________________
૩૪
વિદેશીઓને જ છે ને? જે પ્રજા પુનઃજન્મમાં માનતી નથી, સમજતી નથી, એને આવી બાબતમાં શી ગતાગમ પડે? ભારતીય સ ંસ્કૃતિ તે કહે છે કે આ જન્મમાં જેટલું ભાગવી લેવાય તેટલુ જીવ ભોગવી લે, તો બીજા જન્મમાં એધું ભોગવવુ પડે એટલું જ નહિ, છત્ર સાત્ત્વિક વૃત્તિના હાય, સત્સંગી હોય, માથે ગુરુ હોય, તા બધા ભાગ પૂરા થઈ જાય, ને જન્મમરણના ફેરામાંથી પણ કદાચ છૂટી જાય.
(૮) લેખકે ખેાડવાળાં બાળકાને દાખલેો ટાંકયેા છે. હેલન કેલરને એનાં માબાપે મારી નાખી હાત તા ? એને જીવવાને અધિકાર કયાંથી મળ્યા ? કણે આપ્યા? એના માબાપે માત્ર પોતાના જ વિચાર કર્યાં હોત તા ? ભાઈ વિજયગુપ્તે નીચલા શરીરથી સધાયલાં જોડિયાં બાળકાના દાખલા ટાંકયા છે. આવી ખેાડવાળુ જોડ લાખામાં એકાદ જન્મતું હશે, પશુ સિયામિઝ જોડકાને દામલે તે જગપ્રસિદ્ધ છે. એ એ ભાઈએ કમરથી જોડાયલા હતા, છતાં છબ્યા, પ્રસિદ્ધ થયા, અને માબાપને પ્રીતિ તથા ધનની કમાણી
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૮૩
કરાવી આપી. એમને ઉકેરતાં. પાલવતાં, માબાપને કષ્ટ નહિ પડયુ હોય? પેાતાના વિચાર કરી, જન્મતાં જ કે થાડા દિવસમાં આ બાળકીને સ્વધામ પહોંચાડી દીધાં હોત તો?
(૯) એક ખીજો મહત્ત્વના મુદ્દો. આ આખી ચર્ચામાં દેવનુ કષ્ટ, દેહની યાતના, અને દેહના અસાધ્ય રોગની જ વાત છે. પરંતુ હું યું નંદવાય, કે આદર્શોનું ધમસાણ મચ્યુ’ હાય, પતિ અગર પત્નીના અવસાનથી જીવન શૂન્ય અની ગયુ હાય (અને કવિ જયદેવની પદ્માવતી માફક તત્કાળ પ્રાણત્યાગ કરતાં ન આવડે), તેા એ પતિ અગર પત્નીને જીવનને અત આણવાના અધિકાર ખરા કે નહિ ? સગાં સંબંધીઓ, સમાજે અને રાજ્યે એમાં સમત થવુ જોઇએ કે નહિ? જો હા; તે સતી (કે સત્તા) થવાનેા રિવાજ તસંમત નથી? પશુ આપણે તા સતીની પ્રથા બંધ કરનારનાં યશોગાન ગાઇએ છીએ, અને બીજી બાજુ નિરાધાર, અસહાય, અપંગ બાળકો તથા વૃદ્ધોને મારી નાખવાની છૂટ માગીએ છીએ !
પાંચમા જૈન સાહિત્ય સમારોહ
વિભાગીય બેઠક : જૈન તત્ત્વજ્ઞાન
શનિવાર, તા. ૨૪–૯–૧૯૮૩ના રોજ સવારના ઉદ્ઘાટન બેઠકની પૂર્ણાહુતિ બાદ તુરત જ જૈન તત્ત્વજ્ઞાનની વિભાગીય એઠક ચેાજવામાં આવી હતી. મા ખેઠકનું પ્રમુખસ્થાન શ્રી જી તે ભાઇ માણેકલાલ શાહે લીધુ હતુ. નાદુરસ્ત તબિયત છતાં મુંબઇથી સીધા જ તેઓ આવી પહોંચ્યા હતા. અનેકાન્ત દર્શનમાં દ્રશ્યનું સ્વરૂપ
શ્રી કાતિ ભાઈ શાહે અનેકાન્ત દર્શનમાં દ્રવ્યનું સ્વરૂપ એ વિષે પેાતાના સાધન-અભ્યાસ લેખનું સ ંક્ષેપમાં તારણુ આપતા કશું: આ વિશ્વમાં ભાગ્યે જ કોઇ એવા વિષય હરશે કે જેની જૈન દશ'ને તલસ્પર્શી વિચારણા કરી ન હોય. આથી જૈન દર્શન વિશાળ દશન છે, વિશ્વ દંશન છે. પરંતુ એની ખરી મહત્તા એની વિશાળતા કરતાં પણ એની સુક્ષ્મતામાં છે. પ્રત્યેક તત્વ, અર્થાત્ વસ્તુનુ સર્વાંગી જ્ઞાન પ્રાપ્ત કરવા તેના અનેકાન્તમય સ્વરૂપનું દર્શન કરવા અને તેના સુક્ષ્મમાં સુક્ષ્મ અંગતું જ્ઞાન બાકી ન રહી જાય તેવા પ્રખધ અનુયોગદ્દાર આદિ સુત્ર ગ્રંથા દ્વારા આ દશ ને કર્યો છે. તે અજોડ છે.' સ્વાઢા, અંતગત નયા:
જૈન દર્શનના કોઈ પણ તત્ત્વને અનેકાન્તવાદ અને તેના અંતગ'ત નથવાદ વિના ન્યાય આપી શકાતા નથી' એમ જણાવી એમણે ઉમેયુ : આ સિધ્ધાંતથી અપરિચિત વ્યક્તિ નિરૂપિત તત્ત્વને ગ્રહણ કરી શકતી નથી અગર ગ્રહણ કરે છે તે તે વિપરીત સ્વરૂપે ગ્રહણ કરે છે.’ અનંત ધર્માત્મક વસ્તુની જટીલતા જેવા જ નયવાદ પણ એટલા જટીલ છે એ સમજાવી એમણે જણાવ્યું : આપણા સમગ્ર લેક વ્યવહારમાં નયમૂલક અનેકાન્ત સિદ્ધાંત એટલા ઓતપ્રોત થઈ ગયા છે કે એનું બારીકાઈપૂવ ક વિશ્લેષણ કરીએ તા આ સિદ્ધાંત સહજરીતે સમજાઈ જાય તેમ છે.’ દ્રવ્ય—ગુણ-પર્યાયના રસ પર આધારિત નિમંત્ર
મહામહેાપાધ્યાય યો.વિજયજી મહારાજે દ્રવ્ય- ગુણુ—પર્યાય રાસની ૧૭ તાળામાં દ્રવ્યાનુયાગને ઉતાર્યું છે. તેની ખીચ્છ ઢાળની પ્રથમ ગાથામાં તેઓએ દ્રવ્યનુ લક્ષણ આંધ્યુ છે' એમ જણાવી આ
પન્નાલાલ ૨. શાહુ
ગાથા અને તે પર રચેલા સ્વાયત્ત ટખાના વિવેચનરૂપે આ નિબંધ - એમણે લખ્યા છે એમ એમણે ઉમેયુ હતુ.
‘તત્ત્વ અનુત્પન્ન અવિનાશી છે' એમ જણાવી એમણે નયની લાકવ્યવહારમાં અનેકાન્તની સ્વીકૃતિ, દ્રવ્યાર્થિ ક અભેદ દૃષ્ટિ, પર્યાર્યાથિકનયની ભેદ દૃષ્ટિ, સંગ્રહનયની અભેદ દૃષ્ટિ, વ્યવહારનયની ભેદ દૃષ્ટિ, સામાન્યના ભેદ, વિશેષના બે ભેદ અને અનેકાન્ત વગેરેની તલસ્પર્શી છણાવટ કરી અનેકાન્ત ઉત્તમ નીતિ છે. એવું પ્રતિપાદન કર્યુ” હતું. ત્યારબાદ એમણે દ્રવ્યના લક્ષણા સમજાવતાં દ્રવ્યનું લક્ષણ સત્ છે; ઉત્પાદ, વ્યય અને છ ધ્રૌવ્યથી યુકત છે તે સત્ છે; જે ગુણુ અને પર્યાયવાળું છે તે દ્રવ્ય છે; અથ ક્રિયાકારિત્વ એ દ્રવ્યનું લક્ષણ છે' વગેરે બાબતાની ન્યાયસ ંગત છણાવટ કરી એનું એમણે પ્રતિપાદન કર્યુ હતું. જૈન દર્શન અને સંત તિરૂવલ્લુવર
6
• જૈન ટ્ર્રાનમે વીર માયૉ અવધાળા' વિષે ડા. નરેન્દ્ર ભાણાવતે (જયપુર) સંશોધન-અભ્યાસ લેખ રજુ કર્યા બાદ શ્રી નેમચંદ ગાલાએ (મુ બ) ‘જૈન દશ‘ન અને સત તિરુવલ્લુવર’ વિષે રજૂઆત કરતાં કહ્યું : ‘દક્ષિણ ભારતના આ સંત, કખીરની માફક વણકર હતા અને સાંપ્રદાયિકતાથી પર હતા. એમણે રચેલાં ‘તિરુકુરળ’ ગ્રંથમાં ૧૦ ઋચાઓનુ એક પ્રકરણ એવા ૧૩૦ પ્રકરણામાં ૧૩૩૦ ઋચાઓ છે,' એમ જણાવી ઋચાઓને ભાવાથ સાથે સદા આપી જૈન દર્શનની એ કેટલું નજીક છે અગર જૈન ના જ ઉપદેશ એમાં સમાયા છે' એમ એમણે ઉમેયુ હતુ. કેટલીક ઋચાઓના આધારે તેઓ જૈન હોવાનું જણાવીને એમણે ઉમેયુ હતું કે પર ંતુ આ માટે આધારભૂત માહિતી મળતી નથી. ત્યાર બાદ સમયાભાવે બેઠક બપાર પર મુલતવી રહી હતી.
અન્ય સાધન-અભ્યાસ લેખે
આ વિભાગમાં અન્ય સંશોધન-અભ્યાસ લેખા રજૂ થયા હતા તેની વિગત આ પ્રમાણે છેઃ