SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ev. ૧-૧-૮૩ પ્રબુદ્ધ જીવન ૧૩૧ પત્રકારત્વ વિષે પરિસંવાદ ૨ સંકલનઃ ગુલાબ દેઢિયા શનિવારની દિતીય બેઠકના પ્રમુખ ખ્યાતનામ સજક કેટલાક કાનને સત્તા પરસ્તેએ પિતાની સગવડતા માટે અને ગુજરાત મિત્રના તંત્રી શ્રી ભગવતીકુમાર શર્માએ એવાને એવા રાખ્યા છે, એમાં ઉમેરો કર્યો છે. સેન્સર શિપ પરિવર્તનની પ્રક્રિયામાં પત્રકારત્વ-સાંસ્કૃતિક-સાહિત્યિક પરિ... ' જુદા જુદા રૂપે હજી દેખાયા જ કરે છે. આસામને હર્તાનના સંદર્ભમાં–વિશે પિતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, મુક્ત અવાજ તેથી જ પ્રજા સુધી નથી પહોંચતે. સાચા સમાચાર વસ્તુલક્ષી દૃષ્ટિએ આપવા એ વર્તમાન- સરકારમાં બેઠેલાઓનાં કૃત્યે ઉધાડા પાડવાથી તેઓ ચીડાય છે, પનું પ્રથમ અને મુખ્ય કર્તવ્ય છે. કેવળ કપ્રિયતા અને પિોલિસતંત્ર તેને ખુશ કરવા ગમે તેની સામે કેસ કરીને શેકચિનું સમારાધન એ જ અખબારનું કર્તવ્ય નથી. એણે મારપીટ કરે છે. છેવટે, પ્રેસિજરના કંટાળાજનક લંબાણું લોકાચના ઘડવૈયા પણ બનવાનું છે. પછી સરકાર ગુને સાબિત કરવામાંથી ફરી જાય છે. અસામાજિક ઇયત્તા, પ્રમાણુ, કદ, સખ્યા વગેરે દૃષ્ટિએ ગુજરાતી- તોને ઉપયોગી પત્રકાર સામે આજકાલ થાય જ છે. લાવી પ્રજાની સાહિત્ય-કલા-સંસ્કાર, પ્રવૃત્તિઓમાં ભરતી ‘ચિત્રલેખા'ના તંત્રી અને સાહિત્યકાર શ્રી હરકિસન આવી છે. આ પ્રવૃત્તિઓ વેરવિખેર છે તેથી પ્રજાના મહેતાએ સાપ્તાહિકનાં પ્રદાન વિશે પિતાના વકતવ્યમાં કહ્યું “માનસ પર વિશદ છા૫ નથી પડી. હતું કે, આઝાદી પહેલાંના પત્રકારો ધ્યેયનિષ્ઠ હતા અને આજે પ્રજાને વાચન શૈખ વધે છે, ખરીદશક્તિ આજના પત્રકારો વામણું છે એવી લઘુતાગ્રંથિથી પીડાવાની ' 'ધી છે, ત્યારે ગંભીરભાવે, કહિતલક્ષી, રુચિસંવર્ધક, કઈ જરૂર નથી. તે રીતે જ કપ્રિય થવું, લોકપ્રિય હોવું વિચારપ્રેરક, ઊંડાણયુકત, સાહિત્યરંગી, સંસ્કારધમી, બૃહદ્ એ પણ કેઈ નીચી કક્ષાની બાબત નથી. પરિમાણી પત્રકારત્વ ખિલવવાને અવસર આપણે ચૂકી રહ્યા - આજના સમાજજીવનના મૂલ્ય હાસ માટે બધાને દુઃખ છે, “છીએ, ખરેખર ચૂકવા જેવો નથી. પ્રજાની વિચારશકિત પર છતાં હું માનું છું કે, મારું તંત્રીપદ એ મારી રુચિની વાત છે. "જયારે આજે ચારે બાજુથી આક્રમણ થઈ રહ્યાં છે ત્યારે કેઈ બળાપા કાઢવાની જરૂર નથી. ઓફ સેટ એ પત્રકારની -આપણું અખબાર વરાહ બનીને આપણા સંસ્કારવિશ્વને જવાબદારી વધારનાર વસ્તુ છે. ' હૈદ્ધાર કરશે કે તેની અવનતિમાં સહભાગી બનશે ? અખબાર સમાચારલક્ષી હોય છે, સાપ્તાહિક માહિતીલક્ષી વૈવિધ્યમય વિભાગે, લેખે અને લખાવટ વિશે બોલતાં હોય છે. દૈનિક જે સમાચાર દ્વારા વાચકની જિજ્ઞાસા જગાડે છે, -ગ્રા. ડે. કુમારપાળ દેસાઈએ જણાવ્યું હતું કે, આઝાદી પૂર્વે તે જિજ્ઞાસા સંતોષવાનું કામ સાપ્તાહિકનું છે. ગુજરાતી સાહિત્ય વિભાગ અને પત્રકારત્વ વચ્ચે જેટલી નિકટતા હતી દૈનિકે વાચકે માટે શું ખર્ચ કરે છે? જ્યારે સાપ્તાહિક તે તેટલી આજે નથી. ઝવેરચંદ મેઘાણીને કલમ અને કિતાબ * એક ઘટના માટે વિગતવાર, તલસ્પર્શી અને સચિત્ર અહેવાલ વિભાગ હજી આજે પણ એની રસપ્રદતા અને વાચકપ્રિયતા આપવા પાંચથી દશ હજારનો ખર્ચ કરે છે. માટે વારંવાર યાદ કરીએ છીએ. લખાણની ભાષા અને શૈલી એવાં તે આડબરી, અલંઅઠવાડિક ફૂલછાબ'માં પ્રગટ થતી ગુણવંતરાય આચાર્યની કારપ્રચૂર ન હોવાં જોઇએ કે, વાચક વાંચવાનું જ છેડી દે. “હુ, બા ને મંગળદાસ' કોલમ લેકપ્રિય થતાં જુદા જુદા અમે નીચા નમી વાચકની આંગળી પકડી અન ચલાવીએ અખબારોએ એવી હળવી કલમેનું અનુકરણ કર્યું. આજનાં છીએ. આપણે નવા વાચકવર્ગને જોવાનું છે, અને તેયાર દૈનિકે અઠવાડિયામાં ત્રીસથી ચાલીસ જેટલા વૈવિધ્યપૂર્ણ કરવા પડશે. વિભાગે આપે છે. વાચકે ઓછા ખર્ચે ડિપાર્ટમેન્ટલ શ્રી રમેશ જાદવે પરિવર્તનની પ્રક્રિયામાં પત્રકારત્વ-સ્ટોર્સની જેમ છાપામાંથી પિતાની પસંદગીનું મેળવી લે છે. પત્રકારની નજરે' વિશે બોલતાં કહ્યું હતું કે દૈનિક પત્ર : ૧૯૫૦ ની આસપાસ ગુજરાતી ધણા અખબારોના માલિકે * આમ તે અ૯૫વી છે છતાં યુગના સમગ્ર જીવનનું પ્રતિબિંબ બદલાયા, ટેકનોલેજી અને વિશ્વનાં મોવલણ બદલાયાં જેની ઝીલે છે. દરેકે દરેક વાચક પિતાની જરૂરિયાતની વસ્તુ -અસર અખબારો પર થઈ. વર્તમાનપત્રમાંથી મેળવી લે છે. ઓફ સેટને જમાનો આવી જતાં ૬૦ ટકા ચિત્ર અને આઝાદી પહેલાંના પત્રોમાં ‘નવજીવન’ અને ‘હરિજનબંધુ' ૪૦ ટકા લખાણ એવું પ્રમાણુ થઈ જશે. અખબારનું જે --હુક વૈચારિક કલેવર છે તે ઝાંખું પડે એવી દહેશત ઊભી એ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા અથાક પ્રયત્ન કર્યા થઈ રહી છે. હતાં. ગાંધીજીએ તે દેશની પ્રજા અને સમગ્ર માનવજાત માટે શ્રી વિષ્ણુ પંડયાએ પત્રકારની મુકત અભિવ્યકિત વિશે શિસ્તબદ્ધ સાધઈ પત્રકારત્વમાં અપનાવી. એમની ભાષાની પિતાના વકતવ્યમાં કહ્યું હતું કે, સત્તાનો સ્વાધીન શબ્દ સ્પષ્ટતા અને અસંદિગ્ધતા વિશેષ નોંધપાત્ર છે. સાધન -સાથે સાપનેળિયા જેવા સમ્બન્ધ છે. સ્વાતંત્ર્ય પૂર્વે શુદ્ધિને એ વિજય અભુત હતા. પત્રકારો પાસે કયેય અને મિશન હતાં. લેકવનના આઝાદી પછી કમનસીબી એ છે કે પત્રકાર, પરિવર્તન માટે, પિતાની પાસે જે કંઈ શકિત હતી, રાજકારણ અને રાજકારણીઓને વધુને વધુ મહત્વ તેના ઉપયોગ માટે વિનમ્ર તરવરાટ હતા. આજે આપે છે. વ્યકિતપૂજા એ જ ઘરેડમાં ચાલુ છે. સામાન્ય "શાસન જે નમસ્કાર કરવાનું કહે તે, આપણું મનુષ્યની આકાંક્ષાઓને યોગ્ય રીતે વાચા નથી મળતી. -અખબાર સાષ્ટાંગ દંડવત પ્રણામ સુધી તત્પર બની જતાં લેકેની રૂચિ ઘડવાને બદલે આજે વર્તમાનપત્ર પોતે નજદીકના ભૂતકાળમાં આપણે જોયાં છે. કરુચિથી ઘડાઈ રહ્યું છે. ગામના સેટ કરવું ગમ પડે
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy