SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૪ સાકાર પરમેશ્વર આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ તથા લયને માટે જવાબદાર છે. પરબ્રહ્મની ખે પ્રકૃતિ છે ઉચ્ચ (પરા) અને ઉતરતી (પરા), જીવા પરા પ્રકૃતિ છે અને પંચ મહાભૂતા અપરા પ્રકૃતિ છે-આશ' જે વડે વ્યવહાર અને છે તથા સોંકલ્પ જે વડે સંસાર બને છે તેવા આદેશ મય સકલ્પ તથા તેનું પ્રત્યક્ષ માધ્યમ સંસાર એ અને માટે પર ઉત્તરદાયી છે. ઇશ્વર સર્જનહાર બને છે ત્યારે બ્રહ્મા કહેવાય છે. ઇશ્વર પ્રેમપ્રવાહ વહેવરાવે છે અને તેના પ્રેમપ્રવાહ સાથે જ જેવી તુલના થઈ શકે તેવી અપ્રતિમ ધીરજ વડે. પ્રવૃત્તિશીલ બને છે ત્યારે તે વિષ્ણુ કહેવાય છે. તે આ જગતનું સદાય સંરક્ષણ કરે છે તથા નિરતર કાયમગ્ન રહે છે. જ્યારે સપમાંથી સંસાર સરજાય છે જયારે અવની ઉપર અમરાપુરી ઊતરે છે, ત્યારે તેના સકળ અર્થે સિદ્ધ થાય છે અને આવી અથ'સિદ્ધિના પ્રતિનિધિ શિવ છે. તે કાળે ઇશ્વર, પ્રજ્ઞા, પ્રેમ અને પૂર્ણતારૂપ છે. ગીતાને જગતના મોક્ષની પ્રક્રિયામાં રસ છે તેથી વિષ્ણુનુ સ્વરૂપ પ્રમુખ સ્થાને આવે છે. પરબ્રહ્મના વિષ્ણુસ્વરૂપના પ્રતિનિધિ શ્રીકૃષ્ણ છે. પરમ સત્ય આ સંસારથી, વિશ્વથી, બ્રહ્માંડથી, દશાંગુલ ઊંચુ, શાશ્વત, ર્દિકકાલાતીત પરબ્રહ્મ છે. આ કિકાલની મર્યાદા ધરાવતા સંસારના તે આધાર છે, તે પરમાત્મા છે અને સંસારનાં નામરૂપાને તથા ગતિવિધિઓને ચેતના સમયે છે. પ્રકૃત્તિનાં સંચાલનાના તથા વાત્માને તે અધિષ્ઠાતા ઇશ્વર છે તેમજ સંસારચક્રને નિયંતા છે. તે પુરુષોત્તમ છે, તેની દ્વિવિધ પરાઅપરા પ્રકૃતિ સંસારની ઉત્ક્રાંતિમાં દૃશ્યમાન થાય છે. તે આપણામાં સભર ભર્યાં છે, તે આપણી બુદ્ધિને નેપાલ: આપણા અવિશ્વાસુ નાનાભાઈ ઝૂલે, વિજયગુપ્ત મૌય 1 ગયા સપ્ટેમ્બરમાં નેપાલ અને ભારત વચ્ચે થાડેક અટરાગ થઇ ગયા. તે અંગ્રેજી કહેવત પ્રમાણે ચાના પ્યાલામાં થએલા તાકાન જેવે હતા. નેપાલ અને ભારત વચ્ચે સરહદ ખુલ્લી રાખવાના કરાર છે, તેથી બંને બાજુના લેકા છૂટથી આવજાવ કરી શકે છે, અને નાણાં તથા માલની લેવડદેવડ કરી શકે છે. તેને લાભ લઇને લાખા નેપાલીએ ભારતમાં નાકરી-ધધા કરે છે અને એની કમાણી નેપાલમાં પોતાના કુટુ ખાને માકલે છે. ભારતીય સૈન્યમાં ગેરખા સૈનિકા પણ્ અને તે યુદ્ધ-કૌશલ્પ અને અહાદુરી માટે પ્રખ્યાત છે. નેપાલી ભારતમાં આવજાવ કરે તે માટે અમુક માગેર્યાં નકકી કરેલા છે. ગયા સપ્ટેમ્બરમાં જુદા માર્ગ આવતા નેપાલીઓને ભારત તરફથી અટકાવવામાં આવ્યા, તેથી મિજાજ ગુમાવીને નેપાલી સત્તાવાળાઓએ નેપાલમાં વર્ષોથી કે પેઢીઓથી વસેલા હિંદી શી નેપાલીઓને કાઢી મૂકયા. આ ઘટનાઓને ભારત સરકારે બહુ પ્રસિદ્ધિ ન આપી અને એલચી કચેરીઓની સપાટીએ વાટાઘાટ હાથ ધરવામાં તા, ૧–૧૨-૮૩ પ્રકાશ સમપે છે તથા તેમાં રહેલા ગુપ્ત શકિતસ્રોતને પ્રવાહિત કરે છે. પુરુષોત્તમથી નીચલી કક્ષાની બધીજ વસ્તુએ જડચેતનના દૂતમાં સમાવેશ પામે છે. ઇશ્વર તેા માયાના નિયામક છે છતાં તેનામાં પણ માયાનેા અંશ ભળેલા છે. તે પોતાની પ્રકૃતિના વિસ્તાર કરે છે તથા પોતપોતાના સ્વભાવાનુસાર પોતપોતાની નિયતિને ધડતા જીવાત્માઓનુ નિય ંત્રણ કરે છે. આ પરિવતનશીલ સંસારમાં પરબ્રહ્મ પોતાના સામર્થ્ય વડે આ બધું સરજે છે, અને નિયંત્રણમાં રાખે છે એ વાત ખરી, પરંતુ પરબ્રહ્મનુ એક ખીજું સ્વરૂપ કે બીજૂં પાસુ પશુ છે. તે નિરાકાર બ્રહ્મ છે. તેમ જ સવવ્યાપક સંકલ્પ છે, તે કારણાતીત કારણ છે અને અણુસંચાલિત સ ચાલક છે. માઁમાં અને પ્રકૃતિમાં વ્યાપક હોવા છતાં બ્રહ્મ તે ખને કરતાં બૃહત્તર છે. અસીમ અવકાશમાં આવેલુ આ અનંત બ્રહ્માંડ તેના આશ્રયમાં વસેલું તે ટકેલુ છે. બ્રહ્મ બ્રહ્માંડના આશરે વસેલ કે ટકેલ નથી, ગીતાના પરમેશ્વરને સસારમાં જ એકરૂપ અને તતુલ્ય ગણી ન શકાય, કારણ કે તે તો સ ંસારની પેલે પાર છે, વિશ્વાતીત છે; સવના સ્પર્શ કરીને પછી તેનાથી દશાંશુલ ઊંચે સ્થિત છે. આ પ્રત્યક્ષ સંસારમાં પણ તે અમુક સ્વરૂપ કરતાં અમુક સ્વરૂપમાં વિશેષ રુપે આવિર્ભાવ પામે છે. ગીતાદર્શન ઉપર સવ દેવતાવાદ (પાનથી ઈઝમ)ને તેના ઊતરતી કાટિના અથમાં આરોપી શકાય તેમ નથી. પોતાની સાવ ભૌમ, સર્વોચ્ચ સ્થિતિમાં પરબ્રહ્મ પૂર્ણ છે જ્યારે બાકીના બીજા બધાજ સાકાર તથા સાક્ષાત દશ્યમાન થતા પદાર્થા તેટલા પરિપૂર્ણ નથી. [સવ"પલ્લી ડા. રાધાકૃષ્ણન કૃત ગીતાની (અ ંગ્રેજી) પ્રસ્તાવનાના આધારે ] આવી. પરંતુ આ ઘટના બતાવે છે કે નેપાલની સરકાર પેાતાના સાવભૌમત્વ, સ્વાતંત્ર્ય અને સમાનતા માટે વધુપડતી માગ્રહી છે. આપણા પર્યટકો દર વર્ષે વધુ ને વધુ સખ્યામાં નેપાલ જાય છે. તેમાંથી કાઇને પર્યંના શોખ હોય છે, કાઇ પશુપતિનાથની યાત્રાએ જાય છે તેા કાષ્ઠ આનંદ પ્રમાદ કરીને કેટલાક વિદેશી માલ ખરીદી લાવે છે. આમ કાશ્મીરની જેમ નેપાલતું પણ આપણા પ્રવાસીઓને આક છે, તેથી તેનાં કેટલાંક પાસા જાણવા જેવાં છે, ૫૬૧૩૬ ચા. માઇલમાં પથરાએલ નેપાલ ઊંચા પહાડાને પ્રદેશ છે. પાટનગર કામડુ મેદાન જેવી ખીણમાં વસેલુ છે. આવા નાના અને પહાડી દેશ માટે ૧ કરોડ પપ લાખ જેટલી વસતિ વધુપડતી કહેવાય. દર ચે. માઇલે આશરે ૨૫૦ માણસાની વસતી થઈ. પરંતુ એ બધે. વિસ્તાર વસવાટને યોગ્ય નથી, તે પહાડી છે. આમ વસતિ વધુ પડતી તેા છે જ, તેમાં વળી ઊંચા જન્મપ્રમાણના કારણે વસતિ વધારો થયા કરે છે. અને તે ઉભરાઇને ભારતમાં આવે છે. નેપાલની પ્રજાની ઓળખાણુ કરીએ તેા રાજકુટુંબ સહિત ઘણી જાતિ હિંદીવંશી છે. બીજી જાતિએ તિબેટમાંથી આવેલી છે. રાજભાષા નેપાલી પણ ભારતીય ભાષાને એક પ્રકાર છે. પ્રજામાંથી ૯૦ ટકા હિંદુ છે, છ ટકા બૌદ્ધ છે. દુનિયામાં નેપાલ એક જ હિંદુ રાજ્ય છે. તેપાલના ઉત્તર અને મધ્ય પ્રદેશા હિમાચ્છાદિત પતમાળાઓ ધરાવે છે. સૌથી ઊગુ શિખર એવરેસ્ટ પાતાનું હોવાના નેપાલ અને ચીન તે દાવા કરે છે. સમાધાન તરીકે તેઓ જણાવે છે કે અમારી થાય છે. વચ્ચેની સરહદ એવરેસ્ટની ટાચ ઉપરથી પસાર
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy