SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૧-૩ સંઘ આયોજિત સ્વ. ચીમનલાલ ચકુભાઈના લેખોના સંગ્રહનું પુસ્તક “સમયચિતન ના પ્રકાશન સમારંભમાં ડે. ઉષા મહેતા પ્રવચન કરી રહેલા જણાય છે. બેઠેલાઓમાં ચિત્રમાં ડાબી બાજુથી વિજય ટ્રાન્સપોર્ટવાળા શ્રી જે. કે. શાહ, શ્રી વસનજી લખમશી શાહ, શ્રી વાડીલાલ ડગલી, ડે. રમણભાઈ શાહ, શ્રી કેશવલાલ એમ. શાહ તથા શ્રી કે. પી. શાહ વગેરે છે. - સ્વ. ચીમનભાઈની પ્રથમ પુણ્યતિથિએ “સમયચિંતનનું પ્રકાશન ' હા કુણવીર દીક્ષિત શ્રી મુંબઈ જૈન યુવક સંધને ઉપક્રમે બુધવાર શ્રીમતે પાસેથી પૈસે છૂટે કરાવવાની તેમની શકિત વગેરેને તા. ૮-૧૧-૮૩ ના રોજ સાંજે પાટકર હોલમાં સ્વ. શ્રી સાદર ઉલ્લેખ કરીને કહ્યું હતું કે “શ્રી ચીમનભાઈ ચીમનલાલ ચકુભાઈ શાહની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એક રૂઢિચુસ્તતા અને આધુનિકતા વચ્ચે સેતુરૂપ હતા. તેમની સમારંભ યોજવામાં આવ્યો હતો, જે પ્રસંગે, “પ્રબુદ્ધ પ્રવૃત્તિ વિશેષતઃ જૈન સમાજલક્ષી હતી, પરંતુ તેમણે જીવનમાં પ્રસિદ્ધ થયેલા સગતના લેખોના ગ્રન્થસ્થ વિચાયું, લખ્યું સમસ્ત સમાજને નજરમાં રાખીને. શ્રી સંગ્રહ ‘સમયચિંતન'નું ડે. ઉષાબહેન મહેતાના હસ્તે પ્રકાશન ચીમનભાઈને સમાજના એક અંગ્રગણ્ય વિચારક તથા સુધારા કરવામાં આવ્યું હતું. અમારંભનું પ્રમુખસ્થાન પણ તેમણે તરીકે ઓળખાવી શ્રી રામુ પંડિતે તેમની લેખનશૈલી વેધક અને શોભાવ્યું હતું, જ્યારે અતિથિવિશેષ હતા શ્રી વસનજી . ચિંતનપૂણ હોવાનું જણાવી એમના શબ્દો કેવા હદયસ્પર્શી લખમશી શાહ. નીવડતા તે ૧૯૭૫ થી ૧૯૭૭ના ગાળામાં તેમણે પ્રબુદ્ધ આરંભમાં સ્વ. ચીમનભાઈનું તેમની જીવનદષ્ટિની જીવન” માં લખેલા લેખેના સંદર્ભમાં કહ્યું. તેમણે ‘સમયઅભિવ્યકિત આપતું ધ્વનિમુદ્રિત વકતવ્ય (“પ્રબુદ્ધ જીવન'ના ચિંતન' માંના બે લેખ “દંભ અને નિખાલતા” તથા “મારી તા. ૨૯-૮-'૪૨ના અંકમાં પ્રસિદ્ધ થયેલે તેમને લેખ) જીવન દષ્ટિ'ને મમ પ્રકટ કરી પ્રકાશિત ગ્રન્થોં આપણુ ચિંતરજૂ કરવામાં આવ્યું હતું. સદ્ગતની સાથે શ્રેતાઓની સ્મૃતિનું નાત્મક સાહિત્યમાં મહત્ત્વના ઉમેરારૂપ હોવાનું જણાવ્યું હતું. અનુસંધાન કરતી એ ચિંતનવાણીના પ્રસારણ બાદ શ્રીમતી - ચીમનભાઇ : વિરલ વ્યકિત : - બાગેશ્રી પરીખના સુમધુર ભકિતસંગીતથી કાર્યક્રમને પ્રસિદ્ધ એડવોકેટ શ્રી કેશવલાલ એમ. શાહે સંગતની આરંભ થયો હતો. સભા સંચાલન કરતાં સંઘના મૃતિને નમન કરીને એક સદીમાં આવી કોઈક જ વિરલ મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે સદ્ગતને શ્રદ્ધાંજલિ વ્યકિત આવે છે એમ કહી સમયચિન્તને’ વિશે કહ્યું હતું અપતાં સદ્દગતને જેમનામાં અપાર શ્રદ્ધા હતી તે શ્રીમદ્ ચીમનભાઈના લેખે હંમેશાં લેકપ્રિય નીવડ્યા છે. તેનું રાજચન્દ્રની એક ચિંતનાત્મક કંડિકાનું પઠન કર્યું હતું. કારણ તેઓ દરેક પ્રશ્નના મૂળમાં જતા, તત્ત્વને શોધતા શ્રી ચીમનભાઈના દેહવિલયથી સજાયેલા અવકાશને નિર્દેશ અને તેનું વિશ્લેષણ કરતા “પ્રબુદ્ધ જીવન’માં તેઓ કરી પ્રકાશિત થનારા ગ્રન્થ વિશે તેમણે કહ્યું હતું કે દેશને રોજના સળગતા પ્રશ્નો છેડતા. તેમની સેકપ્રિયતાનું સમય ચિંતન' માંના મોટા ભાગના લેખમાં શ્રી ચીમનભાઈનું બીજું કારણ, તેમની સાદી ભાષા અને વિચારની અસરજે ચિંતન છે તેમાંના વિચારો સનાતન મૂલ્યથી સભર છે.' કારક રજૂઆત હતું. શ્રી કેશવલાલભાઈએ “સમયચિંતન', - “સમયચિંતન” નું વિમોચન માંના કેટલાક લેખે નિર્મળ ચિંતનના હોવાનું, કેટલાક શ્રી ચીમનલાલ જે. શાહની વિનંતીથી છે. ઉષાબહેન વિરોધાભાસી ધંધોની ચર્ચા કરતા અને તેનું નિરાકરણ મહેતાએ “સમયચિંતન’નું વિમોચન કર્યું હતું. શોધતા હોવાનું તથા હરિલાલ ગાંધી” અને “મણિલાલ પ્રથમ વકતા શ્રી રામુ પંડિતે શ્રી ચીમનભાઈને અંજલિ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃત્તાન્ત’ મૈત્રેયીદેવીની નવલકથા આપતાં સદ્દગતના ગુણવિશેષે જેમકે વાણીની સુચ્ચાઈ, (વધુ માટે જએ પાનું ૧૪૭) માસિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રગુસ્થાન : દેડ પ્રિન્ટ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ ૪ ફોન : ૩પ૬૮૩૨
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy