SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ચીમનલાલ ચકુભાઇ શાહુ સ્મૃતિ અક ! ૧૭૮ આત્મચિંતન, છેલ્લે છેલ્લે પોતાની જીવલેણુ માંદગી વિશેના પૂરી સ્વસ્થતાથી લખેલાં લેખ, અને છેલ્લા મનના વિચારો ટાંકીને પૂણું'વિરામ આપતા એ શાંત, ગંભીર અને છતાં સહજ એવી પ્રસન્નાતાથી, તૃપ્તિથી સભર ભરેલો લેખ, એ અને એવા અનેક લેખ એકવાર વાંચ્યા પછી ભૂલી જવાય એવા નથી. જેવું એમનુ વ્યક્તિત્વ હતુ' તેવું જ એમનું સાહિત્ય પણ હતુ. તલસ્પશી', પારદશ'ક, ભાષા—સૌવ હોવા છતાં આખર વિનાનું, સહૃદય, સુજનતાથી, વિવેકથી શાલતુ . એમના દેહવિલયથી આપણે કાંઇક બહુ જ મૂલ્યવાન એવુ ગુમાવ્યું એવી લાગણી થયા વગર ના રહી. છતાં પૂગુ ભરેલા દીવે પૂણ' ચેતીને ઘી પૂરું થાય એટલે સહજરીતે શાંત થાય. એમાં ફફડાટ, કાજળી, ધૂમાડે એવું કશું ના હોય, તેમ મુ. ચિમનલાલભાઈએ સહજ રીતે દેહ મૂકયા, એમાં જય જીવનના છે, મૃત્યુને નહીં! સસ્કારપાષક ચીમનભાઈ * દુર્લભજી કેશવજી ખેતાણી ગરીબીમાં જન્મ લીધાના શ્રેય લાંખે ગાળે વ્યક્તિને સમાય છે–મોટે ભાગે ગામડામાં જન્મેલા માણસે મેટા માણુસ તરીકે પ’કાયા છે. સાહિત્યકારો યા ડાહ્યા માણસા કહેવતના રૂપમાં કહી ગયા છે કે ‘ગામડું સંસ્કારનુ પોષક છે, શહેર સંસ્કારનુ ઘાતક છે.' જેના અગણિત ગુણાનું ગાન આજે હજારા મુખેથી કરી રહ્યા છીએ, તેનું જન્મસ્થાન નાનુ ગામડુ હતુ., એણે, ગામડાંમાંથી શહેરમાં આવીને પોતાના પૂર્વ' ભવની પૂછ્યાપ્તને, પ્રબળ પુરૂષાથ વડે ગુણીને, મુંબઇ જેવા શહેરમાં પ્રકાશ પાથર્યાં. વડીલની સામાન્ય આવકમાં, મુબઇ નગરીના મોટા દીવાનખાનાની ગરજ વગર, વીજળીની ઝગમગતી જ્યોતિના અજવાળા વગર, આજની અનેક પ્રકારની સગવડવાળી હાર્ટલેાની મદદ વગર, સાદી શેતરંજી કે ગોદાની પથારી પર આરામ કરીને, કાલેજમાં એમ. એ. સુધીના અભ્યાસ કરીને સેનાના ચાંદ તત્ત્વજ્ઞાનના વિદ્યાથી" તરીકે મેળવ્યા હતા. તેજસ્વી વિદ્યાથી' તરીકે પોતાની કીર્તિ જામતી જોષી તેને સેલિસીટર થવાની સ્પૃહા જાગી. પ્રખ્યાત પેઢી કૅપ્ટન અને વૈદ્ય' ની ઓફિસમાં ઉમેદવારી કરી અને સફળતા મેળવી. સ્થાનકવાસી જૈન સમાજમાં તે વખતના પકાયેલા લીંબડીના સોલિસીટરની હૂં"ક્ મેળવી. સમાજમાં જયારે જ્યારે સેવા કરવાની તક મળતી, તેને ઝડપી લેવાની કાળજી કરી, અને ધીમેથી સેાલિસીટરની એક ચાલુ પેઢીમાં ભાગીદાર તરીકે જોડાયા. સીનીયર ભાગીદારાની ગેરહાજરી થાં સ્વતંત્રપણે પોતાની ઓફિસ કરી. કાયદાની કુશળતા અને ઠાવકે માંઢે ગ્રાહકની મૂંઝવણુ અને ગૂઇંચની ઉકેલ ઝડપથી કરવાની ટેવધી પેતાને ધંધા, ટાંચના કામ કરનારા અને રળનારાની હરાળમાં લાવી શક્યા. મુંબઇ જેવા શહેરમાં, આ રીતે કાટ'-કજિયાના કામમાં પ્રવીણતા મેળવવાથી તેમનું વ્યક્તિત્વ જનમ્યુલેશા પ્રસંશા કરીને અઢળક કામ આપવા લાગ્યા. તા. ૧-૧-૮૩ વખત જતાં ખેા અને સરકારી ખાતાના કામે ચળવા માઁડયા રાષ્ટ્રીય ચળવળમાં પૂરેસ જમાવેલ તેથી સરકારી સાંલસીટરની જગ્યા પણુ મળી. ઉપરાંત કેન્દ્રની સરકારી ચૂંટણી વખતે મહેનત કરીને સૌંસદના સભાસદનું સ્થાન મેળયું, પંડિત જવાહરલાલજીની નજરે કુાળ કાયદાશાસ્ત્રી તરીકે ચઢયા પછી પરદેશમાં ભારતના પ્રતિનિધિ તરીકે જવાની તક મળી. ગાંધીજીની ચળવળમાં ભાગ લેતાં, સરદાર વલ્લભભાઇ અને મુન્શીજી જેવાના સંગમાં ઊડખેસ થઇ શકી. પ્રેસ ટ્રસ્ટ એક્ ઇન્ડિયાનું પ્રમુખસ્થાન મળ્યુ. જે વરસા સુધી જાળવી શકયા. સ્થાનકવાસી જૈન સમાજમાં, કાન્સ જેવા જુદા જુદા સમાજહિતનાં કાર્યોંમાં વધુ હિસ્સા લેતા થયા. તેથી ભારતભરના સ્થા. જૈન સમાજમાં ખ્યાતિ મળા, મુંબઈ શહેરની વસતિ વધી–કચ્છથી, ગુજરાતથી, માળવા, મેવાડ, ઉદેપુરથી અને સૌરાષ્ટ્રથી કામધધા તથા નાકરી માટે તુજારાની સંખ્યામાં લેાકા મુંબઇ આવવા લાગ્યા. સહુની ધ'ભાવના તા સાથે જ હતી. તેથી ધમ કરણી માટે ઉપાશ્રયા ગામમાં તથા પરાંમાં બંધાવા લાગ્યા. તેની સાથે સાધુસાધ્વીઓના ચાતુર્માસ થવા લાગ્યા. આ કાય માટે સરખી વ્યવસ્થા જળવાય એ દૃષ્ટિએ શ્રી ચીમનભાઇએ શ્રી વમાન સ્થાનક્વાસી જૈન મહાસ’ધની સ્થાપના કરી, જેના છેવટ સુધી તેઓ પ્રમુખ રહ્યા. ધમ'કરણી માટેની વ્યવસ્થા તા થઈ પણ સમાજના યુવક વગતે મેટ્રીકથી આગળ અભ્યાસ કરવા માટે, મુંબઇની કાલેજોના આશરા લેત્રે હાય તે, સારી હારટેલેની ઉપ હતી. તે માટે સર ચુનીલાલ ભાયચંદ મહેતા તથા શ્રીમાન કેશવલાલ રાધવજી સંધરાજકા ધસ'ની માતબર સખાવતા મેળવીને બહુ જ સુંદર અને વ્યવસ્થિત ખે હાર્ટલા શરૂ કરી. છેવટ સુધી તેના મંત્રી રહ્યા પૂનામાં પણ જૈન કૉન્ફરન્સની અધૂરી રહેલી બિલ્ડીંગ સંભાળીને ત્યાં હોસ્ટેલ ચાલુ કરી. આ કાય' માટે શ્રી જૈન કુળવણી મંડળની સ્થાપના કરી અને તેના પેટામાં નાનુ ખાળમંદિર તથા લાયબ્રેરી અને ખેતાણી ભાઈની માતબર સખાવતમાંથી એક કન્યાશાળા શરૂ કરી હતી. રાજકોટમાં પણ શેઠ ગુલા’દ તલકચંદના નામથી હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે. ચીમનભાઇની અનુકંપાવૃત્તિ એટલી જોરાવર હતી કે કાઇનુ દુ:ખ જોતાં જ તેનુ' હુંયું ભરાઇ આવે અને કછંક કરવાનું મન થઇ આવે. જૈન ઉપાશ્રયમાં ઘ્વાખાના ચલાવવાના રિવાજ તેમણે દાખલ કર્યો છે. હાલમાં કાંદાવાડીનુ જૈન કલીનીક એટલા મોટા પાયા પર ચાલે છે કે માટી હૉસ્પિટલોના મુકાબલા કરી શકે. એમાં તા હજારો હિંદુ-મુસલમાન દી'એ તેના લાભ લઇ રહ્યા છે. એને મેટા પાયા પર લઇ જવામાં ચીમનભાઇને! ખાસ કાળા છે. ચીમનભાઇનુ જીવન પ્રથમથી જ સાદગીભયુ" અને ઓછું ખર્ચાળ હતું, જે તેમણે, તવગર થિતિમાં પણ નિભાવી રાખ્યું. તેમની સુવાસ અને સેવાવૃત્તિએ આમ–જનતામાં ખૂબ આપણું ઉભું કર્યુ હતુ. દાખલા તરીકે, સમાજસેવાના કામ માટે આંગળી ચીંધતાં જ લાખો રૂપિયાના દાન મળી 30
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy