________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧–૧–૮૩
માથે મૃત્યુ સમયે અણુગમતા સંજોગા નિર્માણ કર્યા તા પણુ ચીમનભાઈએ તેમાંથી પણ પોતાના મનગમતા આખરી માગ જાતે જ પસદ કરી લીધા.
હૉસ્પિટલના બિછાનેથી ચીમનભાઇએ જે રીતે લેખા લખાવ્યા તે એક સાધારણુ ઘટના છે. ચીમનભાઇ એક ખરેખરા ખૌધ્ધિક હતો તે દર્શાવતું આ એક આદર્શ દૃષ્ટાંત છે. તેમાં બૌદ્ધિક પ્રામાણિકતા ઉપરાંત એક સજ ક-ચિંતકની સર્જનાત્મક પ્રેરણા પણ છે. જીવનમાં જે કંઇ અનુભવેશ થાય તેને શબ્દ કરવાનું મન તા ધણા બધા લેાકાતે હાય છે પણ ચીમનભાખ઼ુએ અનુભવ અને એની શબ્દગત રજૂઆત એ ખે વચ્ચેના સ ંબધ છેલ્લી ઘડી સુધી છાયા નહિ. ભલભયા લેખકે જયારે શારીરિક પીડા સહન કરવાની આવે ત્યારે પોતાની સજન અને ચિંતનની ઇચ્છા ખાઇ ખેસે છે. માસને એવે વખતે કશું સૂઝતું નથી. વેદના કદાચ એમના ચિત્તના સર્વાં શે ખજો લઇ લેતી હશે, ચીમનભાઇ તે અતાલ પીડા સહન કરતા હતા. અને છતાં એમના દિલના ઊંડાણમાં પોતાને અનુભવ શબ્દ દ્વારા વ્યકત કરવાની, વાચકોને પહોંચાડવાની અદમ્ય ઇચ્છા સજાગ રહી હતી. આને જ આપણે ખરા આંતરિક ધકકા, સજનની પ્રેરણા (ક્રીએટિવ અજ) કે બૌદ્ધિક જાગૃતિ કહી શકીએ. માણસ પેાતાના આનંદ વિષે, પોતાની માનસિક વ્યથા અને લાગણીઓ વિષે હ ંમેશાં લખવા પ્રેરાય છે અને એવાં લખાણામાંથી જ સાહિત્યસર્જન થયું છે. પણ અસહ્ય શારીરિક વેદનાની અને અગ્નિપરીક્ષાની વાત વાચકના મનમાં સંક્રાંત કરવી, અને તે પણ એ વેદના સહન કરતાં કરતાં જ, એ કાષ્ઠ વિરલ વ્યક્તિથી જ થાય. જે વ્યક્તિની સિસક્ષા, સજ્જનની ઇચ્છા, શારીરિક વેદનાની પાર જઇને પણ અભિવ્યક્તિ, પ્રગટીકરણ શોધે તેને એક પ્રકારની લેાત્તર વ્યકિત જ કહેવી પડે.
છેલ્લી ઘડીએ, મરણપથારીએ પડયા હોય ત્યારે માણસ જાતજાતની વિમાસણેામાં, સાચાખોટા વિચાશમાં, ઇચ્છાઓમાં હૂખેલે જણાય છે. કાઇ હાયવોય કરે છે, કાઇ પાછળનાઓની ચિંતા કરે છે. પ્રાપ્ત અમુક વ્યકિતની ભલામણ કે ભાળવણુ કરે છે, કાઈ સતાનેા કે સાથીઓને છેલ્લી ઘડી સુધી સલાહસૂચન આપવામાં જ રચ્યાપચ્યા રહી સાંભળનારાઓને વ્હા ખાપા” કહેવાની સ્થિતિમાં મૂકે છે. પણ છેલ્લા વિસેામાં પોતાની શારીરિક વેદના અને એનાથી પ્રગટતા પ્રત્યાધાતા-એ અનુભૂતિ શાંતિ કરવાની ઇચ્છા જ વિરલ છે અને એને અમલ એથીયે વિરલ છે. આ એક જ બનાવથી પણુ ચીમનભાઇને આપણે સજકતા આત્મા કહી શકીએ.
*
આપણા આત્મા વિશ્વાત્માને જ અંશ છે. એવુ હોય તેા એ પરમાત્મા સાથે એકતાર થવું અને તેનું સંગીત સાંભળવું એ પરમ લક્ષ હાય તેની સાથે એકતાર થઇ શકાય છે, એવા સંતપુરુષોના અનુભ છે. રેડિયોમાં અમુક વેવલેગ્ય તેમજ ફીકવન્સી ઉપર રિસીવીંગ સેટ ગાવવાથી અમુક ટ્રાન્સમિટરનું અનુસંધાન સાધી શકાય છે, તેવું જ અનુસધાન આ જગતની પરમશક્તિ સાથે સાધી આપવાનું કામ પ્રાર્થના કરે છે. આ પ્રાથના એટલે અંતરશુદ્ધિ. અવગાહન'માંથી
૧૯૭
જય જીવનના, મૃત્યુના નહીં
મેં મૃણાલિની દેસાઇ
૧૯૫૦ ની વાત હરશે. મલબારી ન્યુ માં મારાં મેટાં નંદ રહે. એમને ત્યાં અવારનવાર જવાનું થાય. ત્યાંજ મેં મુ. ચિમનલાલભાઈને પ્રથમ જોયાં. તે જમાનામાં એ પ્રખ્યાત સોલિસિટર તે ખરાંજ. અને રાજકારણરધર પણ ખરાં. હું જેલમાં જઈ આવેલી એ હિંસામે મારા પરિચય કરાવ્યેા. ધણા રાજકારણી મહાનુભાવો સાથે નાનપણથી રહેવા મત્યુ છે. નિકટના પરિચય પશુ થયા છે. એ બધાજ ખૂબ બુદ્ધિશાળી હાય છે, ચતુર હોય છે. એમની ખેલવાની ભાષા એક હાય. પણ એમનું મન જાણવું હાયતા એમની આંખામાંથી વાંચી લેવું પડે એટલુ' તેા એ નાની ઉંમરે પણુ જાણી ગઇ હતી.
(ડી)
જ્યારે મુ. ચિમનલાલભાઈ સાથે પરિચય થયો ત્યારે ત્યાં કંઈક કાયદાની છાવટ જ ચાલતી હતી. એમાં બીજાઓને બિલકુલ ખબર ન પડે એવા મુદ્દો એમણે ક્ષજીવારમાં પકડી પાડી એનુ' મહત્ત્વ થોડાક શબ્દોમાં, પણ એવી સચેષ્ટ રીતે સ્પષ્ટ કર્યુ હતું એ સાંભળી જેટલા આનંદ થયા તેથી વિશેષ આનંદ મને એમની આખા જોઇને થયેલા ! એ આખામાં બુધ્ધિના ચમકાર હતા. આગળ, પાછળ, ખે લીટીએ વચ્ચે ન લખાયેલાં કે માંમાંથી ન ઉચ્ચારાયેલાં શબ્દો પકડી પાડવા. જરૂર એવી સાવચેતીભરી કાખેલિયત હતી. છતાં એમાં એક અનેરી નિમ'ળતા પણ હતી; એવા મહાભાનુવા પાસે એવી પાર ક નિમળતા ભાગ્યે જ મળે ! સાધારણ રીતે માણસોને મળું, વાતા કરું પણ લાંબા સમય સુધી સંબંધ ના રહે ા સામાન્ય રીતે ભૂલી જ* એ મારી નબળાઈ છે. પણ મુ. ચમનલાલભાષને જોયાં ત્યારથી જ મન ગણુગણતું હતું : ‘એમને ભૂલી ના શકાય.’
ત્યાર પછી લગભગ ૧૨ વર્ષ પછી પશુ શુ વ્યાખ્યાનમાળામાં મળ્યા અને હું તે એમને ભૂલી નહેાતી ગઇ. નવાઇની વાત તો એ કે એએ પણ મને ભૂલી નહોતાં ગયા ! વ્યાખ્યાનમાળા પૂરી થયા પછીના સ્નેહમિલનમાં એમણે રાજકીય પરિસ્થિતિની કલ્પના આપતું એક ટૂંકું પ્રવચન આપ્યું. આ વખતે ફલક મોટા હતા. ભારતના અંતગત પ્રવાહ અને આંતરરાષ્ટ્રીય ખિળા અંગે એએ કહી રહ્યા હતા. આપણી રાજની સગવડો કે અગવડા પાછળ ખરેખર શું હોય છે, ધ, અમેરિકન લાલ " આવ્યાં, ખાંડ મેથી થઇ, ખાસમતી ચેાખા જોવા નથી મળતા ( તે વખતની અમારી રામાયણ!) એ બધાં પાછળ કેવી રાજરમતા હોય છે એ જાણી નવાઈ લાગી, અને યાદ આવી પ્રથમ પરિચય વખતે મન પર પડેલી છાપ. એજ મુદ્દો પકડી પાડવાની કુશળતા. એવીજ સચોટ શબ્દરચના. એવા જ સુસ્પષ્ટ વિચાર, એ જ ચમકતી આંખો,
મુ. પરમાનંદભાઇના ગયા પછી પ્રબુદ્ધ જીવનનુ સંચાલન મુ. ચિમનલાલભાએ સંભાળ્યુ, અને પછી તા‘તંત્રીસ્થાનેથી’ એ વાર વાર મળતાં જ રહ્યા. ન્યાયત ંત્રની સ્વાયત્તતા, શાસનમાં પ્રવેશી રહેલી આપખુદી, ધારણની જોગવાઇ વિશેની ષ્ણાવટ, ગીતા અને ગાંધીજીએ એ વિચારધારાનુ એમણે કરેલું' વિવેચન, શ્રીમદ્ રાજચ'દ્ર વિશેના એમના લેખ, જૈન તત્ત્વજ્ઞાન વિશેનું ચિંતન, એમના પત્નીના દેહવિલય પછીનુ નિખાલસ