈક જુદી જ દિશાએ ચાલતી હોય તેવાં
ગુજરાત અજાણ્યું નથી અને વળી કુદરતી નિયતિ પ્રમાણે એંધાણ દેખાય છે. એમ લાગે છે કે સમાજ માટે, મામ
મૃત્યુ અટલ છે. પણ કેટલાંક મૃત્યુ વિસરાતાં નથી તેવું માટે જીવન છાવર કરનાર સપૂતને એકએકને વીણીને
ચીમનભાઈનું મૃત્યુ છે. તેમની બેટ ન પુરાય તેવી છે. &ાળના ખપ્પરમાં લેવાની વિધાતાની યોજના છે. છેલ્લા એક
ચીમનભાઈ શું નહતા? તેઓ પ્રખ્યાત તત્વચિંતક હતા. વર્ષથી આવી વ્યક્તિઓની ચિર વિદાયના જે જે આઘાતે
હંમેશાં અધ્યાત્મની ખોજ કરતા. તેઓનો બહુ જ બહેનો અભ્યાસ આપણે સહન કરી રહ્યા છીએ તે આની સાબિતી છે. હજુ
હતો. તેઓ જગતના બધા જ ધર્મોના પ્રખર અભ્યાસી હતા. અને -તે પાંચ દિવસ પહેલાં જ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર,
આ બધા અભ્યાસ પછી તેમનું કહેવાનું હતું કે તેમના જીવન પૂર્વની સંસ્કૃતિના સાક્ષીરૂપ ઋષિ વિનોબાજીએ ચિર વિદાય
પર વધુ પ્રભાવશાળી અસર કરનારા ગાંધીજી હતા. તેઓ અનેક લીધી ! ગાંધીજીના અંગત મંત્રી પ્રખર વિદ્વાન પધારેલાલજીના
સામાજિક સંસ્થાઓ, કેળવણી, માનવરાહત, ધાર્મિક અને અવસાનની નધિ તે હજુ સુકાઈ નથી ત્યાં આજે સૌરાષ્ટ્રની
વૈદકીય સંસ્થાઓ (હોસ્પિટલ)ના મુખ્ય વહીવટકર્તા હતા અને ધરતીના ધાવણને ઉજાળનાર ઉજજવળ પ્રભાવશાળી વ્યક્તિત્વ
આ માટે જોઈતા લાખ રૂપિયા મેળવવા માટે તેમને ક્યારેય ધરાવતા, કુદરતી આફત વખતે સૌરાષ્ટ્રના મોટા વિસામારૂપ
કોઈ તકલીફ ન પડતી. સમાજસેવક શ્રી ચીમનલાલ ચકુભાઈની ચિર વિષયના
અલબત્ત, દેશમાં તેમની ખ્યાતિ એક પ્રખર ધારાશાસ્ત્રી, અધાતજનક ખબર મળી.
પાર્લામેન્ટેરિયન, સાહિત્યકાર અને પત્રકાર તરીકેની વધુ છે અને - ચીમનભાઇની વિદાય એ ગુજરાત માટે ભામાશાની વિદાય “ તેથી જ દેશની પ્રથમ બંધારણસભાના તેઓ સભ્ય હતા, અને