________________
- તા. ૧-૧૨-૩
પ્રબુદ્ધ જીવન પત્રકારત્વ, સામાજિક પ્રતિબદ્ધતા અને મૂલ્ય: પ્રજાકીય આંદોલનના સંદર્ભમાં સિંધ જિત પત્રકારત્વ વિષેના પરિસંવાદની પ્રથમ બેઠકમાં અપાયેલું વ્યાખ્યાન]
* જયંત પંડયા પ્રતિબદ્ધતા એટલે અંગ્રેજી ભાષામાં કમીટમેન્ટ. આમ આપે છે. આ નૈતિક કાનૂનને અનુસરવું એનું નામ છે જુઓ તે ચોરને મન ચોરી કરવી એ પણ, કમીટમેન્ટ' છે. શુભભાવના, જે નફા-તેટાના હિસાબથી પર રહેવાનું વલણ ફેર હોય તે એટલે કે એ અંગત અને વ્યકિતગત “કમીટ- ધરાવે છે. એ શુભભાવના આત્મસુખને સિદ્ધાંત નથી. મેન્ટ' છે. એ જ રીતે જોઈએ તે દાણચેરી, કરચોરી કરવા ઈમેન્યુઅલ કાન્ટ જેવા જમન ફિલસુફે તે કહ્યું છે કે: માટે પ્રતિબદ્ધ માણસો હોય છે. એટલે એક અર્થમાં એ પણ
Morality is not properly the doctrine of how કમીટમેન્ટ’ ગણાય. પરંતુ આપણે મન પ્રતિબદ્ધતા એ કઈ
we may make ourselves happy, but huw we ઊંચે આર્દશ છે.
may make ourselves worthy of happiness. . મૂલ્ય શબ્દ અહીં આર્થિક પરિભાષામાં વપરાયે નથી. એની ફેઈસ વેલ્થ અને ઇન્દ્રિન્ઝિક વેલ્યુ બને અપરિમેય છે. મેઈકિંગ વધી ઓફ હેપીનેસની પ્રક્રિયામાંથી જે મોતી. સદ્દગુણને વાસ બે આત્યંતિક છેડાઓની વચ્ચે હોય છે.
હાથ લાગે છે તેનું નામ છે મૂલ્ય. આ મૂલ્ય નિરપેક્ષ હોય છે. એ જ રીતે મૂલ્યને વાસ પણ બે પરસ્પર વિરોધી ધ્રુવની ,
એટલે કે એને માટે કોઈ શરતી પરિસ્થિતિની કે કોઈ તેલ માપની વચ્ચે હોય છે. જેમકે વીરતા એ કાયરતા અને આંધળુકિયાં
જરૂર નથી. સૂર્યના કિરણની જેમ એ સ્વયં પ્રકાશિત વચ્ચેની સ્થિતિ છે. કંજુસાઈ અને ઉડાઉગીરીની વચ્ચે ઉદારતા
હોય છે. આગળ આપણે ક્ષણિક લાભ માટે જૂઠું બોલનારને છે. પ્રમાદ અને લેભ એ બે છેડાની વચ્ચે જે હોય તે મહત્વાકાંક્ષા
ઉલ્લેખ કરી કહ્યું કે જૂઠું બોલનાર માણસ પણ જુઠાણું છે. દીનતા અને ઘમંડ વચ્ચેનું સ્થાન વિનમ્રતાનું છે. ક કાસ અને
એ સાર્વત્રિક નિયમ બને એવું પસંદ નહીં કરે. કારણકે ખુશામતની મધ્યમાં મિત્રતાનો વાસ છે. આને આપણે સદ્દગુણો
એમ જ જે થાય તે દુનિયામાં સુખ ન રહે. અને દુનિયા ન કહેવા હોય તે ચાલશે. એને માનવ વ્યવહારની ઊંચી
જીવવા જેવી ન હોય. આપણે જાણીએ છીએ કે દુનિયામાં ચી તરીકે આપણે ઓળખીશું. આ ઊંચી ચીજો સ્પષ્ટ
કાવ્ય ન્યાય-Poetic Justice નથી. એમાં સંતાનની પૂજા થાય વિવેકથી, આત્મનિયમનથી, સમ્યક આકાંક્ષાથી અને ઉપકરણની
અને ગુણિયલ હડધૂત થાય એવું બને છે. શિયાળની કલામયતાથી સિદ્ધ થઈ શકે છે. બીજા શબ્દોમાં કહેવું હોય લુચ્ચાઈ ફાવી જાય અને સસલાની નિર્દોષતા સજાપાત્ર બને. au del 1814 Such excellence is won by trai
ધરમીને ઘેર ધાડ અને અધમીને લીલાલહેર ! આવું બધું : ning and habituaion. આ બધાં કઈ ભલા ભેળા આપણે જાણીએ છીએ છતાં મહિમા તે સચ્ચાઈને જ કરીએ માણસનાં ઘરેણાં નથી પરંતુ પૂરેપૂરું વિકસવા મથતા અને છીએ. તે આ સચ્ચાઈની ભાવના, આફત વચ્ચે પણ ટકી વિકસી ચૂકેલા માણસના અનુભવની ઉપલબ્ધિઓ છે.
કેમ શકે છે ? એ ટકે છે કારણકે આપણું અંતરના
ખૂણે રહેલી એક વાત આપણે બરાબર જાણીએ છીએ જેમ વ્યકિતગત જીવનમાં એવું જ સામાજિક જીવનમાં
કે વ્યવહારના કાટલાંમાં એકાદ અવગુણુ ભલે મહાલતે લાગે કશુંક ઉત્કૃષ્ટ સિદ્ધ કરવાની જરૂરિયાત રહે છે. સામાજિક
પરંતુ જય તે આખરે સત્યનો છે. આ દૃઢમૂલ શ્રદ્ધા જીવનમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવી હોય તે જે એક આશ્ચર્યકારક
એનું જ નામ સામાજિક મૂલ્ય. જીવનના કોઈપણ ક્ષેત્રમાં વસ્તુની આપણને જરૂર પડે છે તે નૈતિક ભાવનાની. આ કોઈ હસી કાઢવા જેવો શબ્દ નથી, ક્ષણે ક્ષણ આપણને એને
પ્રતિબદ્ધતા ઊભી કરવી એટલે આ દઢમૂલ શ્રદ્ધાઓને
જીવતી રાખવી. મુકાબલે કરે પડે છે. અનેક પ્રલેભનોની વચ્ચે ઘણીવાર આપણને એવું થાય છે કે અમુક કામ કરવા જેવું છે અને
આ વિષયની માંડણીઓને માટે આટલી પૂર્વભૂમિકા અમુક કામ તો હરગીઝ નહીં. ક્ષણિક નિબળતામાં આપણે ન
- અનિવાર્ય છે. આપણે જે રસ્તે જવાના છીએ એ રસ્તે દીવાની કરવા જેવું કરી બેસીએ ત્યારે પણું આ ન કર્યું હોત તે સારું
ગરજ સારવા માટે એ આપણને ખૂબ ઉપયોગી પુરવાર થશે. થાત એવી પશ્ચાત્તાપની ભાવના રહી રહીને આપણું મનને કેતર્યા
- હવે સવાલ એ આવે છે કે પ્રજાકીય આંદલનાં કરે છે. આ પશ્ચાત્તાપના ડંખ અને તેના પ્રકાશમાં નવા સંકલ્પ
સંદર્ભમાં પ્રતિબદ્ધતા અને સામાજિક મૂલ્ય કેવાં હોવાં આપણી પાસે કેણુ કરાવે છે? એ છે આપણામાંથી ઊગતે
જોઈએ? માણસજાત માટે પ્રજાકીય આંદોલન એ કાઈ નવી સ્પષ્ટ આદેશ, હૃદયને એક બિનશરતી હુકમ. આ હૃદયના
નવાઈની ચીજ નથી. પગે જોડે ડખે તો એને ઇલાજ હુકમો પાળવા જેવા છે એવું આપણે તકથી નહીં પણ
કર્યો જ છૂટકે. મોટા ભાગનાં પ્રજાકીય આંદલને આવા તાદશ અનુભવથી જાણીએ છીએ. કેઈક કટોકટીની પળમાં
કોઈક ડંખના ઉપચાર તરીકે પેદા થતાં હોય છે. આપણે જુઠું બલી ગયા પરંતુ જુઠાણાને સામાજિક આદર્શ તરીકે રજુ કરતા નથી. કેઈ કામનું પરિણામ સારું એટલે ઐતિહાસિક પ્રવાહમાં જોઇએ તે આ દેશમાં કેટકેટલાં પ્રત્યક્ષ એ કાર્ય સારું કે ડહાપણભર્યું છે એવું નથી, પરંતુ એ સારું અને પરોક્ષ આંદોલને ચાલ્યાં છે. જીવન પદ્ધતિઓ બદલાઈ છે, કારણ કે આપણું અંદર રહેલા ધર્મભાવથી દેરાઈને છે. એ લાંબી ગાથામાં નહીં જઈએ. એ જ રીતે સંસાર એ થયેલું હોય છે. આ નૈતિક કાનૂન એ વ્યકિતગત સુધારાના આંદોલનો, સ્વરાજ માટે ચાલેલાં. અદિલનો એ અનુભવનું ફળ નથી પરંતુ આપણા પિંડના કોઈક સંયોજનનું પણ પ્રજાકીય અદલને હતાં એની વાત પણ અત્યારે પ્રસ્તુત ફળ છે, જે આપણુ વર્તમાન, ભૂત અને ભાવિના કર્તવ્યને ઘાટ નથી. જે પ્રસ્તુત સવાલ છે તે એ છે કે પ્રજાકીય આંદોલન