SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૪૬ નિધાના પ્રકાશન માટે સૂચન થતાં ડૉ. રમણભાઈ શાહે જણાવ્યું હતું કે એ માટે આશરે શ. ૨૫,૦૦૦/ના ખચ થાય. એ માટે કાઈ દાતા આગળ આવે તેા હવે પછી જૈન સાહિત્ય સમારાહ યેજાય એ વખતે એનુ પ્રકાશન કરી શકાય. હસ્તપ્રતાનુ પ્રદર્શન શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામ ંદિર, અમદાવાદના સહકારથી પ્રાચીન અલભ્ય હસ્તપ્રતાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. એ સસ્થાના કયુરેટર ડૉ. કનુભાઈ શેઠ અને શ્રી સ્વરૂપ શાસન (ગતાંકથી ચાલુ) પન્નાલાલ જગજીવનદાસ ગાંધી છે એ સમજણુમાંથી અહિંસા-દયા-દાન-સેવા-પ્રેમ-પરાપકારક્ષમા-વૈયાવચ્ચ આદિ પૂર્વક અન્ય છવાના સબંધી પ્રવૃત્તિ થશે. આત્મા સુખ સ્વરૂપ છે તેથી અન્ય જીવાને સુખી કરી શકાય તેવી જ રીતનુ આત્માનું વતન હશે. સ્વયં પોતે પણ તે સમજણુને અંગે દુઃખમાં પણુ દુ:ખી ન થતાં સુખી રહેશે અને અપરાધીને પ્રેમપૂર્વક આત્મભાવે ક્ષમા આપશે. તીર્થંકર ભગવત મહાવીર સ્વામીએ દીક્ષા લીધાં બાદ સાધનાકાળમાં પોતે કાઇ જીવને દુ:ખી નથી કર્યાં તેમજ અનેક અનુકૂળ પ્રતિકૂળ ઉપસાઁ સમભાવે સહન કરી લઈ, લેશમાત્ર દુ:ખી નહિ થતાં ઉપસર્યાં કરનારા પ્રતિ કરુઙ્ગા અને ક્ષમાના ભાવ ધારણ કર્યાં હતા. હું સુખ સ્વરૂપ છું અને મારુ સુખ અવ્યાખાધ સુખ • છે' એવા દઢ વિશ્વાસ ન થયેલ હોય તો જ જીવ પોતે માને અને સમજે કે... હુ ખીજાએથી દુ:ખી થાઉં છું. ‘જયાં જ્ઞાન પૂણ હોય, શુદ્ધ હોય, કેવલજ્ઞાન હોય ત્યાં અજ્ઞાન ન હોય. જયાં સૂર્ય હોય ત્યાં અંધકાર ન હોય. જયાં સુખ હોય, પૂણ સુખ હોય ત્યાં દુઃખ ન હાય.' આવા ભાવ જો સુખસ્વરૂપ અને જ્ઞાનસ્વરૂપ એવાં આત્મામાં ઢ થયે હાય તા નિર્ભયપણે, સ્થિરતાપૂર્વક, નિશ્વલતાથી સ્વરૂપમાં સ્થિર થવાય. આત્મા પરમસુખ સ્વરૂપ-અપ્યાબાદ! સુખ સ્વરૂપ છે એ ચૂળભૂત આત્માસ્વરુપને લક્ષમાં લઇ વ્યવહારમાં ધમ પુરૂષાથથી અહિંસા. દયાદાના ધમ' સેવવા જ્ઞાની ગુરુ ભગવ’તો મુમુક્ષુ સાધકને ક્માવે છે. ! તા. ૧૬-૧૧ ૮૩ નાનાલાલ વસાએ આ પ્રશ્નનું આયોજન કર્યું હતું. કાયમી પ્રદર્શન માટે જાહેરાત જૈન કલા અને સ્થાપત્ય-શિપાની લેમીનેશન કરેલી તસવી– રોના કાયમી પ્રશ્ નનુ આયોજન શ્રી મુંબઈ જૈન યુવક સધ કે એવી અન્ય સસ્થા કરે તે એ માટે શ. ૧૨,૫૦૦ નુ દાન આપવાની જુદી જુદી છ વ્યક્તિએ જાહેરાત કરી હતી અને એ માટે વધારે રકમની જરૂરીયાત પૂરી કરવાના સધિયારો આપવામાં આવ્યા હતા. વળી આત્મા એક સ્વરૂપ છે, અદ્વૈત છે એ સમજણથી આત્માએ ચિંતવવાનુ` છે કે...આત્મા નિરપેક્ષ છે તા માર્ગે, જીવે શા માટે કાષ્ટની-કશાની અપેક્ષા રાખવી ?? સ્વાધીનતા એ જો મારુ મૂળ સ્વરૂપ હોય તે વ્યવહારમાં પણ શા માટે મારે સ્વાધીન—સ્વાવલખી ન ની` રહેવું? • આમ જ્ઞાની સદ્ગુરૂભગવત આત્માના મૂળ અદ્વૈૌત-અભેદ · સ્વરૂપનુ લક્ષ્ય કરાવી વ્યવહારમાં ધમ પુરુષાથથી સ્વાધીન · અનવા સાધુ બનવા ક્રમાવે છે. આત્મા એના મૂળસ્વરૂપમાં નિત્ય હોવાથી; અનિત્ય એવાં પરિભ્રમણુશીલતા અને પરિવતનશીલતા જેનેા સ્વભાવ છે તેવાં પુદ્ગલને અને પુદ્ગલના માહને છેડવાં જ્ઞાની સદ્ગુરૂ ભગવા ફરમાવે છે. આત્મા એના મૂળ સ્વરૂપમાં અદ્વૈત છે. તે એને દ્વૈતના વળગાડ શા ? પર પદાથના અને ધન શીદને આમા અત સ્વરૂપના લક્ષ્ય આત્માએ સ્વશાસિત થઈ પરપદાના બહુ સંબંધથી, નવપ્રકારના પરિગ્રહના લળગાડથી યાવ દેહપીંજરથી મુકત થઇ દેહાતીત થવાનુ છે. કેમકે "દેહ પણ પર એવાં પુદ્દગલાના અનેલે છે. આત્મા એના પરમ સ્વરૂપે અદ્વિતિય છે અનન્ય છે અને એથી વિશ્વના અન્ય સવ શ્રેષ્ઠ પદાથે† આત્મ સ્વરૂપથી હેઠળ છેઉતરતાં છે અને તુચ્છ છે. આમ આત્માની અન્નયતાના લક્ષ્ય આત્માએ સ્વશાસિત થઈ અન્ય પદાર્થાની ઇચ્છા-મમતાઅહમ્ આદિથી મુકત થવાનુ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન હોય ત્યાં પૂણુપ્રકાશ હોય. ઇચ્છા એ અભાવ સૂચવે છે—અપૂર્ણતા સૂચવે છે-અધકાર સૂચવે છે. અતૃપ્તિ અજ્ઞાનની નિશાની એટલે છે ઇચ્છાનુ હેવુ. આત્મા સ્વયની પરમશકિતના મહાત્મ્યને પીછાનતા નથી એટલે જ તે પરદાથ ને પોતાથી મહાન લેખી એના વગર એને ચાલે જ નહિ એવું વિચારી પરપદાથ'ની ચ્છિા કરે છે. માટે જો આત્મા કૈવલજ્ઞાન સ્વરૂપ છે તે, આત્મા પૂર્ણ છે અને તેથી ત્યાં લેશમાત્ર પણ ઇચ્છા-અંધકાર-અજ્ઞાનને સ્થાન નથી. આમ આત્માના પૂર્ણજ્ઞાન પ્રકાશનું દર્શન કરી આત્માએ સ્વશાસિત થઈ પૂર્ણ પ્રકાશના સ્વામી–કૈવલજ્ઞાનના ધણીએ ઈચ્છા રહિત અર્થાત્ નિર્માંહી નીરિદ્ધિ-વીતરાગ નવાતુ છે. દેહ વડે આત્મા નથી પણ આત્મા વડે શ્વેતુ છે તે દેહને સાધન બનાવી સયમ-તપ આદરી પંચાચારનું પાલન કરી પરમાત્મા અનુ.દેહું વડે. હું આત્મા છું' એમ માનવાથી વિરતિમાં ન રહેવાતા અવિરતિમાં પ્રવતન થશે. –મન અને બુદ્ધિ વડે હું આત્મા નથી પરંતુ આત્મા વડે મન અને બુદ્ધિ છે. તે મન અને બુદ્ધિને સાધન બનાવી બુદ્ધિને વિવેકી બનાવી મનથી પરમાત્માના ધ્યાનમાં આત્મસ્વરુપમાં દીન થઈ મન અને બુધ્ધિને સ્થિર કરી ધ્યાનમગ્ન આત્માએ મનને અમન ખનાવી વિચાર દશામાંથી-સવિકલ્પદશામાંથી નિવિચાર-નિવિકલ્પદશામાં આવવાનુ છે. આત્મા વડે દેહાર્દિ–ભાગાદિ સામગ્રી છે, એમ સમજશુ તેા દાન-શીષળ-તપ-ભાવરૂપ વ્યવહારધમ' નિશ્ચયસાપેક્ષ સહજ જ થશે. મન-દેહાદિ—ભાગાદિ સામગ્રીઓ વડે હું છું એવી સમજણુથી તા ત્યાગ-વિરાગ-સહિષ્ણુતાથી દૂર થવાશે અને ગ્રહણુ–રાગ અને ભાગરૂપ અધમ'નુ સેવન ચાલુ રહેશે.
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy