________________
'
પ્રભુન જીવન
:૧૪૨
સમાજવાદી વિચારા માટે ખૂબ પકાયેલી હતી અને ઈંગ્લાંડ ઉપર તેના વ્યાપક પ્રભાવ હતા. અહી' શે એનીખિસેન્ટ અને શ્રીમતી યેટ્રિસ વેલ તેમજ ખીજી થોડી પ્રતિભાશાળી મહિલાઓના પરિચયમાં આવ્યા. ખીયેટ્રિસ વેલ સીડની વેલનાં પન્તી હતાં અને શાને ખૂબ ચાહતાં હતાં. પરન્તુ તે લાગણી મૈત્રીની હતી, પ્રેમની નહિ. શાએ પોતાની આત્મકથા જેવી નાનકડી ધડતરકથામાં એક સ્ત્રીમિત્રને ફોટોગ્રાફ મૂકયે છે તેમાં એનીબિસેન્ટ ક્રીયેટ્રિસ વેલના ફોટોગ્રાફ નથી. એટલે તે તેમના પ્રત્યે જે કંઇ લાગણી હતી તે અહુ ઊંડી નહોતી તેમ સમજાય છે.
વીસેક વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના એક માતબર વતમાનપત્રે શ્રીમતી એનીબિસન્ટ સાથેના શેશના રીમાન્સ' વિશે લેખ પ્રગટ કર્યાં હતા. તેના વિધમાં આ લખનારે તે લેખના સમનરુપે શ્રધ્ધેય સામગ્રીની માંગણી કરેલી પણ તે લેખના લેખિકા કે પત્રના તંત્રી તેની રજૂઆત કરી શકયાં નહેાતાં. એટલે એ કહેવાતા રામાન્ય માત્ર અા જ હતી તેમાં શા નથી. અને માની લઇએ કે શે અને એનીબિસેન્ટ પ્રેમમાં હતાં તે પણ · શા ત્યારે કુંવારા હતેા, અને પાશ્ચાત્ય દેશમાં તે લગ્ન માટે યોગ્ય પાત્ર શોધઃ વાની આ જાણીતી પ્રણાલિકા છે. આમ છતાં, એ પ્રેમમાં હુ ઊંડાણુ નહિ હાય તે ઉકત લેખ ઉપરથી જ સ્કુટ થતું હતું અને શાના પહેલાંના કે મરણેાત્તર ચરિત્રગ્રંથામાં પણ આ વિગત કયાંય વાંચવા મળી નથી.
તા. ૧૬-૧૧-૮૨
છે
થઇ. એ પુસ્તકમાં શાને બરાબર ન્યાય મળ્યા નથી છતાં શાએ વિષાદપૂર્વક હેરિસને ભવ્ય અજલિ આપતાં લખ્યુ દુનિયામાં ફ્રેન્ડ હેરિસ એક જ હતી; અને તેણે આલેખેલી સ્ત્રી. તેા કેવળ કલ્પનામાં જ સંભવી શકે !' આમ શે જેમના પ્રેમ માટે ખૂબ તલસતી હતી તેને તેમના માટેસ્ત્રીઓ માટે બહુ આદર નહોતા એ સ્પષ્ટ છે. ગ્લેરિયા, હીપાટિયા, કલીઓપેટ્રા, જોની, લીના, જયુડીથ, મીસીસ વારન જેવાં સખ્યાબંધ સ્ત્રીપાત્રા સહાનુભૂતિવ પુક આલેખાયાં નથી એ પણ એટલું જ સાચું છે.
શ્રીમતી ખીયેટિસ વેબ સમજતાં હતાં કે શા ખૂબ બુદ્ધિશાળી, પુરૂષાથી અને સખત પરિશ્રર્મ કરનાર વ્યક્તિ છે. પણ તે અંતરથી એકલા છે. તેણે હવે લગ્ન કરવું જ જોઇએ, પરંતુ શેને કાઈ યુવતી પસંદ પડતી નહોતી. તેમજ એ પણ એટલુ જ સાચું છે કે જે પ્રતિભાસ'પન્ન વ્યકિતનું મન બૌધ્ધિક પ્રવૃત્તિઓમાં રોકાયેલું હોય અથવા તેા જેનુ મને કલાસર્જન કે સમાજસેવા પ્રત્યે વળ્યુ હોય તેવી વ્યકિતને સેકસના બહુ વિચાર આવતા નથી. મને હ ંમેશાં એમ લાગ્યુ છે કે શા અન્તરથી પ્રેમના ખૂબ ખૂબ વિચારો કરતા હતા, પ્રેમ માટે તડપતા હતા, પરન્તુ જે યુવતીઓના સપકમાં તે આવતા હતા તેમાંથી કાઇ તેની ભાવનાઓને ભૂત' કરી શકે એમ નથી તેમ તેને લાગ્યું હતું. તેના યુવાન તંદુરસ્ત મનમાં જે ભાવનામૂતિ' રમતી હતી તેને અણુસાર આપણને કેન્ડીડા, લેડી સેસીલી, જેનીફર, રેજીના કે મેજર આખા જેવાં તેના સ્ત્રીપાત્રામાં જોવા મળે છે. પરન્તુ વાસ્તવિક જીવનમાં તે હુ ઓછી સ્ત્રીઓમાં નમ્રતા, પ્રેમ, વાત્સલ્ય, સમજશકિત કે સ્વાપ'ણની ભાવના જોઈ શકયેા હતા એવુ મારું અનુમાન છે. સામાન્ય રીતે શા સ્વીફ્ટની માફ્ક Misan Tropeમાનવશત્રુ હતા અને તેમાં સ્ત્રીઓ પણ અપવાદ નહોતી. આ વસ્તુ આપણે સક્ષ્મ રીતે તેના પેાતાના શબ્દોમાં જ વાંચી શકીએ છીએ. પોતાના એક પ્રિય મિત્ર ફ્રેન્ડ હેરિસના અવસાન બાદ શાએ તેના વિશે જે શબ્દો લખ્યા છે.તે ઘણા સૂચક છે. હર્નિશ શાના જીવન અને કાય' વિશે એક મહત્ત્વનું પુસ્તક લખા રહ્યો હતો. પુસ્તક લગભગ પૂરુ' લખાઈ રહેવા આવ્યુ ત્યારે હેરિસનું અવસાન થયું. તેમાં હેરિસે શે! ઉપર માન હવા છતાં તેની કડક આલોચના કરી હતી. એ પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે શાને ગ્રંથને અન્તે થેાડુ' લખી આપવાની સૂચના
આમ છતાં શ્રીમતી બિયેટિસ વેખને શા માટે શ્રેણી લાગણી હતી. એટલે જ તે ઇચ્છતાં હતાં કે શા કાર્ય સુશીલ યુવતી જોડે પરણી જાય. એવા પ્રસંગ આપમેળે આવી જ અન્યા. બિયન સેાસાયટીમાં શાૉંટ પાઉન્સેડ નામે શ્રીમત યુવતી હતી અને સમાજવાદની પુરસ્કર્તા હતી. તે શૈાની પ્રશંસક હતી. શેશના રાજકીય વિચારોથી અને તેની પ્રતિભાથી. મુગ્ધ થયેલી હતી. પરંતુ જ્ઞાની નાટયપ્રવૃત્તિ તેને ગમતી. નહોતી. આમ છતાં બન્ને વચ્ચે ધણી સારી મૈત્રી હતી. શાને ચાળીસમે વર્ષે “પરનીસીયસ એનિમીયા' થયા અને તે સખ્ત માંદા પડયા. ત્યારે શાટિ લેલાજ છેડીને તેની સેવા કરવા જવા લાગી. તેમાંથી શેશ પ્રત્યેનું તેનું આકષ ણુ વધતું જ ગયું. નિયેદ્રીસ વેબના આગ્રહ હતા જ. એટલે અન્તે શાએ શાલેટ સાથે લગ્ન કરી લીધાં. આ સમયે તેનું વય ચાળીસ કે ખેંતાલીસ વર્ષનું હતું.
સામાન્ય રીતે શેનુ દામ્પત્યજીવન સુખી ગણાય છે. પણ, વાસ્તવમાં એ સુખી હતુ` કે નહિ એ સખેધે રહસ્ય જ રહી. ગયું છે. શાએ બહુ જ બુદ્ધિપૂર્વક આ ઘટનાને હ ંમેશાં ટાળી છે. શાના જીવનચરિત્રામાં કે તેની વિલક્ષણ આત્મકથા સીક્ષટીન સેલ્થ સ્કેચીઝ'માં આ સંબધે ઉલ્લેખા જોવા મળતા નથી. તેના ચરિત્રલેખા સુખી દામ્પત્ય જીવન વિશે બહુ શક્તિ નથી. પરંતુ શાના મૃત્યુ બાદ શાની સેક્રેટરીએ થટી યસ વીથ જી. મી. એસ.' નામે પુસ્તક પ્રગટ કયુ" છે. તેમાંથી કેટલાક ભાગ આપણા ઇલેટ્રેટેડ વીકલી એક ઇન્ડીયામાં પણ છપાયા હતા. તેમાં શેની સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું" છે કે શાલેૉંટ શેને કુશળ રાજનીતિજ્ઞ બનાવવા ચાહતી. પણ શા રાજકારણની સાથે સગીત, કલા, નાટક, . રંગભૂમિ ઈત્યાદિના પણ જખરા રસિયા હતા. શા નાટયકાર અને તે શાર્લોટને પસંદ નહોતું, ત્યારે શ માટે નાટયલેખન શ્વાસેાચ્છવાસ જેવું હતું. ઉપરાંત શાૉટને રવભાવ વહેમી હતા. તેનામાં ઈર્ષાના ભાવ હતા. ખુદ મહિલા સેક્રેટરી સાથેનુ શાનુ નિખાલસ વન તેનામાં અટ્ટેખાઇ પ્રેરતું હતું. શા નાટયકાર હતા અને પ્રખર બૌદ્ધિક • હતા. એટલે ઘણી અભિનેત્રીએ અને અન્ય સ્ત્રી તેના પરિચયમાં હોય એ સ્વાભાવિક છે. એ સમયની તખ્તાની વિખ્યાત અભિનેત્રી એલન ડેરી સાથેના શેના સબંધ હંમેશાં ચર્ચાસ્પદ રહ્યો હતા. શાની જ ઈચ્છા મુજબ તેના મૃત્યુ પછી એલન ડેરી સાથેના પત્રવ્યવહાર પ્રગટ થયા છે. તેમાં જાતીયપ્રેમની દુર્ગંધ કયાંય આવતી નથી. પ્રેમ – ભૂખ્યા એ માત્ર એટલુ જ એક જગ્યાએ નોંધ્યુ છેઃ અરે! મહાન પ્રેમ ફકત પત્રલેખનમાં જ હોય છે. પત્રા દ્વારા જે પ્રેમની અભિવ્યક્તિ થાય છે એ જ પ્રેમ શુદ્ધ અને સમથ હોય છે!