________________
પ્રબુદ્ધ જીવન
૧૪૦
હોઇ શકે. કયારેક તે પોતાનાં પાપાના બીજાની સમક્ષ એકરાર પણ કરી લેતા હોય છે. એનામાં સરળતાના ગુણુ હોઈ શકે છે. પરંતુ આવા એકાદ-ખે સદ્ગુણાને કારણે એના ખીજા અધાં જ દુર્ગુ'ણી મટી જાય છે એમ ન કહી શકાય. જે પાપ છે તે તા છેવટે પાપજ છે. કેટલાક પાપી પાપનો નમ્રતાપૂર્વક એકરાર કરતા જતા હોય છે, પરંતુ ફરી પાછી તેમની પાપપ્રવૃત્તિ તે! ચાલ્યા જ કરતી હોય છે. કયારેક પાપના સ્વીકારની એમની નમ્રતા વખત જતાં અભિમાનમાં પરિણમતી હોય છે. મનુષ્યનુ એમની ચિત્ત કેટલીક વખત ન સમજાય એવા વળાંકા લેતુ હોય છે.
સતમાં એક દુગુ*ણુ અને પાપીમાં એક સદ્ગુણ એટલા માત્રથી પાપી સંતથી ચઢિયાતા છે એમ કહેવુ એ ભ્રમણામાં રહેવા ખરાખર છે. આવી ભ્રામક ઉકિત લેાકાને ગેરમાર્ગે દારી જાય છે.
જેમ સંતની ખાખતમાં તેમ પાપીની ખાખતમાં પણ જુદી જુદી કટિ હોય છે ખે—પાંચ પૈસાની ચોરી કરનાર પણુ પાપી અને પાંચ-પંદરનાં ખૂન કરનાર પણ પાપી. હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, નિ’દા, ક્રોધ, અભિમાન, લેભ, કપટ ઇત્યાદિ વિવિધ પ્રકારના દુર્ગુણાની તરતમ કાટિ પાપીઓમાં હોય છે. આ બધાંને માત્ર વિનમ્રતાના ગુણને કારણે સત મહાત્માઓ કરતાં ચઢિયાતા બતાવી દેવા એ તદ્દન અયેાગ્ય છે.
પરિવત નશીલ જીવન કેટલાકની ખામતમાં વિકાસ તરફ ગતિ કરે છે, તો કેટલાકને અધોગતિ તરફ દેરી જાય છે. ચાર, ડાકુ, લુટારા સંત બન્યાના કેટલાક દાખલા (વાલ્મીકિની જેમ) જોવા મળે છે; તે ખીજી બાજુ કેટલાક સાધુસાનુ અધ:પતન થયુ. હાય તેમ પણ જોવા મળે છે. પરંતુ આવા અપવાદરૂપ દાખલાઓ પણ પાપી સંત કરતાં ચઢિયાતા છે, એવું સિદ્ધિ ન કરી શકે. એક સદ્ગુણમાંથી ખીજા સદ્ગુણો પ્રગટ થાય અને એક દુગુ ણામાંથી ધણા દુગુણા પ્રગટે એવુ કયારેક બને છે, પરંતુ તે તેા ભવિષ્યની વાત છે અને બધાંનાં જીવનમાં તેવું ન પણ ખને. એટલે પેલી ઉકિત તે તદ્દન નિ:સ ંગત ઠરે છે.
1
ભાળા લાકા ચખરાક ઉકિતાથી અંજાઇ જાય છે. એમાં પણ પોતાના દુર્ગુણાના ખચાવ કરનાર ઉક્તિ એમને વહાલી લાગે છે. મુંબઇમાં એક શાયરને સભામાં એમ હેતાં સાંભળ્યા છે કે હું ઇન્સાન મટી ન જાઉ' એટલા માટે કાઇ કાઈ વખત પાપ કરી લઉં છું.' આ ઉકિતને તાળીઓના ગડગડાટથી વધાવી લેતા લોકોને પણ જોયા છે. પરંતુ કેટલી ભ્રામક અને સાદા-ભોળા લેાકાને ઉન્માગે દોરી જનારી આ ઉક્તિ છે !
સારું છે કે ભ્રામક ઉકિતઓનું આયુષ્ય લાંખુ નથી
હતું !
મુબઇ જૈન યુવક સંધ સ'ચાલિત પ્રેમળ જ્યાતિ' દ્વારા ‘ટેલીફોન યુથ' ના ઉદ્દઘાટન વિધિ
સંકલન : શાન્તિલાલ ટી. શે
શ્રી મુંબઈ જૈન યુવક સધ સહેંચાલિત પ્રેમળ જ્યેતિ' પ્રવૃત્તિ, મુંબઇના સામાન્ય સ્તરના, અપંગ, અધ, વિકલાંગ, લેાકા માટે, તે પગભર થાય, તેમના જીવનમાં પ્રકાશ પથરાય અને તે આર્થિક ચિન્તામાંથી મુક્ત બને, તેવા પ્રામાણિક પ્રયત્ના કરી રહેલ છે. પ્રેમળ જ્યોતિ, તાલીમ પામેલા અધજનાને પગભર કરવા આર્થિક સહાય કરે છે, સ્ટાલે
તા. ૧૬–૧૧–૨
કરાવી આપે છે. વૈદ્યકીય સારવાર માટે આર્થિક સહાય પણ નાતજાતના ભેદભાવ વીના કરે છે.
હાલમાં આ પ્રવૃત્તિએ એક નવું પદાપણ કર્યું. મહુવાની રહીશ શ્રી પ્રવિણ સંધવીના એક પગ ગાડીના અકસ્માતમાં કાય ગયા હતા. તેને જયપુર `મેાકલી (જયપુરની જે સંસ્થાને ગતાં પરિચય આપવામાં આવ્યા છે) આટીફીશિયલ પગ કરાવીન આપ્યા અને તેના જીવનનિર્વાહ ચાલુ થાય એ માટે તેને એપ્લેને કાટ -(મહાપાલીકા રોડ, કાટ)ના કમ્પાઉન્ડમાં એક ટેલીફોન મુથ કરાવી આપ્યુ.
તા. ૨૮-૧૦-૮૩ના રાજ સાંજના, આને લગતાં એ સિમિત આકારના સમારંભ યાજવામાં આવ્યેા હતા.
તેમાં ચીફ મેટ્રાપેોલીટન મેજીસ્ટ્રેટ શ્રી સી. એલ. કાટવાળ, ચીફ ગેસ્ટ તરીકે પધાર્યા હતા. ડો. રમણલાલ સી. શાહ અધ્યક્ષસ્થાને હતા. અતિથિવિશેષ તરીકે, ખામ્ને સાથઉન ટેલીફ઼ાન વિભાગના એરિયા મેનેજર શ્રી નારાયણ સ્વામી આર. ટી. ઇ. મિમિટ, નેબના સેક્રેટરી શ્રી જે. વી. સર યા, સાક્ષ્યલ વર્કર શ્રી જઝજીવન પી. શાહ પધાર્યાં હતા. તેમ મેટ્રાપોલીટન મેજીસ્ટ્રેટા સવ*શ્રી સી. ખી. વેલકર, એમ. ડી. મટકર, આર. એમ. પાટીલ, એમ. એસ. સેાભાલકર, એલ. એલ. દેશપાંડે તેમજ અન્ય મેજીસ્ટ્રેટા તથા એડવોકેટમની ઉપસ્થિતિ હતી.
આ સમગ્ર આયેાજન નેશનલ એસેસીએશન ફારસી બ્લાઇન્ડના સહકારથી યોજવામાં આવ્યુ' હતુ. તેના એફીસર ઇન-ચાજ' શ્રી એમ. વી. મનગસુલીકરે સભાનું સંચાલન કર્યુ” હતું.
સધના મ`ત્રી શ્રી કે. પી. શાહે ઓળખવિધિ કરી સૌને આવકાર આપ્યા હતા તેમ જ સધની પ્રવૃત્તિની જાણકારી આપી હતી.
હાજર રહેલા દરેક મહેમાનાએ ટુંકા પ્રવચન દ્વારા આવી સમાજોપયાગી પ્રવૃત્તિને હૃદયના ઊંડા ભાવપૂવ ક ખીરદાવીફ હતી અને સહાનુભૂતિ વ્યકત કરી હતી.
એન. એ. ખી.ના પ્રમુખ શ્રી વિજય મરચન્ટ તેમની નાદુરસ્ત તબિયતના કારણે હાજર રહી શક્યા નહોતા.
સંધના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહે રીખીન કાપી સ્ટોલનુ ઉદ્ધાટન કર્યુ હતું.
મહેમાનેાનુ ચંદનહાર તેમજ મુકેદ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.
આ સ્ટોલના ડાનર શ્રી સી. એન. વેરા ચેરીટેબલ ટ્રસ્ટને આભાર માનવામાં આવ્યા હતા.
શ્રી મનગસુલીકરે જણાવ્યુ` કે પ્રેમળજ્યોતિની પ્રવૃત્તિના, પ્રાણસમા શ્રીમતી નીરૂખેન શાહ તથા શ્રીમતી કમલન પીસપાટી રાતદિવસ જોયા વિના સેવા કરી રહ્યા છે તેને હુ' સાક્ષી છું, તેમને અંતરના પ્રણામ.
મેજીસ્ટ્રેટ શ્રી કાટવાળ સાહેખે સંધની પ્રવૃત્તિઓને ખીરદાવી હતી અને અન્ય જાહેર સ્થળે તેમ જ સેસાયટીઓન કમ્પાઉન્ડમાં પણ આવા મુથા કરવા જોઇએ એવા અભિપ્રાય વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે આવા જાહેર પ્રુથા લે કાર્ માટે ખુબ જ આશિર્વાદરૂપ ગણાય.
સધસંચાલિત આ યાજનાના જનતા સારી રીતે લાભ ? એવી સંધના પ્રમુખશ્રીએ અપિલ કરી હતી.
સંધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે સૌના આભાર. માન્યા હતા, તેમજ એન. એ. ખી. ના ઓફીસર ઇનચા શ્રી મનગસુલીકરની સેવાની ભાવના અને વ્યવસ્થાશક્તિને
ખીરદાવી હતી.
છેવટે ઠંડા પીણાને ન્યાય આપી સૌ વિખરાયા હતા,