________________
મહિના બે મહિના મિત્ર અને તૈયાર
ઉપસ્થિત રહિએ છેભાગ લે છે જ્યારે
પ્રબુદ્ધ જીવન અને વિસ્તાર. યજમાને સંસ્થા કે દેશને પરવડે એટલું જ વિશ્વસંમેલનનું પ્રમુખસ્થાન મળે એટલા માત્ર આશયથી એમને આયોજન આવાં સંમેલનનું થાય છે. '
" પૈસે સંમેલનનું આયોજન થયું હતું અને એને વિશ્વસંમેલનનું - વિશ્વ-સંમેલનોમાં પછાત દેશનું પ્રતિનિધિત્વ પ્રમાણમાં નામ અપાયું હતું. અખબારોમાં એની મેટી મટી જાહેરખબરે - ઓછું રહેતું હોય છે. એક પ્રતિનિધિને મોક્ષ એટલે
છપાઈ હતી.. હજાર રૂપિયાનું ખર્ચ અને તે પણ વિદેશી મુદ્રામાં. વિવિધ “ વિષયનાં વિવિધ સંમેલનમાં દરેક વખતે પિતાના પ્રતિનિધિને
વિશ્વસંમેલનનું આયોજન ઓછામાં ઓછું બાર મહિના, મોકલવાનું પછાત દેશને પરવડે નહિ. શિક્ષણ, સાહિત્ય,
પહેલાં થવું જોઈએ, જે એમાં વિશ્વના ઘણું દેશનું સાચું ધમ, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, કાયદો ઈત્યાદિની
પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરવું હોય છે. પરંતુ કેટલીકવાર વિવિધ શાખાઓની વિશ્વપરિષદેમાં ભાગ લેવા માટે યુરોપ
મહિના-બે મહિનાના સમયમાં જ એનું ઉતાવળિયું આયોજન અમેરિકાના જેટલા પ્રતિનિધિઓ પિતાના, સંસ્થાના કે સર કરી નંખાય છે. નિયંત્રણ મેળવનાર પ્રતિનિધિને. ' કારના ખર્ચે ઉપસ્થિત હોય છે તેટલા એશિયા કે આફ્રિકાના
પાસપોર્ટ વીસા અને વિરેશી ચલણની તૈયારી કરવા હોતા નથી. ( છેલ્લા બે દાયકામાં જાપાન, કેરિયા અને સિંગા
જેટલે પણ સમય રહેતો નથી. ક્યારેક ખુદ આ જકે જ. પુરના પ્રતિનિધિઓની સંખ્યા વધવા લાગી છે.) વિમાનપ્રવાસ
મર્યાદિત બજેટને કારણે એમ ઈચ્છતા હોય છે કે વફ, ' અને મેંઘી હોટલોમાં ઉતારો એ બધાનું ખર્ચ બધાને પોષાય તેવું '
પ્રતિનિધિઓ ન આવે તે સારું. એટલા માટે નિમંત્રણ પ: : નથી હોતું. પરિણામે કેટલીકવાર વિશ્વસંમેલનમાં યોગ્ય વ્યકિત
એવી રીતે મેડાં રવાના થાય છે કે જેથી ઘણા બધા પ્રતિ. કરતાં શ્રીમંત વ્યકિતઓ પ્રતિનિધિ તરીકે ઘૂસી જતી હોય નિધિઓ દેડી ન આવે. પરંતુ આવાં સંમેલનો સરવાળે ' છે. પૈસા ખચી શકે એ પ્રતિનિધિ એવી વ્યાખ્યા પ્રતિનિધિની . પ્રભાવહીત હોય છે અને અપયશને પાત્ર બને છે,
બની જાય છે. મોટા બિલ્લા લટકાવી, હાથમાં પિટલીઓ લઈ ફોટા પડાવવા સિવાય અને આસપાસના પ્રદેશમાં સાઈટ
લગભગ એક સૈકા કરતાં વધુ સમયથી આંતરરાષ્ટ્રીય સીઈગ કે શેપિંગ સિવાય સંમેલનમાં એમને વિશેષ રસ પરિષદો કે વિશ્વસંમેલને વિભિન્ન સંથાઓ દ્વારા યોજાય છે, - હોતું નથી. ભારતમાં સાહિત્યિક છે. સામાજિક વિષયનાં ઉત્તરોત્તર એવાં સંમેલનોની સંખ્યા વધતી જાય છે. કેટલીક સંમેલનમાં જેમ પ્રતિનિધિ તરીકે જાત્રાળુઓ ઘૂસી જઈ,
સંનિષ્ઠ સંસ્થાઓ દ્વારા સુયોજિત સંમેલનોની દીર્થ પરંપરા. ઉતારે સામાન મૂકી આસપાસનાં સ્થળોની જાત્રા કરવા • ભાગી જતા
ચાલી આવે છે. ઉદાહરણ તરીકે થિયોસોફિકલ સોસાયટી હોય છે અને સભાઓ કરતાં ભોજન સમારંભમાં એમની હાજરી નિયમિત હોય છે, તરફથી પ્રતિવર્ષ જાતું આંતરાષ્ટ્રીય સંમેલન સોની સંખ્યા તેવી રીતે વિશ્વસંમેલનમાં પણ કોઇક ઉદ્યોગપતિઓ, વટાવી ચુક્યું છે. આવી સુપ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા યોજાતો વેપારીઓ, કંપનીઓના ડાયરેકટરે, બેંકે કે વીમા કંપનીના
સંમેલને શતાયુથી અધિક આયુષ્ય ભોગવે છે, તે બી. મેટા ઓક્રિસરે, સાહિત્યિક, સામાજિક, આર્થિક કે
બાજુ અધકચરાં વિશ્વસંમેલને અલ્પાયુ નીવડે છે. ક્યારેક તે શૈક્ષણિક સંમેલનના પ્રતિનિધિ તરીકે લાગવગથી ઘૂસી
પહેલું અપૂર્ણ વિશ્વસંમેલન જ એક અને જઈ બેઠક કરતાં મહેફિલેમાં, પાટીઓમાં અચૂક હાજરી
અદિતી આપતા હોય છે. સંમેલનના વિષય કરતાં પોતાના બની રહે છે. વ્યાવસાયિક સંબંધોના વિકાસ માટે તેમને પુરુષાર્થ પ્રબળ
જે વિશ્વસંમેલનોની સુદીર્ઘ, સુપ્રતિષ્ઠિત પરંપરા હોય, હેય છે.
જેમાં ભાગ લેવા માટે નિમંત્રણ મળે એ મેટા ગૌરવને દરેક સંમેલન સફળ જ થાય છે એમ ન કહી શકાય.
વિષય હોય, જેની લાંબા સમયથી લેકે અને પ્રતિનિધિઓ, - બે ચાર બેટા માણસેના દુષ્ટ આશયને કારણે આવાં
ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હોય અને એ માટે સરસ પૂર્વતૈયારી સંમેલને ઊલટાના નવા પ્રશ્નો જગાડે છે. પરસ્પર વૈમનસ્ય
કરતા હોય, જેનું આયોજન ઝીણવટભર્યું અને સુવ્યવસ્થિત અને કટુતા વધારે છે; પ્રગતિને બદલે પીછેહઠ કરાવે
હોય, જેના વિશે કશે વિવાદકે અપવાદ ન હોય, જેમાં ભાગ લે છે. સમર્થ સૂત્રધારના અભાવે આવાં સંમેલને નિષ્ફળ
એ કશુંક પામ્યા અને આનંદાનુભવ હોય, જેની પૂર્ણાહુતિ જાય છે. કેટલાંક સંમેલનમાં પ્રકીર્ણ વાતના વિવાદમાં કે
અત્યંત સંતોષકારક હોય અને જેનાં સંસ્મરણો વારંવાર શાબ્દિક મારામારીમાં એટલે બધે સમય વેડફાઈ જાય છે કે
વાગોળ્યા કરવાનું મન થાય એવાં હોય. એવાં સમેલનો હાર સક્રિય કાર્ય કરવાનું બાજુ પર રહી જાય છે. Sometimes
માનવજાતના અભ્યદય માટે સમયે સમયે નવાં પરિમાણે, they waste hours to save the accuracy of the
સ્થપાતાં રહે છે.
.
. - minutes. ; વિશ્વસંમેલનનું નામ જેટલું મોટું હોય છે તેટલું
વિજ્ઞાનની પ્રગતિ અને ઝડપી વ્યવહારને કારણે બદલાતર | એનું આયોજન કયારેક મોટું હોતું નથી. કેટલાક સમય જતા જીવનપ્રવાહમાં નવા નવા પ્રશ્નો ઉદ્દભવતા રહેશે. એના પહેલાં દક્ષિણ ભારતમાં એક વિશ્વસંમેલન યોજાયું હતું, નિરાકરણ માટે, એકબીજાને સમજવા માટે, સંવાદ અને પરંતુ તેમાં ભાગ લેનાર વકતાઓ અને શ્રેતાઓ મુખ્યત્વે એ
. શાંતિની સ્થાપના માટે, માનવજીવનના ઉત્થાન અને કલ્યાણું. નગરના જ હતા. સમગ્ર ભારતમાંથી આવેલા પ્રતિનિધિઓની
માટે હવે વિવિધ પ્રકારનાં વિશ્વસંમેલનોની આવશ્યકતા રહ્યા સંખ્યા પણ નહિ જેવી જ હતી અને વિદેશમાંથી માત્ર પાંચેક પ્રતિનિધિઓ આવ્યા હતા. એક સ્થાનિક મેટી વ્યકિતને