________________
૧૩૨
તા. ૧-૧૧
પ્રશુદ્ધ જીવન આજે સ્થાપિત હિતાના અને સત્તાકાંક્ષીએના એટલા અવા વાડાઓથી ઘેરાઇ ગયેા છે કે, લાતત્રને ઝડા ખવાશે. ઝાલી રાખ્યા છે પણ અંદર ખાને બધાયને અવસર પ્રમાણે સ્થાપિત હિતો અને યુઝર્વા-કૅપિટાલિઝમને રાગ પીડે છે,
સત્તા માટે ધનવૈભવ અને ધનવૈભવ માટે સત્તા, એ સત્ત ધારણ કરનારાને પરસ્પર ફાવી ગયુ` છે. મોટા ભાગના રાષ્ટ્રીય પત્રાના અધિપતિએ આ જ વ્યવસ્થાના પ્રતિનિધિએ છે રાજકીય સત્તા અને આર્થિક સત્તાએ એક નવી જ અધ ધૂંધીની અરાજકતાની વ્યવસ્થા ઊભી કરી દીધી છે.
આજના પત્રકારની મર્યાદાઓ સાથે સિદ્ધિઓ પણ ધણી છે. એ પર્યાવરણ અને અવકાશ વિજ્ઞાન, જાતિય વિજ્ઞાન વિશે લખે છે. અણુ 'શૌરી જેવાએ તે અખબારી અહેવાલ દ્વારા
અન્યાય અને ભ્રષ્ટાચાર સામે જે જેહાદ ચલાવી તે અદ્ભુત છે.
શ્રીમતી સાનલ શુકલે પરિવત નની પ્રક્રિયામાં પત્રકારત્વ-સ્ત્રી સમાનતાની દૃષ્ટિએ' વિશેના પોતાના વક્તવ્યમાં કહ્યુ` હતુ` કે, શ્રી મુક્તિવાદી પત્રકારત્વ ભારતમાં ૧૯૭૭ પછી અસ્તિવમાં આવ્યું છે. ગુજરાતનુ પ્રારંભિક પત્રકારત્વ પ્રતિબદ્ધ હતું. નમ ૬, કરસનદાસ મૂળજી, કામરાજી વગેરે સુધારકાએ ‘દાંડિયા’, ‘સત્ય પ્રકાશ,’ રાસ્ત ગોફતાર’,વગેરે પ્રકાશનમાં સંસાર સુધારાના એક ભાગ તરીકે સ્ત્રીઓને પ્રશ્ન સહાનુભૂતિ અને સમજથી ઉઠાવ્યા. સ્ત્રીઓ માટેનુ પહેલુ પ્રકાશન સ્ત્રી આધ’ એકસા ત્રીસ વર્ષ પહેલાં શરૂ થયેલું’.
સ્ત્રી સામયિામાં કેટલીક પ્રથા ચાલતી આવી છે. જેમાં ખે મુખ્ય છે. એક તે સ્ત્રી એટલે પત્ની કે માતા અને તેથી ઉત્પન્ન થતા સ્ત્રી પ્રત્યે અભિગમ અને ખીજી પ્રથા તે અભિગમથી ઉત્પન્ન થતી વિષય પસંદગી. જેમાં વાનગી, શણગાર, ઘર સજાવટ વગેરે મુખ્ય છે. સ્ત્રીને પુત્ર, પત્ની કે માતા વગેરેથી માત્રન ઓળખતાં એક વ્યકિત તરીકે આળખવી જોઇએ. કોઇ પણ વિષય એના રસને વિષય છે–જો એને રસ પડે એ રીતે મુકાય તો.
મરાઠીમાં સી' અને અગ્રેજીમાં ઇવ્ઝ વીકલી'સ્ત્રીજીવનના પ્રશ્નોને ચેગ્ય રીતે આલેખતાં મેાખરાના સામયિકા છે.
રવિવાર તા. ૨–૧૦–'૮૩ની તૃતીય અને અંતિમ બેઠકના પ્રમુખ, જન્મભૂમિ અને પ્રવાસીના તંત્રી શ્રી હરીન્દ્ર દવેએ પત્રકાર સ્વતંત્ર છે” વિશે ભૂમિકા બાંધતાં કહ્યું હતું કે, કોઇ પણ વસ્તુના ઉકેલ લાવવામાં અંતિમવાદી કે સમાધાનવાદીતે ખલે પ્રગતિશીલ રહેવુ" એ સુસ ́સ્કૃત માસ પસંદ કરે છે પણ એ કઝીન માગ છે.
1
પત્રકારને 'સ્વતંત્ર રહેવામાં મુશ્કેલી પડે છે અને પાવાની જ. એને કાઇ ટ્ર"કો માગ નથી.
વાશિંગ્ટન પોસ્ટના તંત્રી ફિલ્ડ ગ્રેહામને યાદ કરતાં એમણે કહ્યું હતુ` કે, અખબાર કે પત્રકારે માલિકાનુ અગત હિત જળવાય તે માટે નહિ પણ સમગ્ર પ્રજાનું હિત જળવાય તે માટે જાગૃત રહેવું જોઈએ. જાહેર હિત જાળવવા જતાં બલિદાન આપવાની તૈયારી પણ રાખવી પડે.
પત્રકારે જાહેર જનતા પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાનું છે. પ્રજાના કલ્યાણ સાથે પેાતાના વિચારે સુસંગત છે કે નહિ, તેને ખ્યાલ રાખવા જોઈએ. પત્રકારનું કામ પોતાના વાચકને સાચી માહિતી આપવાનુ છે. સામાજિક, રાજકીય, આર્થિક, વ્યક્તિગત કે માલિકા તરફથી ખાણે તે આવવાના જ, એ અધા વચ્ચે તટસ્થ રહેવાનુ છે.
પત્રકાર સ્વતંત્ર છે ?-- રાજ્કીય ખાણાના સૌંદર્ભમાં' વિશે ઇન્ડિયન એકપ્રેસના વિશેષ સવાદદાતા શ્રી કિરીટ ભટ્ટ પેાતાના વક્તવ્યમાં જણાવ્યુ` હતુ` કે, પત્રકારે વાચક વર્ગના ખાણની કેદમાંથી પ્રથમ છૂટવાનુ છે. લાને ગમે તેવું લખવું એમાંથી પત્રકારે છૂટવાનુ છે.
4
લોકશાહી એક પરમ લક્ષ્ય છે, અને એના સ્તંભને નકકર કરવાનું કામ કરીએ તેએ અખબારોને પૂરતું ધ્યેયલક્ષી વાહન કે મઝિલ મળી રહે છે. પણ દેશ
પત્રકારોને જરૂર પડયે સુખ સગવડ પૂરાં પાડીને અર્ ખળા કો-ઓપ્ટ કરી લે છે.
આપણે પત્રકારાએ સંગકૃિત થઇ પેાતાનુ કલ્ચર ઊજી' કરવું પડશે, આચાર સહિતા બાવી પાર
પક્ષા અને દેશના વળાંકા' વિશે જનસત્તાના સહાયક તંત્રી શ્રી પ્રકાશ શાહે જણાવ્યુ હતુ` કે,આપણે એવી લાક શાહીમાં જીવીએ છીએ કે, કયારે, કર્યું પલ્લુ કર્યાં નમી જશે એની ખબર પડતી નથી. ખાનગી અને રાજમાલિકી પત્રકારને ગૂંગળાવવા પ્રયત્ન કરે જ છે. આકાશવાણી જેવા માધ્યમેાને કાઇ પણ સરકાર સંપૂર્ણ` સ્વતંત્ર, બનાવવ તૈયાર નથી.
અહી' પરિસ'વાદમાં જે વિચાર વિનિમય થઈ રહ્યો છે તે પછી પણ ચાલુ રહેવા જોઇએ.
સદેશના દિલ્હી ખાતેના સંવાદદાતા શ્રી વિજય સધવીએ, સામાજિક પત્ર વિશે ખેાલતાં કહ્યું હતુ કે, દરેક વ્યકિ સમાજમાં જન્મે છે, તેથી ' સમાજ, સ્થળ, સમય, સ ંજોગ વગેરેના નિયમા તા રહેવાના જ.
રાજકીય કટારા કરતાં સામાજિક કટારે વધુ અસરકારક હાય છે. એમાં શબ્દોની શક્તિના પરિચય થાય છે, પડધે
પડે છે.
અમે એશિયન ગેમ્સ વિશે જેટલું લખ્યુ છે, એટલું દિલ્હીની કંગાળ શાળા વિશે લખતા નથી, લખવુ' જોઈએ,
વ્યાપારના સહાયક ત ંત્રી શ્રી ભાનુ સધવીએ શું” પત્રકાર સ્વત'ત્ર છે ?'–વિભાગમાં પત્રકારની નજરે' વિશે ખેાલત કહ્યું હતું કે, પત્રકાર હંમેશાં સ્વતંત્ર જ હોય છે. સ્વતંત્રતા પત્રકારિતાના પાયાના ગુણધમ' છે. નિર્મિત, અંતગત અવિચ્છનીય અભેદ્ય લાજ્ઞણિકતા છે. જેને મિજાજ સ્વત નથી તેને બીજુ કંઈ પણ કહી શકાય, પત્રકાર ન કહી શકાય.
પત્રકાર માટે સ્વતંત્રતાની સાથે એની પાતાની મર્યાદાઓ અને જવાબદારી છે.
સમાજે અસહિષ્ણુ અન્યા વગર પત્રકારને એમનુ કામ કરવા દેવુ જોઇએ, પોતાને પક્ષે સારૂં' કે વિપક્ષે ખરાબ ન્ છપાયુ' તા અખબારની કચેરીમાં દોડી આવનાર ક ઓછા નથી!
સ્વતંત્રતાની વિભાવના પોતે જ એક એવી આઝાદ: વિભાવના છે કે જેને શબ્દોના બંધનમાં આંધી શકાય નહિ, સ્વતંત્રતા માણી શકાય, અનુભૂતિ થાય પણ વણું'વી ન શકાય. સ્વતંત્રતા સવČકાલિન વસ્તુ છે. સ્વત ંત્રતાની વિભાવના આત્મ લક્ષી છે તેટલી વસ્તુલક્ષી નથી. મારી સ્વત ંત્રતા હુંજ નકકી કરી શકું, મારી સ્વતંત્રતાનું... માપ બીજા ક્રાઇ ન કાઢી આપે