________________
તા. ૧૬-૧૮૩ પ્રબુદ્ધ જીવન
૧૪૩ પછીના વર્ષોમાં મિસિસ કેમ્પબેલ નામે અભિનેત્રી સાથેના જોયસ, ફિટઝરાલ્ડ, મેન્સફીલ્ડ વરછનિયા વુલ્ફ અને શેના પ્રણયની વાત પણ વહેતી થઈ હતી. મિસિસ કેમ્પબેલ બર્નાડ શો ઇત્યાદિના લગ્નજીવન વિશે તેમાં રંગભૂમિની અભિનેત્રી હતી. તેણે પોતાના પતિથી છૂટાછેડા
અભ્યાસનિષ્ઠ માહિતી આપેલી છે. તેમાં શું લગ્નને
Sexless Marriage- કામનારહિત લગ્ન તરીકે ઓળખાવ્યું લીધા હતા. આ સમયે શોની ઉંમર લગભગ સાઠની
છે. શોના ચરિત્રલેખક અને તેના હાળ મિત્ર ફ્રન્ટ હેરિસે, આસપાસ હતી. શોએ તેને માટે “પિન્મેલિયન’ નાટક લખ્યું
સ્પષ્ટ લખ્યું છે કે એ બહુ વિચારપૂર્વક લગ્ન કર્યું હતું. હતું. તેમાંની એલિઝાની ભૂમિકાને તે અભિનેત્રી જીવંત કરી
કામતૃપ્તિ કે સત્તાને માટે તે પરણ્ય નહોતે, પણ સહકાર, ગઈ. એ નાટક ખૂબ પ્રશંસા પામ્યું. તેના ઉપરથી જ શોના
મૈત્રી અને સ્વનિસિદ્ધિની ભાવના' -ઉપર તેનું લગ્નજીવન મૃત્યુ બાદ “માય ફેર લેડી' જેવી મ્યુઝીકલ ઓપેરા” નું
મંડિત હતું. અલબત્ત શાર્લેટને તેમાં ઘણો સહકાર હતે. નિર્માણ થયું હતું, જેણે તે નાટકને વિશ્વવ્યાપી કીતિ અપાવી.
શેને સન્તાન નહોતું એ તે પ્રસિદ્ધ ઘટના છે. દેશવિદેશની ભાષાઓમાં આ નાટક ઉપરથી નાટકે અને ચિત્રપટે ઉતર્યા છે. આપણે ત્યાં પણ “સંતુ રંગીલી” શોના ઉકત નાટકનું
ભોગપ્રધાન વિલાસી સંસ્કૃતિ વચ્ચે ઉછરીને મોટા થવા માત્ર પાન્તર છે. આ ઘટના ઉપરથી સિદ્ધ થાય છે કે એ
છતાં જે પુરુષ માંસાહાર, મદ્યપાન અને ધુમ્રપાન જેવા નાટકમાં કંઈક વિશેષતા હતી અને તે કારણે મિસિસ કેમ્પબેલ
અનિષ્ટોથી દૂર રહ્યો હોય, ચર્ચિલ જેવા ફૂટ રાજનીતિને પણ શે. પ્રત્યે આકર્ષાયેલી હતી. પણ શો હમેશાં ભાવનાશીલ
જેને સંત અને ઋષિ તરીકે સ બાધી ભાગ્ય અંજલિ આપી હતું. તેને તેનું હૃદય બહુ સમૃદ્ધ લાગ્યું નહોતું. એટલે
હોય અને જે માણસ ની સાથે પણ આપણા જયપ્રકાશ અભિનેત્રીઓ સાથેના શોના સંબંધ ધ ધાદારી અને બહુ
નારાયણની જેમ કામરહિત પ્રેમના સંબંધથી જ બંધાયેલ તે મંત્રી કક્ષાના જ રહ્યા હતા.
હોય; એ પુરવ અન્ય સ્ત્રીઓ જોડે અઘટિન સંબંધ રાખે મેરીક ટુ જીનિયસ' નામે પુસ્તકમાં તેના લેખક જેફરી અથવા તો કોઈ યુવતીને પ્રેમભંગ કરી મરવાની ફરજ પાડે મેયસે કેટલાક પ્રતિભાસંપન્ન સાહિત્યસર્જકના લગ્નજીવન એવું બાલિશ અને બિનપાયાદાર “સંશોધન આપણું સંદિગ્ધ સંબધે આલેખન કર્યું છે. ટોલ્સટોય, લેરેન્સ, હેમિંગ્લે, કેરેક, ભ્રમિત લેખકે સિવાય બીજું કશું કરી શકે?
જો કછ કરે સે પૂજા !
જયેન્દ્ર ત્રિવેદી ... કયા પૂજન કા અર્ચન રે?
મહાપમાં ઊંડા ને ઊંડા પાતાળલેકની પદમણિયના પ્રદેશમાં ઉસ અસીમકા સુંદર મંદિર મેરા લઘુતમ જીવન રે !
મહાલવા માંડીએ છીએ ! મેરી શ્વાઓં કરતી રહતી નિત પ્રિયકા અભિનંદન રે !
મહાદેવજીને નરસિંહરાવની જેમ કરુણ ગાન’ વિશેષ:. પદરજકે ધોને ઉમડે આતે લેચનમેં જલ કણ રે !
‘ભાવે છે. પીડામેં તુમકે ટૂંઢા, તુમમેં દ્રઢંગી પીડ” એ. અક્ષત પુલકિત રોમ, મધુર મેરી પીડાકા ચન્દન રે !
એમની પ્રિય પંકિત છે. એમની સમસ્ત કવિતા આકાશને સ્નેહભરી જલતા હૈ ઝિલમિલ મેરા યહ દીપક મન રે ! પેલે પાર વસતા, અનેકવિધ સૃષ્ટિના રચયિતા, પરમ નિયતા મેરે દુશકે તારકમેં નવઉત્પલકા ઉભીલન રે!
પરમાત્માની પ્રિયતમા બનીને વિરહમિલનની શતસહસ્ત્ર ધૂપ બન ઉડતે જાતે હૈ પ્રતિપલ મેરે સ્પન્દન રે!
અનુભુતિઓના સમ–સંકુલ સંસ્કારની અશ્રુત અભિપ્રિય પ્રિય જપતે અધર, તાલ દેતા પલકાકા નતન રે!
વ્યકિતમાં જ સીમિત થઈ છે. પણ એ થઈ એમની વ્યકિતગત -મહાદેવી વર્મા અન્તર્મુખી ભાવ-સાધના. પણ તેમ છતાંયે એમણે કવચિત--
કવિતામાં અને બહુધા અત્યંત રમણીય ગદ્યમાં માનવતાની ૧૯૮૨નું અખિલ ભારતવર્ષીય જ્ઞાનપીઠ પારિતોષિક
ઉપાસનાને જ કેન્દ્રમાં રાખી છે. એટલે તે. સુપ્રસિદ્ધ હિન્દી કવયિત્રી સુશ્રી મહાદેવી વર્માને તેમના કાવ્યસંગ્રહ “યામા’ માટે મળ્યું છે. “યામાં” ને એક પ્રાર્થના
“એક ઘડી ગા હૂં પ્રિય ભી, મધુર વેદનાસે ભર અંતર, ગીતને આજે એ નિમિત્તે આસ્વાદવાને ઉપક્રમ રાખ્યો છે.
દુખ હો સુખમય, સુખ હે દુખમય ઉપલ બને પુલકિત સે નિઝંર .
' મહાદેવજીએ ગીતે જ લખ્યા છે, ગીત એટલે ભાવનું
'
મર હો જાવે ઉનં. ગાયક નર્તન. એને વિસ્તાર સીમિત પણ ઊંડાણ અગાધ. ગઇ કે
જેવી પંક્તિઓ લખી છે. ' મહાકાવ્યની ગતિ એનું ઈષ્ટ નહીં, ગીતની ગતિ વર્તુળાકાર. ' મહાદેવજીની પૂજનવિધિ ધાર્મિક નથી, આધ્યાત્મિક હે જી ઉદયશંકરનું નૃત્ય ન માણી શકનાર એક મુંબઈગરા શેઠિયાએ કબીરદાસ આવી અભિવ્યકિત કરી ચૂક્યા છે: ખર્ચેલા પૈસા વસુલ કરવા પૂરા કાર્યક્રમમાં હાજરી આપેલ.
- “સ, સહજ સમાધિ ભલી ઘરે જતી વખતે મેટરમાં બેસતાં બેસતાં એમણે સાથી સાંતે મિલન ભયે જા દિનતે, સુરત ન અન્ત ચલી ?
3 શેઠિયાને અભિપ્રાય આપે કે આટલું બધું નાચવા છતાં આંખ ન મૂહું કાન ન રુંધું, કાયા કષ્ટ ન ધારૂક દેરને ડર રહ્યો! ચાલવા માંડ્યા હતા તે બોરીવલી પહોંચી ખુલે નૌન મેં હંસ હંસ દેખું, સુંદર રૂપ નિહારું જાત!
કદૂ સે નામ, સુનૂ સે સુમિરન, જે કુછ કરે સે પૂજા! ડેરનું દેર કેણુ રહ્યું હતું એ કહેવાની ભાગ્યે જ જરૂર છે ! ગિરહ-ઉદ્યાન એક સમ લેખૂ, ભાવ મિટાઉં ઇજા : ગીતમાં આભાસ એ થાય છે કે આપણે ઠેરના ઠેર રહ્યાં જહં જહં જાઉં સંઈ પરિકમ, જો કછુ કરું સેવા. છીએ પણ હકીકતમાં આપણે આપણી અંદરના ચેતનાના જબ સેઉં તબ કરુ દંડવત, પૂજ ઔર ન દેવા...વગેરે