SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૮૭ પ્રહ જીવન (1) The Contribution of Muni Santbalji કર્મ વિશે કેટલીક શંકાઓનું to Spiritualism. શ્રી નિલેશ દલાલ (મુંબઈ) (૨) વેગ પાઠયક. ડે. રમેશ લાલન (મુંબઈ) - સમાધાન (૭) કાયોત્સર્ગ. શ્રી જયેન્દ્ર શાહ (મુંબઈ), (૪) જૈન દર્શન અને સમાધિમરણ, શ્રી ચીમનલાલ એમ. શાહ કલાધર કિતિભાઈ માણેકલાલ શાહ (મુંબઈ), (૫) ક્ષમા માત્ર વારિક નહીં હૈ. પ્રા. શાન્તાબેન પ્રશ્ન (૧) જીવના રાગ-દેશાત્મક પરિણામ થકી જીવમાં ભાણાવત (જયપુર), (૬) જૈન તત્ત્વ વિચાર. શ્રી ગોવિંદજી જે સંસ્કાર રેડાય છે તેને જ કર્મ કહે, પરંતુ પુદ્ગલસ્વરૂપ જીવરાજ લેડાયા (મુંબઈ), (૭) સમતા. પ્રા. તારાબેન ર. શાહ જડ એવા કામંણસ્કોને વચમાં શા માટે લાવો છો? : (મુંબઈ), (૮) આત્મવિકાસ અને ધમ. ડે. સુમનબેન પી. શાહ (મુંબઈ), (૯) લેશ્યા. શ્રીમતી શેલજા શાહ (મુંબઈ), (૧૦) સમાધાન: આ પ્રશ્નનો તાત્ત્વિક ખુલાસે તે પ્રતિક્રમણઃ આજના સંદર્ભમાં. પ્રા. દેવબાલા સંઘવી (મુંબઈ), દ્રવ્યાનુયોગ યાને કે પદાર્થવિજ્ઞાનની ઊંડી સમજ માગી (૧૧) તપશ્ચર્યાઃ શાસ્ત્રોમાં અને વ્યવહારમાં. પ્રા. મુલકચંદ ૨. લે છે. પરંતુ અત્રે સ્થૂલ ઉદાહરણ થકી સમાધાનને શાહ (અમદાવાદ), (૧૨) જૈન ધર્મમાં કમને સિદ્ધાંત. પ્રા. પ્રયત્ન કરીએ. પાણીનો દાખલો લઈએ. પાણી શુદ્ધ હોય કોકીલાબેન શાહ (મુંબઈ), (૧૩) જૈન ધર્મ અને નીતિ. પ્રા. અથવા અશુદ્ધ હોય. શુદ્ધ જળ એટલે માત્ર જળ. ઉત્પલાબેન મોદી (મુંબઈ), (૧૪) જૈન ધર્મ અને શ્રાવકાચાર. - જળ સિવાય અન્ય વિજાતીય પદાર્થને જેમાં અભાવ છે તે પંડિત કનૈયાલાલજી ડક (જલગાંવ), (૧૫) જૈન ધર્મ શુદ્ધ જળ છે. તે શુદ્ધ જળ એક જ પ્રકારનું હોય. કારણ કે અને ચારિત્રઘડતર. ડે. તિલોત્તમા જાની (મુંબઈ), શુદ્ધ જળને અનેક પ્યાલાઓ લઈએ તે તેમાં એક જ (૧૬) જૈન દર્શનમાં ન્યાયશાસ્ત્ર. પ્રા. નાનકભાઈ કામદાર પ્રકારનું જળ પ્રાપ્ત થાય. જળની શુદ્ધતામાં અન્ય (ભાવનગર), (૧૭) યાત્રા મર્થ: સર્વેક્ષા. ડે. બી. વિજાતીય પદાર્થ કોઈ નિમિત્તે નથી. વળી તે શુદ્ધ જળને આર. યાદવ (અલ્લાહાબાદ). ગમે તેટલું હલા, વ છતાં તે શુદ્ધનું શુદ્ધ જ રહેવાનું. શુદ્ધ જળમાં શુદ્ધ જળ નાખે તે પણ તે શુદ્ધ જળ જ આ ઉપરાંત નીચે જણાવેલા સંશોધન લેખો વ્યાખ્યા- રહેવાનું. ટૂંકમાં શુદ્ધ એક પદાર્થમાં કઈ ભેદ પ્રભેદ ન હોય. તાઓ હાજર ન હોવાથી કે અન્ય કારણોસર રજૂ થયા ન હવે અશુદ્ધ જળ . જળની અશુદ્ધતામાં જળથી અતિહતા. રિકત અન્ય પદાર્થ નિમિત્ત નિયમ હેય જ છે, કારણ કે તે સિવાય તે જળ અશુદ્ધ ન બને.વળી અશુદ્ધ (૧) સદ્ગતિ કેમ મળે ?, શ્રી રમેશ લાલજી ગાલા (મુંબઈ), જળ અનેક પ્રકારનું હોય. મીઠું નાખ્યા પછી જળ ખારું (૨) ઉપમિતિભવપ્રપંચ કથાના જીવંત પાત્રોમાં જૈન થાય તેથી તે અશુદ્ધ જળ ખારું થયું. તેવી જ રીતે સાકરની તત્વજ્ઞાન. શ્રી શાંતિલાલ સાઠંબાકર (અમદાવાદ), (૪) સર્વસ અશુદ્ધતાવાળું જળ ગળ્યું થયું. માટીના મિશ્રણથી જળ : સવંદશી. ડે. ભગવાનદાસ મનઃસુખલાલ મહેતા (મુંબઈ), મેલું થયું. વળી, ખારા જળના અનેક પ્યાલાના જળની (૫) શ્રાવકધર્મનું માહા. શ્રી ખારાશમાં પણ તરતમતા પ્રાપ્ત થવાની. આમ અશુદ્ધતામાં અભિલાષકુમાર (મુંબઈ), અન્ય વિજાતીય પદાર્થની આવશ્યકતા છે અને અશુદ્ધ (૬) ધર્મ: આચારની મહત્તા. પં. બાબુલાલ સવચંદ શાહ પદાર્થના અનેક ભેદ-પ્રભેદ પડે છે તેથી અશુદ્ધ (અમદાવાદ), (૭) સ્યાદ્વાદ દિગ્દર્શન. આચાર્યા છેશ્રીમતી પદાર્થ અનેક નામ ધારણ કરે છે. કોઈ અશુદ્ધ જળ રંજન નગરશેઠ (સુરત), (૮) કેન્સરઃ કર્મ તત્ત્વજ્ઞાનના ખારૂં, કે ખાટું, કોઈ મેલું, કોઈ ગળ્યું ઈત્યાદિ સંદર્ભમાં. શ્રી પન્નાલાલ ર. શાહ (મુંબઈ) અશુદ્ધ જળનાં અનેક નામ પ્રાપ્ત થાય છે. આવી જ રીતે શુદ્ધ જીવ અને અશુદ્ધ જીવ એવા જીવના [માંડવી (કચ્છ)માં જાયેલા પાંચમાં જૈન સાહિત્ય બે ભેદ પ્રાપ્ત થાય છે. શુદ્ધ જીવ એટલે માત્ર સમારોહના પ્રમુખ તરીકે આપેલું મારું વ્યાખ્યાન “પ્રબુધ જીવ. અન્ય વિજાતીય પદાર્થના સંશ્લેષ સંબંધ જીવનમાં અગાઉ છપાઈ ગયું છે. ત્યાર પછી એ સમા- વિનાને જીવપદાર્થ શુધ્ધ જીવ છે. શુદ્ધ છે રોહને સંક્ષિપ્ત અહેવાલ ગતાંકમાં છપાયે છે, જેમાં તેથી તેને એક જ પ્રકાર છે. અનંત સિદ્ધ છે શુદ્ધ મારા વ્યાખ્યાનમાંથી કેટલીક પંકિતઓ ટાંકવામાં આવી છે. જીવે છે. તેમના કોઈ પણ ગુણમાં સહેજ પણ ન્યૂનાધિકતા મારું આખું વ્યાખ્યાન જેમણે ન વાંચ્યું હોય અને માત્ર પ્રાપ્ત ન થાય. પરંતુ સંસારી જીવ અશુદ્ધ છે, તેથી જ તે આ પંકિતઓ વાંચી, હોય તેમના મન ઉપર કદાચ કંઈ જુદી તેના અનેક રૂ૫ યા ભેદો પ્રાપ્ત થાય છે. નર, નારક, કીડી, છાપ પડવાનો સંભવ છે. મારા વ્યાખ્યાનમાં મેં જે એક-બે કુંજર ઇત્યાદિ અનેક પ્રકારના અશુદ્ધ છ હોય છે. આ વિધાને કર્યો છે તે વર્તમાન વાસ્તવિક પરિસ્થિતિના સંદર્ભમાં અશુધ્ધતામાં વિજાતીય એટલે કે જીવ સિવાય અન્ય કોઈ શાસનનો પ્રભાવ કેવી રીતે વધે એ હિતષ્ટિથી દિશાસૂચનરૂપે પદાર્થની નિમિત્તતા માનવી જ પડે છે. જળ જળથી છે, એમાં કોઈની નિંદા કે અવહેલનાને આશય નથી. તેમ અશુદ્ધ થાય નહિ, તેમ જીવ પણ પિોતે પિતાથી અશુદ્ધ કેમ છતાં એ વિધાનેથી કોઈને પણ ચિત્તની અશાતા થઈ હોય થાય? જળની અશુદ્ધતામાં અન્ય પદાર્થ કારણું છે, તેમ તે તે માટે મિચ્છામિ દુકકડ. જીવની અશુદ્ધ અવસ્થા માટે જીવથી અન્ય વિજાતીય પદાર્થની નિમિત્તતા સ્વીકારવી જ રહી. જીવથી અન્ય પદાર્થો ચાર છે. -રમણલાલ ચી. શાહ આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને પુદ્ગલે. આમાં
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy