________________
તા. ૧-૧૧-૮૩
આ ખેઠકના છેલ્લા વકતા શ્રી શિત ઝાએ સાંસ્કૃતિક સબંધા' વિશેના પાતાના વકતવ્યમાં કહ્યું હતું કે, આ સદીમાં નિયતા અને નિષ્ટતા સામેની લડત અન્ય કોઇ યુગમાં નહિં થયાં હોય. મેધવારીના વિષયમાં ચવાતા પત્રકાર, નિર તર વધતી જતી ખેકારી ખેરાજગારીના ખપ્પરમાં હોમાતા પત્રકાર, ભ્રષ્ટાચાર અનૈતિકતાના આતંકમાં અટવાતા પત્રકાર, કામવાદના કાળાતરાના ડસ્યા પત્રકાર–એની સ્વત ંત્રતા પર જેટલા અને જેવા પ્રહારો આજે થઇ રહ્યા છે એટલા કદાચ અગાઉ કદિ ક્યાંય નહિ થયા હોય.
ભારતમાંથી કુલ ૮૦૧ દૈનિકા પ્રગટ થાય છે. એમાં ગુજરાતીની સખ્યા ૨૭ છે; એટલે કુલ અખબારના માત્ર મરવાના અધિકાર જોઇએ
તારીખ પહેલી એકટોબરના પ્ર. મૈં માં શ્રી વિજયગુપ્ત મૌયતા લેખ વાંચી સખેદ આશ્ચય' થયું. એમના જેવા બહુ ભૃત વિદ્વાને આ બે પ્રશ્નોને પ્રેમ ગુંચવી દીધા છે ! પણ પોતાના લેખને અંતે એમણે જે મુદ્દા તારવ્યા છે, તેને મુખ્ય માની હું ચર્ચા કરીશ. તથાપિ લેખની શરૂઆતમાં એમણે જે લખ્યું છે, તેની ઘેાડી વાત કરી લઉ.
(૧) સૌથી પહેલી વાત તો એ કે યુથનેઝિયા' અથવા સુખમૃત્યુ વિષે અગાઉ પ્ર. લી. માં ચર્ચા થયેલી છે. ધણુ કરીને શ્રી પરમાન દભાઇ તે વખતે હયાત હતા.
(ર) ગાંધીજીના વાછડાનું દૃષ્ટાંત આ ચર્ચામાં બિલ્કુલ અપ્રસ્તુત છે એવા મારા નમ્ર મત છે. પ્રશ્ન તો એમ પૂછવે જોઈએ કે વાડાની જગાએ ગાંધીજીને દીકરા હોત, અને (અ) એને મરવુ' હાત, અગર (મા) એને કાઈ પણ ઉપાયે જીવવું હોત, તા ગાંધીજી શું કરત?
(૩) શ્રી વિજયગુપ્ત લખે છે,' પ્રગતિશીલ દેશામાં વિચારશીલ વ્યકિત વચ્ચે ધણી ઘણી ચર્ચા થઇ રહી છે,' આવુ? જ્યારે વાંચુ છું ત્યારે આપણા અંગ્રેજી ભણેલા વર્ગોમાં મૌલિક રીતે વિચારવાની શકિતના અભાવ જોઇ દુઃખ થાય છે. પ્રગતિશીલ એટલે શું? એ લેાકા દેહ અને દેહી જુદા છે એમ માને છે? એમને ત્યાં સંયુકત કુટુંબની પ્રથા છે ? આપણે ત્યાં ઘણાં.જૈન સાધુ સાધ્વીએ સંથારા કરે છે, એવી કાઈ ધાર્મિક રૂઢિ એમને ત્યાં છે? આવા ગૂઢ અને ગંભીર પ્રશ્નોમાં જે પ્રજા આપણાથી બિલકુલ પછાત છે એના તરફ શા માટે જોવુ? પણ આગળ ચાલુ.
પ્રબુદ્ધ જીવન
છે કે મારી નાખવાના ? જીત ડા. કાન્તિલાલ શાહુ
(૪) લેખના મથાળે જ પ્રશ્ન છે, જીવવાને અધિકાર છે, તે મરવાના શા માટે નહિ?” એના સીધે તે સાદો જવાબ એ છે કે, જન્મવાના અધિકાર કે જન્મવાની તમારા હાથમાં છે? જેણે પોતાના જન્મનાં સમય અને સ્થળ 'નક્કી કર્યાં હોય તેને અવશ્ય મરવાના અધિકાર છે.” છુંઆ
સત્તા
જવાબ તત્ત્વજ્ઞાન આપે છે. વ્યવહારમાં તા દરેક પુખ્ત ઉમરની વ્યકિત પાસે આ અધિકાર છેજ. મને જીવન અધરૂ લાગે તે મારા ધરની સામે જ રેલ્વે લાઇન છે, ત્યાં જઇને સૂઈ જતાં મને કાણુ રોકવાનું છે? હજારો સ્ત્રીઓ ખળી મરે છે, તે સેંકડા પુરૂષો તુ મરે છે, એ અધિકાર વિના મારા અધિકાર પર રાજ્યની કે કાયદાની મહાર મારે શા માટે
૧૩૦
૪ ટકા ગુજરાતી દૈનિકા છે. જ્યારે ફ્લાવાની દૃષ્ટિએ ગુજરાતીની ટકાવારી ૧૧-૬ છે.
નવા વર્તમાનપત્રનું રજિસ્ટ્રેશન, નામ મેળવવુ, અખખારી કાગળ, સરકારી અને અધ સરકારી જાહેર ખખરે મેળવવી એ બધા માટે કેટકેટલી પરેશાની ભોગવવી પડે છે.
ગિક્ટ લેતાં લેતાં ચીજોના સ્થાને ચીજની રોકડ કિંમત સ્વીકારવાની ખતરનાક સીમામાં ડગલુ' ભરી ચૂકેલા પત્રકારો કેટલા વત ંત્ર અને કાનાથી સ્વતંત્ર એના વિચાર કરવા પડશેને ?
4
પ્રમુખ શ્રી હરીન્દ્ર દવેએ યોગ્ય ઉપસંહાર કર્યાં હતા. છેલ્લે શ્રી મુંબઈ જૈન યુવક સંધના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહે સૌના આભાર માન્યા હતા. આ ખેઠકનું સંચાલન શ્રી અમર જરીવાલાએ કર્યુ હતુ.
જોઇએ ? કાયદાની એસી તેસી. હું નિષ્ફળ જાઉ ત્યારે જ કાયદા । વચમાં આવે છે ને ? એવ હોય તે જ નિષ્ફળ જાય. વસ્તુતઃ જેને ખરેખર હું મરવુ નથી, તેને જ કાયદો નડતરરૂપ લાગે છે, મસાણી સાહેખે ુ ાઈ વિથ ડિગ્નિટિ' એટલે માલાપૂવક મરવાની વાત કરી, એટલે અમારા ચુનીભાઈ વૈદ્ય પાસાઈ ગયા. અલ્યા ભાઇ, મરવા તેા સહેલું છે. જીવતાં જીવતાં મરી જવાનુ” અધરૂ છે, એમાં જ પ્રતિષ્ઠા છે, પ્રતિતા છે, કળા છે; અને એવી કળા સતા જાણે છે. (૫) વ્યકિત પાતે હરતી ફરતી હાય, તે મારી ઉપલી દીલ થાય ઠરે છે. પરંતુ માનો કે હું એકદમ ભાન થઈ ગયા, તા મારા સગાં વહાલાં શું કરે? તેના જવાખ તેા એ છે કે દરેક વિચારકે આને માટે પહેલેથી જ વિલ કરી રાખવું જોઇએ. ઘણુ કરીને રવ. શિલાલ શવાળાએ આવુ વિલ યુ" હતું..
(૬) માતા કે આવી કાઇ જોગવાઇ નથી, તા સાં સબંધી શું કરે? એટલેાા પેલી વ્યક્તિને જીવાડવાને અવશ્ય પ્રયત્ન કરે, પશુ દાકતરને પરમેશ્વર ન માની ખેસે. દરેક વ્યકિતના મૃત્યુના સમય, રથળ, અને નિમિત્ત નકકી થયેલાં હોય છે. વિનેખા ! આવુ માનતા જ હતા, અને ઘણું કરીને ગાંધીજી પણ માનતા હતા. હુ`પાતે । માનુ ખ્રુ, સાંભળ્યુ છે કે મુંબઈના પ્રસિદ્ધ ડા. સ્વ. શિડકરના જમાઇ લગભગ ખાર મહિના સુધી ખેભાન રહ્યા હતા. એમનાં સગાં વહાલાંને પૂછવું જોઇએ કે કઇ ફિલસુફી એમને પ્રેરણા આપતી હતી! વળી મનુષ્ય જાતિને એવી વિદ્યા કે શકિત મળી નથી કે એ મૃતાત્માને ખેડૂા કરી શકે. આવી શક્તિ ન હોય તે ખીજાની જિંદગી કેવી રીતે ટુંકાવી શકે? શ્વાઇઝરના વરન્સ ફાર લાઇક્' ના સિધ્ધાંત સાથે આ ખેસતું આવી શકે? સ્વ. ચીમનભાઇને શ્વાઇટઝર માટે પુષ્કળ માન દંતુ તેથી પાટઝરે [આ બાબત ક ંઈ લખ્યું હોય તેા જાણવાનું મને ગમે.
(૭) જો સારવાર કરનાર સગાં (અને કદાચ દાકતર પશુ) પ્રમાણિકપણે માનતાં હાય કે, દરેક વ્યક્તિ પોતાનાં ક્રમનાં કે પૂર્વજન્મનાં સંચિત કમ'નાં ફળ ભોગવે છૅ, માટે દેવાધીન વિષયમાં માણસે માથું ન માવું જોએ' તે એ માન્યતા ‘ભાગેડુ આશ્વાસન’ થઈ ગઈ? આ તરજુમિયા શબ્દ પણુ