SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧:૧૨-૮૩, એવરેસ્ટ અને ખીજા ઊંચા શિખરા પર આણુ કરવા દુનિયામાંથી ઘણા પવતારોહકા આવે છે અને તેમણે અગા ઉથી પોતાનાં નામ તેાંધાવી દેવાં પડે છે. દા. ત. એવરેસ્ટનુ મુકીગ લગભગ ૧૯૯૦ સુધી થઇ ગયું છે. આ બધાં પતારાહણામાં નેપાલની સરકારને તેમજ શેરપાને મોટી કમાણી થાય છે. ન મગન જીવન ' વધતી જતી વસતિને વધુ ખોરાક જોઈએ છે. પરંતુ ખેતી, ડુંગરમાળાઓની વચ્ચે આવતી ખીણેા અથવા દૂતામાં જ થઈ શકે છે. તેથી વસતિ વધે છે તેમ ગરીબી પણ વધે છે અને મેધારત પણ વધે છે. દક્ષિણના સીમાડા ઉપર અને બાજી તરાઈ એટલે તળેટીનું ઊંચુંનીચુ· મેદાન છે. થાડાં દાયકા પહેલાં તે હાથી, ગેંડા, વાધ વગેરે વન્ય સૃષ્ટિ ધરાવતું ગીચ જંગલ હતું. આજે જંગલ કાપીને ખેતી વિસ્તરી રહી છે અને તેમાં નેપાલી અને હિંદીવ’શી પ્રજા વધી રહી છે. તેપાલમાંથી ઘણી નદીઓ ઉત્તર ભારતના મેદાનમાં થઈને ગંગામાં ભળી જાય છે. નેપાલમાં ખેતીને ખાતર જગલા કપાઈ રહ્યાં છે; તેથી ઉધાડાં પડી ગએલાં ડુંગરાનુ ધાવાણુ કરીને અબજો ટન કાંપ ભારતમાં ધસડાઈ આવે છે અને એ નદીઓ જ્યારે ભારતના મેદાનમાં આવે ત્યારે તેમને વેગ ઘટી જવાથી નદીઓમાં અને કાંઠાના પ્રદેશમાં કાંપ પથરાય છે. તેથી નદી છીછરી અને પહેાળી બને છે અને પૂરની હોનારતા વધતી જાય છે. જો આ બધી. નદીઓને નાથવામાં આવે તે ભારતમાં વીજળીની અછત ન રહે, અને નેપાલને પણુ પુષ્કળ કમાણી થાય. પર ંતુ નેપાલના સત્તાવાળાઓને ભારત પ્રત્યે એટલા બધા અવિશ્વાસ છે, અથવા એમ કહે કે પોતાની આર્થિક સ્વતંત્રતા માટે એટલા બધા આમહ છે, કે મોટા ભાગની આ નદીએ નાથ્યા વગરની રહી છે. દરમ્યાન આ નદીઓને નાથવાના ખતા ગુણાકાર થતા જાય છે. ત્રણ દાયકા પહેલાં નેપાલમાં રાણાશાહી હતી. રાણા વડાપ્રધાનના હોદ્દો વંશપર પરા ધરાવતા હતા અને રાજા માત્ર શાભના જ હતા. રાજા ત્રિભુવને રાણાશાહીની પકડમાંથી છૂટવા પંડિત નહેરૂની મદદ મેળવી. તેમણે સહકુટુંબ શિકારની સહેલગાહે જવાની રાણા પાસેથી સંમતિ મેળવી. પણ શિકારે જવાને બદલે ભારતની એલચી કચેરીમાં આશા મેળવ્યા. અને રાજા તરીકે બધી સત્તા પોતાને હસ્તક લેવાની જાહેરાત કરી. નહેરુના દબાણુથી રાણાએ વાવિકતાના સ્વીકાર કર્યાં અને રાજા ત્રિભુવને આ રીતે બધી સત્તા મેળવી લીધી. આમ રાજાએ વડાપ્રધાનના ઓશિયાળા મટીને સ* સત્તાધીશ બની ગયા. પરંતુ રાજકારણમાં ઉપકારની લાગણી તરત ભુલાઇ જાય છે. રાજા ત્રિભુવનના અવસાન પછી તેમના પુત્ર રાજા મહેન્દ્રએ અને મહેન્દ્રના અવસાન પછી રાજા ખરેન્દ્રએ ભારતને ખૂંચે એવી નીતિ અખત્યાર કરી. તેમણે ચીનની મદદથી તિખેટની સરહદથી કાઠમંડુ સુધી ધોરીમાગ બંધાવ્યા : કાઢમ ુથી ભારતની સરહદ સુધી ધોરીમાગ છે, એથી જો ચીને નેપાલ દ્વારા ભારત ઉપર આક્રમણ કરવું હોય તેા તેના માટે આ રાજમાગ ખુલ્લા છે. વિદેશનીતિમાં પણ નેપાલ સ્વતંત્ર છે. એમ બતાવવા આંતરરાષ્ટ્રીય સંસ્થામાં ધણીવાર ભારતની વિરુદ્ધ મત આપે છે. નેપાલી તરાષ્ટ્રમાં જે હિંદીવ'શી નેપાલી છે તેમને નેપાલ સરકાર નેપાલી નથી ગણતી. આમ રાજ્યાવહાણા લાકાતે વ` ઉત્પન્ન કર્યાં છે. ૫૫ વિદેશામાંથી માજશાખના માલ મગાવીને દાણચેરી વડે ભારતમાં ઘૂસાડવામાં આવે છે. નેપાલી તરાષ્ટ્રમાં ચીનની મદદથી કેટલીક યેજના હાથ ધરવામાં આવી છે, જેથી ચીનાઓ આપણી. સરહદ સુધી ડાકાય છે. આ ચીતાએ અંગાળ અને ઇશાન ભારતમાં ડાખેરી અતિમવાદીઓ સાથે સપક'માં રહી શકે છે. તેરાઈમાં વસતા હિન્દીવ‘શી તેપાલીઓને નાગરિક અધિકારાથી વંચિત રાખવામાં આવે છે, ત્યારે નેપાલથી આવતા લાખા નેપાલીએ ભારતમાં નોકરી ધંધા કરે છે. અને ઇશાન ભારતમાં લઘુમતી તરીકે તેઓ કાયારૂપ ખતી ગયા છે. ત્યારે નેપાલની સરકાર એવી ફરિયાદ કરે છે કે ઉત્તર ભારતમાંથી ગરીખે કામધંધા કે મજુરી માટે નેપાલમાં આવે છે, તેથી જ્યારે પહાડી વિસ્તારમાં વસતિ વધારા ૧.૮ ટકા થયા છે ત્યારે તેરામાં ૪.૧ ટકા છે. આ વસતિ વધારાનું એક કારણ એ લાગે છે કે બંગલાદેશી અને ભારતીય મુસ્લીમ તેરાઈમાં વસવા લાગ્યા છે અને સાઉદી અરબસ્તાન નેપાળમાં મૂડી રોકાણ કરે છે. તેથી મુસ્લિમોને તેરામાં વસવા પ્રોત્સાહન મળે છે. કરનાલી નદી ઉપર બંધ બાંધીને વીજળી તથા સિ ંચાઈના લાભ મેળવવા ૨૦ વર્ષથી વાટાધાટ ચાલે છે. દરમ્યાન આંધકામના ભાવ ૨૦ ધણા વધી ગયા છે. હવે કરનાલી યોજના હાથ ધરવી હાય તા એ અબજ ડૉલર જોઇએ. પશુપતિ સમશેર બહાદુર રાણા . અને કાશ્મીરના ડો. કરસિંહ સાળા બનેવી થાય. રાણા પ્રધાનમંડળમાં છે અને પાણીખાતુ સંભાળે છે, પરંતુ તે માનવ સગપણથી આગળ વધીને ખે દેશા વચ્ચે નદીની કડી જોડી શકતા નથી. નેપાલના સત્તાધીશે ભારત પ્રત્યે ખરબચડા વર્તાવ કરે છે, પણ ચીન પ્રત્યે ધણા સુંવાળા છે. આપણા નકસલબારી નજીક એક નહેર આપણે નેપાલને બાંધી આપી હતી હવે તેમાં સુધારાવધારા કરવાના કાન્ટ્રાકટ ચીનને આપ્યું છે. નકસલખારીનેા પ્રદેશ ચીન તરફી નકસલવાદીઓ માટે નામચીન છે. નેપાલના રાજકર્તાઓને ભૂંગાળ પ્રત્યે પણ અસ તાષ છે, કારણકે નેપાળ અને સમુદ્ર વચ્ચે બંગલા દેશ અને ભારત છે અને અગલા દેશ અને તેપાલ વચ્ચે ૨૫ માઈલ પહોળા ભારતીય ભૂમિ છે. પરંતુ આપણે કલકત્તા બંદરમાં નેપાલને ધણી સગવડા આપી છે તેમ છતાં નેપાલ ગલાદેશના બંદરો દ્વારા માલ આયાત-નિકાશ કરવાનું પસંદ કરે છે. નેપાલી અખબારી સરકારની શેહ નીચે હોય છે તેથી ભારત વિધી લખાણી નિયમિત રીતે છપાતા હોય છે. નેપાલની સ ંસદ (રાષ્ટ્રીય પંચાયત )માં વિદેશી પત્રકારોને આવવાની મનાઇ છે. તેથી આપણને જોતા સમાચાર નેપાલી સરકાર માટે કામ કરતા પત્રકારો પાસેથી મેળવવા પડે છે. આપણને ખટકતી ભ્રૂણી ખાખતા નાની હોય છે. બીજી ઘણી મહત્ત્વની પણ હોય છે, પરંતુ આપણને ખટકે. એવી હકીકત એ છે કે નેપાલ પ્રત્યે આપણે ઉદાર અને સહૃદયી વર્તાવ રાખતા હોવા છતાં આપણને અવિશ્વાસ અને ખરબચડા વર્તાવ જ મળે છે. એટલું જ નહિ પણ જે દેશે આપણા પ્રત્યે વિધી નીતિ ધરાવે છે તેમને નેપાલમાં વિશેષ સારી વર્તાવ મળે છે. નેપાલના રાજકર્તાના માનસમાં અવિશ્વાસનું એવું ભૂત ભરાયું છે કે જાણે રખે ભારત 7
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy