________________
१४४
પ્રબુદ્ધ જીવન
- તા. ૧૬-૧૧-૮૩ સેવા-પૂજા ને આરતી-અચંન ને મંગળા-શયન પાછળ
મારું આ સ્નેહપૂર્ણ મન પ્રકાશિત કરવું શું ખોટું? સહસ્ત્ર-દલમાનવીએ પ્રભુએ આપેલ અણમોલ જિંદગીને બહુ કિમતી
પાની અવેજીમાં મારાં આ નયનોથી કામ ચાલશે. અગરબત્તીઓ, સમય વેડફ છે. આરસના મંદિરમાં પ્રભુ વસતા હશે એ
શા માટે પિટા છે? આ મારા જીવનની ક્ષણેક્ષણ સુગંધ બ્રમે માણસે આ ઉર્વારા ધરતીની માટીને પત્થર અને
થઈને પ્રસરતી તમે અનુભવતાં નથી ? ભગવાનને રિઝવવા મારા રેતીમાં ફેરવી નાખીને પિતાની નાદાનિયતના જ દર્શન
હોઠ સતત ગાયન અને મારી પાંપણો સતત નર્તન કરે છે ! કરાવ્યા છે. મૃહમયને મૃત કરવાની લીલાને આ અમૃત
અરે, આથી વધારે પૂજન-અર્ચનની સામગ્રીની જરૂર જ શી છે? પુત્ર પાછો પ્રભુભકિતના પવિત્ર કાર્યમાં, ખપાવે છે ! મહા દેવીજી તે કહે છે કે મારું આ નાનકડું જીવન જ
માણસને; તુચ્છ, અલ્પ, નાદાન માણસને ચિત્તને કેન્દ્રિત કરવા મંદિર છે. મંદિર કહેતાં જે પાવનત્વને અનુભવ થાય છે તે
ભલે દેવળ-દેરાસરની જરૂર પડે પણ પછી એણે ક્રિયા-કાંડ અને બહાર નથી, અંદર છે. પિતાની અંદર પ્રભુ વસે એવું કરવા ધ્યાન-કરમની પળોજણમાંથી નીકળી પિતાનાં જીવનને જ મંદિર માટે કવિ સુંદરમની આકુળતાવ્યાકુળતાને આર્જવ તે જુઓ! બનાવી લેવાનું છે, પિતાનાં જીવને જ પુજારી બનાવી લેવાનો ઉચ્છવાસે નિ:શ્વાસે મારી એક જ રટના છે,
છે, પિતાનાં દૃષ્ટિદેવને પોતાની અંદર જ પામી તુ મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના છે.”
લેવાનું છે. જીવન જુદું અને પૂજન જુદું એમ માનનાર
માનવી ભીંત ભૂલે છે. જે છે તે બધું અંદર જ છે અને એ * રોજ રોજ ભગવાનની પૂજા શી રીતે કરવાની છે? મહાદેવજી કહે છે કે મારો પ્રત્યેક શ્વાસ ભગવાનના અભિ
અંદર જ વાળીચેળીને સ્વચ્છ રાખ્યા કરવાનું છે, એ અંદરનંદનાથે જ છે, ભગવાનનાં ચરણકમળ ધેવા ગંગા-યમુનાનાં
વાસીને જ હાજરાહજૂર ગણીને પિતાની સારી દિનચર્યા ગોઠવવાની * નીર લાવવાની જરૂર નથી, આ આંખોમાં અનાયાસ પ્રેમાશ્ર
છે. પેલે ગગનચુંબજની યે પેલી પાર રહેતે પટ કરતકને આવીને *ઉભરાઇ આવ્યાં છે અને બીજું શું ખપ છે ? પ્રિયની પૂજાના
અ દર પેસી જાય ને બેસી જાય એવી રહેણી કરણી કરવાની છે. આનંદમાં આ મારા રૂંવાડે રૂંવાડાં ઊભા થઈ ગયાં છે એને જ
ગીતરચનાની ખૂબી એ હોય છે કે એમાં આવતાં હું અક્ષાત ચોખા ગણું છે ને ! ચંદનને વાટી-પીસીને લેપન મારો” “મારું” શબ્દ કવિના જ માત્ર નથી હોતાં, વાચકના તૈયાર કરવાની શી જરૂર છે, મારી પીડા એટલી જ મધુર, પણ બની શકે છે. એ સર્વનામ છે. માત્ર મહાદેવી જ નહીં, સુવાસિત અને શીતળ છે. બીજો દીપક પ્રગટાવવા કરતાં આપણે સૌ પણ આ ભાવને અનુભવી શકીએ છીએ. તથાસ્તુ. મળભૂત સ્વાતંત્ર સામે સરકારી તરાપ
જ છે. હરીશ વ્યાસ " આપણા રાજ્યબંધારણે ભારતના નાગરિકને પુખ્ત સ્થાપિત કરવા જોઈએ. જો આપણે આપણી લોકશાહી અને મતાધિકાર આપીને, લોકોને પિતાને પ્રતિનિધિ પસંદ કરવા સ્વતંત્રતાને રક્ષવા ઈચ્છતા હોઈએ તે આપણે લોકેને, જે , માટે અધિકાર આપે છે. પરંતુ લેકશાહીનું, સેવા આપણા સ્વામીઓ છે તેમને, શિક્ષણ આપવું જ જોઈએ. અહીં ઉપરાંત, સાચું હાદ તે છે, મૂળભૂત સ્વાતંત્ર્યની રક્ષા તેઓ માત્ર વગ' શિક્ષણની જ નહિ, પણ Mass Educationમાટેનાં અધિકારમાં, જેને આધારે આ દેશના નાગરિકોને વિચાર લેકશિક્ષણનીયે વાત કરે છે. આ દિશામાં એકાદ વિનોબાજી, સ્વાતંત્રય, વાણી સ્વાતંત્ર્ય, અખબારી સ્વાતંત્ર્ય, સભા કે સંગઠનનું . જયપ્રકાશ, ચન્દ્રશેખર નહિ, પણ સમસ્ત બૌદ્ધિકે, વિચાસ્વાતંત્ર્ય, અભિવ્યકિતનું સ્વાતંત્ર્ય જેવાં સ્વાતંત્રના અધિકારો રકે, આચાર્યો, અધ્યાપકે, શિક્ષકે એ વિચારવાનો સમય મળે છે. આ એકેએક અધિકાર બરાબર ભેગવવા માટે એકેએક પાકી ગયો છે. જો આ દિશામાં આપણે બેફામ, નાગરિકે સત્ત, સભાન; સક્રિય અને સજાગ રહેવું જોઇએ. કારણ કે બેજવાબદાર, નિષ્ક્રિય અને બેદરકાર રહીશું, તે ઇ. સ. આપણુ રાષ્ટ્રનેતા અને ગાંધીવાદી પ્રખર ચિત્તક આચાર્ય ૧૯૭૪–૯૭૬ માં જે કટોકટી કાળને તાનાશાહી ખતરો ઊભો
થયે હતા તે આપણને ફરીથી ગૂંગળાવી નાખશે. એટલા 'કૃપાલાણીએ કહ્યું છે, “The people's consciousness is
માટે, ચાલે, લોકશિક્ષણકાર્ય માટે લાગી પડીએ. the price of democracy... If the people are not
મહાકવિ પ્રેમાનંદે ‘નળાખ્યાન” માં બતાવ્યું છે કે નળ નિયbigilent but indolent, the democracy would
એ જ મિત રીતે સ્નાન કરતા હતા અને શરીરનાં તમામ અંગોપાંગને be in great danger.' અર્થાત લેકેની જાગૃતિ
ઊંધતા સ્વચ્છ રાખતા હતા, પણ પગમાં માત્ર નાનકડું જ છિદ્ર, સ્નાન લોકશાહીની અમૂલ્ય શકિત છે...જે લેકે રહે, બહેકે અજાગ્રત હોય તે લોકશાહી માટે ભારે કરતાં સાફ કરવાનું રહી ગયું, જેમાંથી કળિએ પ્રવેશ કર્યો. એ રીતે
આપણે ઉપરથી માંડીને નીચે સુધીના, યુનિવર્સિટીથી માંડીને ભય પેદા થાય છે. આટલા માટે સર્વોદય ચિન્તક આચાર્યશ્રી દાંદા ધર્માધિકારીએ સાચું જ કહ્યું છે,
પ્રાથમિક-માધ્યમિક શાળાઓ તેમ જ અમીરથી માંડીને ગરીબ
સુધીના તથા શહેરથી માંડીને ગામડાં સુધીના લોકોનું શિક્ષણ - The people are our master's, we should go to
લેકશાહીની દષ્ટિએ કરવું જ પડશે. એને માટે પદયાત્રાઓ, them and create face-to-face, not only that,
શિબિરે, સભાઓ, પરિસંવાદ, સંમેલને, નાટક, ફિલ્મ I say, heart-to-heart-rilations...kie must educate
- જેવાં અનેક લેકશિક્ષણનાં માધ્યમને પ્રજવાં જ પડશે. cour masters, if we want to save democracy and
શિક્ષિત લેકની નિષ્ક્રિયતા જ આ દેશમાં તાનાશાહી બળાને tour independence also.' અર્થાત્ લેકે જ આપણું
મજબૂત કરશે. * વામીઓ છે. આપણે એમની પાસે જવું જોઈએ અને માત્ર
: :
: : : પાસપાસેના જ નહિ, પણ હદય હૃદયના (જીવંત) સંબંધ કટોકટી કાળ પતાવ્યા પછી યે હાલના કેન્દ્રીય શાસકે