________________
તા. ૧૬-૧૨-૭
પ્રહ છવન (ગતને શેક ન કરે, ભવિષ્યની ચિન્તા ન કરવી. પર્યાપ્ત-તે ભાર હોવો જોઈએ. તે જ માણસની શકિતઓ વિચક્ષણ મનુષ્ય વર્તમાનને અનુલક્ષીને પ્રવર્તે છે.)
વિકસે છે. અને ધારદાર બને છે. તથા સમય ' પણ લેખે - અહીં “વર્તમાનને અનુલક્ષીને પ્રવર્તન” એટલે વર્તમાન લાગે છે. સમયને સ્વધર્મમાં અર્થાત કર્તવ્યમાં વિનિયોગ તે સમયને પૂર ઉપયોગ. સમય વેડફવાનું એક મોટું દૂષણ અપ્રમાદ-જીવન પ્રત્યે જાગૃતિ અજ્ઞાત રૂપે પણ તે એક આપણા દેશમાં છે. આ દૂષણ માણસની શક્તિઓને ક્ષીણ કરી પ્રકારની સાધના બની જાય છે. નાખે છે. આપણો સમય બરાબર રોકાયેલ હોવો જોઈએ.
ભગવાન મહાવીરને અંતિમ ઉપદેશ ગણાતા જૈન આગમ કેટલાક લોકો એવી ફરિયાદ કરે છે કે અમને સમય
ઉત્તરાધ્યયન સૂત્ર'ના અગિયારમાં મપત્રક અધ્યયનમાં મળતું નથી. વસ્તુતઃ આ ફરિયાદ નવરા માણ
પિતાના પટ્ટશિષ્ય ગૌતમસ્વામીને અપ્રમાદ વિષે મહાવીર કહે છેસોની છે, જેમને ઝાઝું કામ હોતું નથી, કામગરા લેક અથવા કાયવ્યસ્ત મનુષ્ય સમયને પૂરો સદુપયોગ
दुमणत्ता पंडुया जहा निवडइ गइगणाण अच्चए । કરે છે. મારા ગુરુતુલ્ય એક મહાન સંશોધકે કહ્યું હતું કે
एवं मणुयाण जीवियं समय गोयम मा पमायए । કામનું દબાણ હોય તે જ કામ થાય છે. જેમકે એથી | (જેમ પીળું પાંદડું રાત્રિના સમૂહ પસાર થતાં એટલે કામને અગ્રતાક્રમ નકકી કરવા પડે છે. કામને ભાર ગજા કે વેળાં વીતતાં નીચે પડી જાય છે તેમ મનુષ્યના જીવનનું ઉપરાંત ન હોય એ બરાબર છે. પણ દરેક માણસ ઉપાડી પણ સમજવું. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ ન શકે એટલો-એની શકિતઓને પૂરો ઉપયોગ થઇ શકે એવો ' કર !).
પત્રકારત્વ, સામાજિક પ્રતિબદ્ધતા અને મધ્યે
પર
વાસુદેવ મહેતા વતમાનપત્રનું અડધું અંગ પત્રકારો છે અને અડધું જ્ઞાન ગુરુ કે ગ્રંથ કે અનુભવ દ્વારા મળે છે, પણ માહિતી જે અંગ અમારા વાચકે છે. અમે જાણીએ છીએ કે વાચકેનું આપણા લગભગ આખા દિમાગને ભરી દે છે તે-તે એનાં અમારી સામેનું તહોમતનામું નાનું સૂનું નથી. આપે એને સાધનો વર્તમાનપત્ર, રેડિયે અને ટી. વી. દ્વારા જ મળે છે; રીતસર ધરી દીધું નથી એ આપના અસીમ ઔદાયને એની આગળ જાત માહિતી કે પ્રત્યક્ષ જાણકારીની બાબતેનું આભારી છે. પણ અમે વાચકના એછેવત્તે અંશે તહોમતઘર પ્રમાણ નહિવત્ હોય છે.. છીએ એવો અનુભવ વખતે વખત થાય છે. આ પરિસંવાદના વર્તમાન પત્ર, રેડિયો તથા ટી. વી. ત્રણેય માધ્યમોને વિષયોમાં પણ એની છાયા જોઈ શકાય છે.
આત્મા, સમાચાર તથા તેના પરની ટીકાટિપ્પણો પુરત ધમ તેમ જ વિજ્ઞાને કહ્યું છે કે, જીવસૃષ્ટિ આકાશ, તેજ, પત્રકારજ હોય છે. જે સમાચારની જરૂર દરેક માનવીને જેલ, વાય વગેરે પાંચ મૂળભૂત ત પર આધારિત છે, પરંતુ વાયુ અને આહાર જેટલી અનિવાર્ય છે, તે એ સંપૂર્ણ શુદ્ધ મનુષ્ય માટે પાંચ નહિ પણ ખરેખર છ મૂળભૂત તો મળવા જોઈએ તે પણ એટલું જ અનિવાર્ય છે. આ અનિવાર્ય છે. છઠું તત્ત્વ છે માહિતીની આપલે માટેની
પરંતુ સમાચાર તથા તેના વાહક તરીકે વર્તમાનપત્ર અદમ્ય તડપ. સરકારી માહિતી ખાતાઓને પ્રતાપે એ શબ્દ
અશુદ્ધમાં અશુદ્ધ બનતાં જાય છે. માનવીના ચિત્તમાં ઘૂસીને બદો બન્યો છે. એક બીજાના અને જગતના ખબર અંતર
આમતેમ વાળવા તલસતા સહુ જણ ઝટ દઈને વર્તમાનપત્રને, પૂછવા માટે માનવી એટલે તલપાપડ હોય કે તે ખાતર ખાસ કરીને તેની સમાચાર બાજુએ પકડવા જાય છે. પાંચ-દસ માઈલ કાપી નાખ્યા પછી પણ માત્ર એક-બે
સમાચાર ઠીક પણ તેના માત્ર મથાળાથી દુનિયામાં નજીવા ખબરની આપ-લે કરે ત્યારે તેને થાક ઉતરી જાય.
મગજ ફેરવી નાખતા કસબીઓ પણ અમારામાં નીકળ્યા છે. આ માટે કોમ્યુનીકેશન’ શબ્દ છે, પણ ગુજરાતીમાં તેની
આ ક્રિયા અમારા હાથે કેટલીક વખત અભાનપણે અને બરાબરને શબ્દ નથી. એટલે માહિતીની આપ-લે જે બેડેળ
ક્યારેક સભાનતાથી પણ થાય છે. વાચકને શુદ્ધ સમાચાર શબ્દપ્રયોગ કરે પડે છે. પશુ જેવા જંગલી લેકે પણ રોજ
આપવાની તકેદારી સાથે પણ એને આમ કે તેમ પ્રભાવિત કુંડાળું વળીને બે-ચાર વાકયમાં કંઈક નવાજુની કહી નાંખે ત્યારે
કરવાની દાનત છૂપી છૂપી કામ કર્યા વિના રહેતી નથી. તમે સતિષ થાય છે. સમાચાર માટે છાપું કે રેડીયે કે ટી.વી. ને આશ્રયે
સવારે છાપું લઇને વાંચવા માંડે છે ત્યારે તમારા ચિત્તતંત્રને જાય અને એ ન હોય તે છેવટે કઈને રૂબરૂ મળીને પણ
સીધી અસર કરતી કઈ દવાનું સેવન કરે છે એમ કહેવું સમાચારની તલબ સતેષતા આજના માનવીમાં તથા આ
મારી દષ્ટિએ જરા પણ વધુ પડતું નથી. કેઈ વખત તમે આદિવાસીમાં “કમ્યુનીકેશન’ની અનિવાર્યતા પૂરત કશે ફરક
અમને પકડી પાડીને કાનપટ્ટી પકડાવો છો પણ સામાન્ય રીતે નથી. માણસને ત્રાસ આપવા માટે પ્રકાશ, પાણી અને આહાર
તે અમે સફળ થતા હોઇએ છીએ. બંધ કરી દેવામાં આવે છે અને વધારે ત્રાસ આપવા માટે તેને એકાંતમાં પૂરીને કમ્યુનિકેશન’ વગરને બનાવે છે. જળ
એ પત્રકાર અને પત્રકારત્વના પરિસંવાદ એમના પૂરતા જ અને આહાર વગર એ તરફડેતિમ કમ્યુનિકેશન વગર પણ
હોય છે. પ્રેફેશનલ વાત છે એમ કહીને તમને બહાર . તરફડે છે,
: રાખીએ છીએ. પરંતુ આ પરિસંવાદમાં વાચક વર્ગના સત્ત્વ .. કોઈ નાનીએ સાચું કહ્યું છે કે, આજની ગમે તે વ્યકિતના ' ' જેવા આપ સહુ છે તેથી આનંદ થાય છે તથા અમે અમારી - દિમાગની તમામ માહિતી ખાલી કરીને તપાસવામાં આવશે તે વાતનિખાલસતાથી કરીએ એવી આપની આગ્રહભરી અપે.
૯૯૫ ટકા ભાગ તેણે વર્તમાનપત્રમાંથી મેળવેલ હશે અથવા ક્ષાથી વધારે આનંદ થાય છે. અમે આપની સાથે કેમ અને શું કોઈ વર્તમાનપત્રના વાચા પાસેથી કર્ણોપકર્ણ મેળવેલ હશે. • • શું કરીએ છીએ તે અમારા વાચક વાતો અમારા દરદી તરીકે ગણ