________________
પ્રબુદ્ધ જીવન
૫. ૧-૧૧-૮૩
તેમના સમાજવાદમાં વધારે આવકવાળાની કુસેવા કરવી એવા વેચારને સ્થાન નહાતું. તેથી જ તેઓ સમાજવાદ કરતાં કાઁદયના હિમાયતી હતા–સવ'ના ઉદય થાય, સર્વનું કલ્યાણુ ॥ય, સવનું શ્રેય થાય એવી વિશાળ અને આધ્યાત્મિક ધ્રુવનાના તેઓ હિમાયતી હતા. આ સૌંદય હિંસાથી નહિ પણ કેવળ અહિંસાથી જ સ્થપાય એ તેમની મહત્વપૂર્ણ .ાત હતી.
ગાંધીજીનેા વિરોધ `મૂડીવાદ પ્રત્યે હતા, પરંતુ મૂડીવાદી જમીનદાર પ્રત્યે વ્યકિત તરીકે વિરોધ ન હતા. તેએ મૂડીવાદના પદ્ધતિ તરીકે વિધિ કરતા અને વગ વિહીન ામાજમાં જરૂર માનતા હતા. પરંતુ મૂડીવાદીઓને નાશ રીને સામાજિક ફેરફાર લાવવાના સંપૂર્ણ વિરધી હતા. એ સ્પષ્ટપણે કહેતા કે હિંસાથી લાવેલે સમાજવાદ ટકી કે તેવા સમાજવાદ નહિ હોય. મૂડીવાદીએ પોતાની પાયાની રૂરિતાથી વધારે મૂડી હોય તે ત્યજી દેવી જોઇએ, વીજ રીતે જમીનદારે પણ પોતાની પાયાની જરૂરિઆતાથી શેષ જમીન હોય તે ત્યજી દેવી જોઇએ, પરંતુ શ્રીમ ંતા અને મીનદારોનો નાશ કરાય જ નહિ, કારણકે બધા માણસાને વવાના અને જીવનજરૂરિઆતા મેળવવાને હક છે.
ધનવાના પેાતાની વધારાના સપત્તિનો ત્યાગ કરે અને ભીનદારા પોતાની વધારાની જમીનને ત્યાગ કરે તે માટે ાંધીજીએ આ વર્ગોનાં લાકનાં હૃદયપરિવત નના માગ તાવ્યા છે અને તેમનાં જીવન દરમ્યાન તે આવા પ્રયાાથી સફ્ળતા મેળવતા રહેતા. ગાંધીજીના સમાજવાદની રેભાષામાં શ્રીમંતા સ`પત્તિના માલિક નહિ પણ ટ્રસ્ટી છે • જે પ્રતિપાદન થયું છે તે ખૂબસમજવા જેવુ છે. શ્રીમતા ાતાની સંપત્તિ જે મેળવી શકયા છે તે તેમની બુદ્ધિશકિતથી ળવી શકયા છે તે એવા બુદ્ધિશાળી માણસાના નાશ કરીને માજવાદ સ્થાપવે એ દેશના હિતની વાત ગણાય નહિ. દ્ધિચાતુ' ધરાવતી વ્યક્તિની શક્તિના લાભ દેશની Iખાદી માટે લેવાની ગાંધીજીની પ્રેમ અને દર્દી દષ્ટિની કમગી તરીકેની શુભ અને શુદ્ધ ભાવના ખૂબ જ ધન્યવાદને ત્ર છે. વિનાશક રીતેા અપનાવ્યા વિના, પ્રેમભાવથી સામારક ફેરફાર આણી શકાય છે એવા આત્મવિશ્વાસ ગાંધીજીએ મેશાં રાખ્યા હતા અને સઘળા ધર્મોમાં પ્રેમની જ ત મુખ્ય છે એ આપણે સતત યાદ રાખવુ જ જોઇએ. ગાંધીજીએ સામાજિક પરિવર્તન લાવવા માટે કેળવણી, મજાવટ પ્રેમ અને અહિંસાના ઉપયોગ કરવાની સ્પષ્ટ માયત કરી છે. તેમણે ૧૩-૭-૪૭ના હરિજનમાં જણાવ્યુ છે સમાજવાદ પાર કે કાચ જેટલે શુદ્ધ છે અને તેથી તે દ્દ કરવા માટે પારદશ ક કાચ જેવાં શુદ્ધ સાધનાની જરૂર છે. રણે ૨૦-૭-૪૭ના રજતમાં આ પ્રમાણે દર્શાવ્યું છે;— * નિર્ભયતાથી અને મકકમતાથી આ ખાસ કહું છું કે યાગ્રહથી પ્રત્યેક યાગ્ય વસ્તુ સિદ્ધ કરી શકાય છે. સત્યાગ્રહ ચ્ચતમ અને દષરહિત સાધન છે, મહાનમાં મહાન બા છે. બાજવાદ બીજા કાઇ સાધનથી મેળવાશે નહિ.'
ગાંધીજીએ આપેલા પ્રકાશ ઝાંખા થતા રહ્યો એ આપણે કારવું પડે તેમ છે. આ સ્વીકારમાં ખંડનાત્મક ટીકાના ાસ્વાદ ન ગણવા જોઇએ પણ હવે આપણું શું કતવ્ય છે વિચારવા અને આચરવાની ભૂમિકા તરીકે આ સ્વીકાર કુવા જોઇએ, ધમની પરિભાષામાં કહેવાય છે કે પ્રેમ સઘળા
૧ ૫૭
પ્રશ્નોના ઉકેલ છે એ સત્ય ગાંધીજી જીવી શકયા અને આપણે તે માટે કટિબદ્ધ થવું જોઈએ અને તેમાં સૌનુ` કલ્યાણ જ છે..
આપણા દેશના લેાકાએ ગાંધીજી પછી પણ સત્યાગ્રહની વાતો ઘણી કરી છે, પરંતુ તે ધરા, ઉપવાસ, હડતાલે, અહિ ંસક આંદોલના વગેરે માટે ભાગે અમુક વર્ગના લેકાએ પગારવધારા અને તેવી અન્ય માગણી માટે કરવાનુ” રાખ્યું છે અથવા તા રાજકીય લાભો મેળવવા માટે થયાં છે. પરંતુ સામાજિક પરિવતન માટે સામૂહિક પાયા પર આવા કાઈ સત્યાગ્રહ યોજાયે નથી. જે ખરી જરૂર છે. તે શ્રીમંતાનુ હૃદયપરિવતન કરવાની છે, અને તે માટે જરૂર જણાય તેા સત્યાગ્રહ આદરા જોઇએ. પગારવધારાથી કે શેડા લેાકાને કરીએ મળવાથી સમાજવાદ સ્થપાય નહિ. શ્રીમતા હદ ઉપરાંતનુ બોગજીવન છેાર્ડ અને પેાતાની સંપત્તિના ટ્રસ્ટી બનીને પોતાની વધારાની સપત્તિ આમજનતાના કલ્યાણુ માટે ટ્રસ્ટ તરીકે રાખે તે જ વાતાવરણ સુધરે. આ વાતા. વરણમાં જ નાખેરી, સ ંગ્રહખારી અને શાણુનાં દૂષણા દૂર થાય એ દેખીતુ છે. આ રાતેારાત બનવાનું નથી. પરંતુ આ આદશ'ને પહોંચવા માટે ગાંધીજીના અનુયાયીઓ જે હોય તેમણે વ્યવસ્થિત કાયક્રમ રાખવે પડે અને પ્રવૃત્તિપરાયણ બનવું જ ધટે. જે પક્ષની સરકાર હોય તેણે આ કાર્યક્રમનું વજન પ અને વ્યવસ્થિત રીતે અમલી બને તે માટે હૃદયથી અગ્રતાના ક્રમ આપવા જોઇએ સમગ્ર પ્રજાનાં સુખ માટે, જેમાં પાતાનુ પણ સુખ રહેલું જ છે, સૌ કાઇએ ભેગજીવનમાંથી બહાર આવવું જ જોઇએ અને મૂડીવાદ અને તેના સ્વપ્નને પ તિલાંજલિ આપી દેવી જોઇએ. સર્વોદયનાં મૂલ્યની સ્થાપ નાથી વૈયક્તિક રહેણીકરણીમાં ધરમૂળથી ફેરફાર થવાને અને સામાજિક જીવન સ્વચ્છ બનશે એ નિઃશંક છે, સામા જિક ફેરફારની હવા હૃદયસ્પશી બનતાં જૂના ખ્યાલય, જૂનાં રિવાજો, વ્યાપારીવૃત્તિ આ બધામાં સર્વોદયની ભાવનાથી શુદ્ધિ આવતી જશે એ કલ્પનાની વાત નથી પશુ તક સાથે સુસંગત બાબત છે. હિ'સાથી વિનાશ તરીને સમાજમાં અ ંધાધૂંધી ઊભી કરવા કરતાં, અહિંસા અને પ્રેમની રીતેાથી સમાજવાદ કે સર્વોદયની લાંબા સમયની પ્રક્રિયા અનેકગણી ચ્છિનીય છે.
(અનુસંધાન ૧૫૦ થી ચાલુ) લખ્યા હતા. આંખની તકલીફને કારણે · વાંચવાની મુશ્કેલી. તથા હાથે લખવાની તકલીફ વિશે એમાં નિર્દેશ કર્યાં હતા.. પેટલીકર સ્વભાવે નિભ અને નિખાલસ હતા. પોતાને જે સાચું લાગે તે કહેતા. કયારેક તેમાં સહુદયતાભરેલી નિર્ભયતા પણ દેખાતી. પેટલીકર વ્યતિહિતચિંતક તેમજ સમાજહિતચિંતક હતા. એ માટે પોતાને સ્પષ્ટ અભિપ્રાય જણાવતા. તેમનામાં વેર કે શની વૃત્તિ નહોતી.. સાચા અમાં તેએ અજાતશત્રુ હતા. પેાતાની નિળતા કે ક્ષતિના પ્રામાણિકપણે તરત જાહેરમાં રવીકાર કરી લેતાં અચકાતા નહિ. તેઓ કાઈ મેટા સ્થાન, હાદ્દા કે પ્રસિદ્ધિ માટે લાગવગ કે . પડાપડી કરે એવી પ્રકૃતિના નહેતા. નિસ્પૃહી રહેતા. એમની સુવાસ ધણી માટી હતી.. લેાકાના સાચા પ્રેમાદરને પાત્ર તે બન્યા હતા. આપણુ જાહેર જીવનમાં સજ્જનાને દુકાળ વધતા જાય છે ત્યારે પેટલીકરની ખોટ આપણતે વધુ વસમી લાગશે.
એમના આત્માને શાંતિ હા એવુ પ્રાથી એ !