________________
તા. ૧૪-૧૧-૮૩
પ્રહ જીવન
હજી પિતાની પુરાણી આદત ભૂલ્યા નથી. ગાયને ગમે શિક્ષાત્મક પગલાં ભરીને જે છાપાંઓ સરકારની નીતિઓ, પગલાંઓ એટલાં ખાણદાણ અને ઘાસચારો આપે છે કે જેમ તેને અથવા કાર્યોની કડક આલોચના કરતાં હોય તેમને ન્યૂઝપ્રિન્ટ, “આખર’ કર્યા વગર ચેન પડતું નથી એવું જ છે કેન્દ્રીય જાહેરખબરોની વહેંચણી, પિસ્ટના રાહત દરે, તેમ જ શાસકે અને શાસક પક્ષનું. આજે ય સંરક્ષણુધારો અમલમાં એક્રીડીટેશન-સરકારી માન્યતા વગેરે બાબત નિયમિત કરવાને, છે, જેના નામ તળે ચાહે તેને વિરોધીઓને પકડી શકે છે. ભીંસવાને જોરદાર પ્રયાસ સરકાર પક્ષે થઈ રહ્યો છે. આ અંગે આ ઉપરાંત આવશ્યક વસ્તુધારે, આવશ્યક સેવાઓના દેશનાં તમામ અખબારે, સામયિકે, બૌદ્ધિ, ચિન્તકે, નિયંત્રણ ધારો, તેમ જ હથિયારે ધારણ કરે રચનાત્મક સેવકે તેમ જ લેકશાહીમાં વિશ્વાસ ધરાવતા નારાઓના નિયંત્રણનો ધારે, જેવા નાનામોટા અનેક કોએ જાહેરસભાઓ, સરઘસે, જાહેર દેખાવ, પરિસંવાદે, કાયદાઓ કરીને શાસકે પ્રજાની સ્વતંત્રતાને ગૂગ- પત્રિકાઓ, સંમેલને પરિષદ વગેરે દ્વારા સખ્ત રીતે વિરોધ લાવવા મથી રહ્યા છે. કટોકટી કાળે જેમ પ્રેસને કરે જોઈએ. “બિહાર પ્રેસ બીલ” પછીને આ, પ્રેસને માથે પ્રિન્ટ સેન્સરશિપ લેહીને અખબારોને ભીંસવાને પ્રયત્ન કચડવાનો પ્રયાસ, મૂળભૂત સ્વાતંત્ર્યની ઘોર બેદનાર છે. કર્યો હતો અને વિચારનું, વાણીનું, અખબારનું અને પ્રેસનું તે અંગે જાગૃત નાગરિકે વડાપ્રધાનને વિરોધ ગેને પત્ર સ્વાતંત્ર્ય કચડવાનો પ્રયાસ થયે હતે. એ જ રીતે અખબારી લખી શકે છે. તેમ જ જરૂર પડયે ગાંધીચીંધ્યા રાહે જરૂરી પચે પ્રેસ કાઉન્સિલને છાપાંઓને શિક્ષાત્મક સત્તાઓ આપીને સત્યાગ્રહી પગલાઓ લઈને ય મૂળભૂત રવાત અને પુનઃ અખબારી સ્વાતંત્રયને ગૂંગળાવવાને જોરદાર પ્રયાસ આદર્યો અખબારી સ્વાતંત્ર્યને રક્ષવું જોઇશે. તે જ લેકશાહી અને છે, જેની પાછળ આ કટોકટીકાળની બદબૂ અનુભવાય છે. આ સતંત્રતા બચશે એ વાત નિશ્ચિત છે. અસ્તુ.
પાંચમો જન સાહિત્ય સમારોહ
s સંકલન: પન્નાલાલ ૨. શાહ વિભાગીય બેક: જૈન સાહિત્ય, આદિ
(૨) મધ્યકાલીન સાહિત્યમાં ચંદરાજા વિશેની કૃતિઓ: - જૈન સાહિત્ય, સ્થાપત્ય-શિલ્પ, કલા, ઇતિહાસ આદિની પ્રા. કલાબેન શાહ, (મુંબઈ) વિભાગીય બેઠક શ્રી પાર્શ્વનાથ શોધ સંરથાન,' વારાણસીના . (૩) કચ્છમાં જૈન : પ્રા. ગુલાબ દેઢિયા (મુંબઈy. ડિરેકટર ડે. સાગરમલ જૈનના પ્રમુખ સ્થાને મળી હતી. એમણે - (૪) જેન પદ્ય સાહિત્યમાં તીર્થોની પ્રશસ્તિ ઃ શ્રી નટવરલાલ नैतिक एवम् धार्मिक कर्तव्यता: जैन दर्शन के परिप्रेक्ष्यमें नैतिक એસ. શાહ (મુંબઈ), ૌર ઘfw #dઢવા રવ એ વિષે નિબંધ રજૂ કર્યો હતો.
(૫) જૈન સાહિત્ય કૌમુદીઃ શ્રી નાનાલાલ વસા (મુંબઈ) નૌતિક અને ધાર્મિક કર્તવ્યની અભિન્નતા
(૬) ભકતામરમાં ભકિત : પ્રા. સાવિત્રીબેન શાહ (મુંબઈ) ડો. સાગરમલ જૈને (૧) વસ્તુને સ્વભાવ ધર્મ છે (૨)
(૭) ધમમાં નારીઃ શ્રી નલીનીબેન ગાલા (મુંબઈ) ક્ષમા આદિ સદ્ગુણોનું આચરણ ધર્મ છે (૩) સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ ધમ છે અને (૪) જીની રક્ષા કરવી એ
(૮) ઉત્તરાધ્યાયસૂત્રની ધમકથાઓઃ પ્રા. અરણ જોષી જ ધર્મ છે એમ જણાવી એમણે સ્પષ્ટ કર્યું કે જૈન ધર્મની
(ભાવનગર) દષ્ટિએ નૈતિક અને ધાર્મિક કર્તવ્ય અભિન્ન છે, એ બને
(૯) ઓરિસ્સામાં જૈન ધમ: શ્રીમતી સુધા પી. ઝવેરી (ભુજ) વચ્ચે ભેદરેખા દોરી શકાય નહીં. એના વ્યાવહારિક પક્ષની
આ વિભાગમાં વ્યાખ્યાતાની ગેરહાજરી કે અન્ય કારણોવાત કરતાં એમણે કહ્યું: “આવી જે કઈ ભેદરેખા દોરવી
સર રજૂ ન થઈ શકેલા નિબંધેની વિગત નીચે મુજબ છે: હોય તે સામાજિક કર્તવ્ય અને વૈયકિતક કર્તવ્યના આધારે
(૧) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને (૨) યાકિની એવી ભેદરેખા દોરી શકાય. આપણું કર્તવ્ય અને ફરજ બે
મહત્તરાસુનું હરિભસૂરિ, ડો. ભગવાનદાસ મનસુખલાલ પ્રકારના છે: (૧) બીજા પ્રત્યેની આપણી ફરજ અને
મહેતા (મુંબઈ). આપણું કર્તવ્ય અને (૨) બીજાનું આપણું પરત્વેનું કર્તવ્ય
(3) आचारांगके द्वितीय श्रुतस्कंध एवम् महावीर चरित्रकी અને ફરજ, જે બીજા પ્રત્યે અર્થાત , સમાજ પ્રત્યે આપણી ઘટનામૌવંયમ્ gોજા વિઘા ડો. કે. ઋષભચંદ્ર (અમદાવાદ) ફરજ છે એ નીતિની સીમામાં આવે છે–અહિંસા, સત્ય, (૪) શત્રુંજય તીર્થ: શ્રી નલીનાક્ષ પંડયા (વલ્લભ વિદ્યાનગર) અસ્તેયં બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વગેરે બાહ્ય અથવા (૫) માવાન વાપર્વનાથી સમૃમિ શ્રી મુઝફફરહુસેન (મુંબઈ) • વ્યવહાર પક્ષ છે, જ્યારે સમભાવ, દૃષ્ટાભાવ, સાક્ષીભાવ (૬) આપણી ધર્મશાળાઓ. ડો. ભાઈલાલ બાવીશી (પાલીતાણા) વગેરે...જૈન પરિભાષામાં આપણે “સામાયિક’ કહીએ છીએ- યાત્રા પ્રવાસ તેની સાધના એ ધાર્મિક કર્તવ્ય છે. આપણા સહજસ્વિભાવની નિમંત્રક સંસ્થા તરફથી આ સમારોહમાં ઉપસ્થિત રહેલા ઉપલબ્ધિમાં સમભાવ કઈ સીમા સુધી ઉપગી છે એ લધા વિદ્વાને માટે કચ્છ-ભદ્રેશ્વર તીર્થ અને અબડાસા વિચારતાં એનું મહત્ત્વ સમજાય જાય છે.”
તાલુકાની એમ પંચતીર્થોને યાત્રાના પ્રવાસનું આયોજન અન્ય સંશાધન લેખો
કરવામાં આવ્યું હતું. તદનુસાર બધા ય વિદ્વાનોએ કચ્છના આ વિભાગમાં રજૂ થયેલાં અન્ય સંશોધન લેખની વિગત કલાત્મક મંદિરોની યાત્રા કરી હતી. કલામય મંદિર અને આ પ્રમાણે છે:
એની જાળવણીથી સૌને આનંદ થયે હતે. (૧) જૈન દર્શન અને સંસ્કૃત ભાષાઃ પ્રા. અમૃત ઉપાધ્યાય,
નિબંધના પ્રકાશનની જાહેરાત (અમદાવાદ).
અત્યારસુધીમાં જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલાં