________________
તા. ૧૬-૧૦-૩
"મદિરા સૂÜપાસનાની વ્યાપકતાનો સ્પષ્ટ પૂરાવેા રજૂ કરે છે.
પ્રાચીન ગ્રંથમાં મનુ અને યમના પિતા તરીકે સૂર્યના ઉલ્લેખ થયા છે. વિશ્વકર્માની પુત્રી સત્તા અથવા રત્ના એટલે કે રાંદલ સૂર્યની પત્ની છે. જેમ સૂર્ય' જગતને પિતા કહેવાય છે તેમ રના જગતની માતા ગણાય છે અને ચૂડી ચાંલે અમર રાખવા માટે તથા ખેાળામા ખુદનાર પ્રાપ્ત કરવા માટે આજે પણ રાંદલમાતાની પૂજા પ્રચલિત છે. આમ જીવનપ્રેરક અને પોષક સૂય'ની જેટલી અગત્ય છે તેટલી રાંદલમાતાની પણ છે.
સૂર્યની ઉપાસના કરવા માટે આરોગ્યપ્રતિપદ, કપિલાષષ્ઠી, રથસપ્તી જેવાં વ્રતે સમાજમાં જાણીતા છે. સૂર્યનાં દર્શન કર્યાં પછી જ જમવાનું વ્રત ધણ વ્યાપક રીતે આચરવામાં આવતું હતું. એ બાબતનો ઉલ્લેખ મહાત્મા ગાંધીની આત્મકથામાં પણ થયેલા છે.
સૂર્યની શક્તિને વૈજ્ઞાનિકાએ પણ વધાવી છે અને આગામી દાયકા સૂર્ય' શક્તિ કેટલી સુવિધા આપી શકે તેમ છે તે અંગેના નિર્દેશક બનનાર છે એ ખાખતમાં શકાતે સ્થાન નથી.
પ્રત્યક્ષ દેખાતા આ દેવની ઉપાસના ભૂતમાંથી અમૃત પ્રત્યે ગતિ કરે અને આ દેવને પણ તેજ આપનાર પરમદેવની ઝાંખી કરવા માટે આપણે અંતરાત્મામાં પ્રવેશ પામતા થઇએ તા જ આપણે સાચી ઉપાસના કરી કહેવાય.
(પાના ૧૨૦ પરથી ચાલુ )
લક્ષ
વ્યાકરણની સાથે શાસ્ત્રોના સધન અભ્યાસ કરાવી રહ્યા છે. આમ છતાં કેટલાય એવા સાધુ ભગવતે છે, જેમના ચહેરા પર જ્ઞાનનુ તેજ દેખાતુ નથી. એમના ગુરુ ભગવંતેાએ એ ખાખતમાં વિશેષ આપી, છાપાં–ચાપાનિયાંનાં પ્રકીણ વાચનમાંથી એમને મુકત કરીને શાસ્ત્રીય ગ્રંથાનાં અધ્યયન તરફ દોરી જવાની જરૂર છે. જ્યાં જ્યાં ઉપાશ્રયામાં સાધુ ભગવતે બિરાજમાન હોય ત્યાં રાજ ચેડાક સમય તે અવશ્ય શાસ્ત્રાધ્યયનમાં પસાર થવા જ જોઇએ.’ વંદન-દર્શનના કાકાને પરિમિત કરીને સમાજે પોતે શ્રમણ્ સમુદાયને આ સુવિધા કરી આપવી જોઇએ એમ એમણે ઉમેયુ” હતું.
દાનના પ્રવાહને વાળવાની જરૂર
પ્રતિ વર્ષ જૈને દાનમાં જે રકમ ખર્ચ છે એના પ્રમાણમાં વિદ્યાન' તેજ પ્રગટ થતું નથી' એમ જણાવી દાનની રકમના વ્યવસ્થિત વપરાશ માટે એમણે કહ્યું : જૈન ધેા ચાતુર્માંસ પ્રવેશ, વિસ્તાર, વ્યાખ્યાન યિાદિ નિમિતે પ્રતિ વર્ષ છાપાંની જાહેર ખબરે દ્વારા લાખો રૂપિયાના ખચ કરે છે, તેને જો વ્યવસ્થિત રૂપ આપવામાં આવે તે એટલી જ પ્રસિદ્ધિ સાથે ધણી ખર્ચ બચાવી શકાય.' આ અંગે એમણે વિશેષમાં ઉમેય": એક વર્ષ જો શ્રમણ સમુદાય લાષણાથી વિમુખ અની આ બધી જ જાહેર ખબર સદંતર બંધ કરાવે તે આટલા નાણાંમાંથી કાઈ પણ સ્થળે એક સારું જ્ઞાન મંદિર કે એક નાનું' રિસર્ચ' ઇન્સ્ટીટયુટ સ્થાપી શકાય.' સમયની માંગના સદમાં સૂચના
વર્તમાન સમયની આવશ્યકતાને લક્ષમાં રાખીને એમણે કહ્યું; ‘વિદ્યાભ્યાસ કે વ્યવસાયના કારણે જૈને વિશ્વના દરેક
યુદ્ધ જીવન
૧૨૭
દશામાં વસેલાં છે. ત્યાં વસેલાં કેટલાય મા-બાપાને પોતાના સતાનાને જૈનત્વના સંસ્કાર કેવી રીતે આપવા અને પોષવા એની ચિંતા છે. ભારતીય ભાષાઓથી અજાણ, કેવળ અંગ્રેજી, ન્ચ, જમન કે જપાની ભાષા જાણનાર જૈન ખાળા માટે જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનની ભૂમિકા પૂરી પાડવા સરળ અને લકાયોગી સામગ્રી માટા પાયા પર તૈયાર કરવાની ઘણી જરૂર છે.' વિદેશમાં વસતા વડીલા અને એમનાં સતાના પોતાની જિજ્ઞાસા તુરત સ તાષી શકે એ માટે જૈન તીર્થાં, જ્ઞાન ભડા, કલાકૃતિઓ, સાધુ સાધ્વીઓની દિનચર્યાં વગેરેની પ્રમાણભૂત વીડિયા કૅસેટ વ્યાવસાયિક ધેારણે તૈયાર થવી જોઇએ એવુ' એમણે સૂચન કર્યુ હતુ. વીડિયા કૅસેટની જેમ તીર્થાં વગેરેની ર'ગીન સ્લાઈડઝ પણુ વ્યાવસાયિક ધેારણે તૈયાર કરવાના પણ એમણે અનુરાધ કર્યાં હતા.
જૈન સાહિત્યમાં કચ્છ
કચ્છના
જૈન સાહિત્યમાં કચ્છના આવતા ઉલ્લેખાના હવાલા આપીને એમણે કહ્યું': ‘૪૦૦ વર્ષોં પહેલાં લખાયેલી કૃતિઓમાં હાલના રણપ્રદેશનું વર્ણન આવે છે. સાધુઓના વિહારના એ ભાગ હતા અને આ આખા ય પ્રદેશ રળિયામણા અને હરિયાળા હતો. કચ્છનું રણ છેલ્લા ત્રણચાર સૈકાની ધટના હોવાનું જણાવી ભૌગેલિક પરિસ્થિતિમાં આવેલા પવિત નનુ એ સ ંભવત: કારણ હવાનુ. એમણે જણાવ્યું હતું,
સ્વાગત મંત્રી શ્રી નાનાલાલ વસાએ પ્રાસંગિક વકતવ્ય કયુ" હતું. આ પ્રસ ંગે સમારોહના ઉદ્ઘાટક શ્રી લખમશી ઘેલાભાઈ શાહ તરકથી આધ્યાત્મિક, સાંસ્કૃતિક તેમજ સામાજિક કાર્યાં માટે રૂપિયા એક લાખના ટ્રસ્ટની રચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને સહુએ સહષ વધાવી લીધી હતી. ત્યાર માદ ઉદ્ઘાટન ખેટક પૂરી થઇ હતી.
(ક્રમશ :)
સૌરાષ્ટ્ર રેલ રાહત નિધિ ૪૮૦૭૧ તા. ૧૬-૮-૮૩ના અંકમાં પ્રગટ થઇ ગયેલા નામે.. ૫૦૦૦ મદ્રા સ્પીરીટ ડૅપો.
૫૦૦ શ્રીમતી લતાએન મહપતરાય શાહુ પ૦૧ શ્રી આશકરણ પી. દલાલ ૨૫૧ શ્રી લક્ષ્મીચંદ કેશવજી શાહ
૨૫૧ મી. યુનિક એન્ટરપ્રાઇઝ ૨૫૧ મી. એચ. એસ. એન્ટરપ્રાઈઝ
૨૫૧ શ્રી. હી'મતલાલ ચીમનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ હા. શ્રીમતી ઉષાખેન હીંમતલાલ મહેતા ૨૫૧ શ્રી. હીંમતલાલ ચીમનલાલ ચેરીટેઅલ ટ્રસ્ટ હા. શ્રીમતી વનિતા ચીમનલાલ મહેતા ૧૫૧ શ્રી. રસિકલાલ નરોત્તમદાસ ૧૫૧ શ્રી સતીશ શાહે
૧૦૦ શ્રી યશવંત દોશી ૧૦૧ શ્રીમતી કૈસરખેન ૧૦૧ શ્રીમતી અશ્રુમતીખેન શાહ ૨૫ શ્રીમતી વસતખેન દાશી ૨૫ શ્રીમતી ચન્દ્રલેખાખેન દેશી ૨૫ શ્રીમતી ચિત્રાખેન મહેતા ૨૫ શ્રી અભિની દેશી
૫૬૦૩૧
(~