________________
૧૨૮ પ્રબુદ્ધ જીવન
1, ૧૬-૧૦-૮૩ છે. ગાંધીજીઃ એક શબ્દ ચિત્ર
પરિચયુ પામ્યા હશે. મને બરાબર યાદ છે, આ કવિતાની
એક એક કડી સમજાવતાં મને એક એક પિરિયડ ઓછો પડત. - જયેન્દ્ર ત્રિવેદી
કે ઉત્સાહપ્રદ, આશાપૂર્ણ અને ચેતનથી થનગનતે એ :: Has God a sense of Humour ? Perhaps, આઝાદી પછીને પહેલે દાયકે હતો ! કવિતા સાવ સાદી he has, for how else can one explain His હતી પણ શબ્દના મંત્રરૂપને અમે એ દ્વારા અનુભવેલું. choice of a frail, unheroic, uncouth old man
તૂ જન્મજાત તે વૈશ્ય હુઆ, who neither spoke of a New Deal nor thun
બ્રાહ્મણ ક્ષત્રિય – કમેં સે, dered about blood, sweat, toil and tears; who
આદર્શ શુદ્ર તૂ હૈ બાપુ, neither sermonized on the superiority of the
અપને માનસ કે મર્મો સે !” blond race nor sent his opponents to the
ઈસ યુગ કા તુઝ કે બુદ્ધ કÉ? firing squad; who was neither versed in the
યા તુકારામ–સા સન્ત કહું ? arts of love nor an adept in the arts of war;
યા કહુ વતી તૂ દઢ પ્રતાપ, who neither appeared in a saville Row suit,
અથવા તુલસી–સા ભકત કહું ? ' nor aped an Oxford accent, to humble one of
આવી જ કંઈ લાગણી ગાંધીજી વિષેના આ પરિચ્છેદે the most powerful and resourceful empires
જન્માવી. પરિચ્છેદ શબ્દનો ઉપયોગ તે હું લંબાણને કારણે mankind has ever seen.
કરું છું. નહીં તે આ એક વાક્ય જ છે. પહેલી પંકિતથી શ્રી એસ. આર. બક્ષીના પુસ્તક “ગાંધી એન્ડ સેટ
શરૂ થયેલ વાકયનો અંત છેલ્લી પંકિતથી આવે છે. વચ્ચે સત્યાગ્રહ’ના પાનાં ફેરવું એ પહેલાં તે એના આવરણ પર
તે નીધરનર-ના પ્રયોગે જ આવે છે. નેતિ નેતિની સમજાવટછપાયેલા આ અનુચ્છેદ પાસે અટકી ગયે. વાંચું, ફરી
વાળી પ્રયુકિત અહીં પણ વાપરવામાં આવી છે. ૧૯૩૨ના વર્ષની ફરી વાંચું અને મુગ્ધ થતો જાઉં, લુબ્ધ થતે જાઉં
આર્થિક મંદી વખતે વાપરેલા ન્યુડીલ’ શબ્દ દ્વારા રૂઝવેલ્ટને, બીજા વાણીના કુશળ પ્રયોજન પર ફિદા થતે જાઉં.
વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ પ્રજા પાસે રકત, પ્રસ્વેદ અને અશ્રુઓનું ડામાં ઘણું કહેવું હંમેશાં કઠણ હોય છે. મુઠ્ઠી
આહવાન કરનાર ચર્ચિલને; પિતાને ઉચ્ચ આય જાતિના હાડકાંના, આકાશ જે આત્મા ધરાવતા મહાત્મા
જર્મન લેહીના વશજ ગણાવતા હિટલરને; કે તેની જ જેમ ગાંધીની વિશેષતાઓ–અથવા વિશેષતાઓના અભાવને-મુઠ્ઠીભર
કુરતાથી વિરોધીને ફૂંકી મારનારા મુસોલિની કે સ્ટેલિનને શબ્દમાં પકડવાને કે સમર્થ પ્રયત્ન અહીં કરવામાં આવ્યું
માનવ જાતને પ્રેમ કરનારા બુદ્ધ-મહાવીરને; યુદ્ધ- ભૂમિ છે તે જોયા કરવાનો આનંદ મેં માણ્યા જ કર્યો.'
ગજવતા ચંગીઝખાન, સિકંદર, નેપોલિયનને; ઉત્તમોત્તમ યાદ આવ્યું-“રાષ્ટ્ર વીણ” માસિક માટે ગાંધી જન્મ
વઅ–પરિધાનને માણુતા અને એકસફડીય ઉચ્ચારણોથી શતાબ્દી અંક પ્રસંગે આપણું મૂર્ધન્ય વિવેચક આચાર્યશ્રી
બ્રિટનની બરાબરી કરતા ભાષા વૈભવી ઝીણુસાહેબ કે ૫. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ગાંધીજી પરનો એક લેખ ગુજરાતીમાં
જવાહરલાલ નહેરુની નાતના ભારતીય નેતાઓને, લેખકે મેકલેલે. તેનું હિન્દી કરવા હું બેલે. અને કલાકના નામ આપ્યા વિના જ યાદ કરી લીધા છે. નેતાગીરીના આ કલાક સુધી મેં જે પરસેવો પાડેલ તેનો આનંદ આજે ખેરખાંઓની તુલનામાં ગાંધી બિચારે સુકલકડી, સાવ પણ હું ભૂલી શકતો નથી. ભાષામાં વર્ણવાયેલ, કહેવાયેલ, સામાન્ય દેખાવને, અરે જરા બેડોળ અને ગામડિયે પણ વણાયેલ, ગુંથાયેલ કોઈ ભાવ, વિચાર કે લાગણીને જરા લાગે તે હ. ઈશ્વર પણ ભારે મજકિયે છે ! જગતના પણ ઉઝયા વગર, એના શબ્દશરીરને ગુલાબની પાંદડી જેવી એક સમયના સર્વાધિક શકિતશાળી અને બધી રીતે સમૃદ્ધ અંગુલિઓથી જ સ્પર્શ ન લાગે એવી નજાકતાથી એવા સામ્રાજપને નમાવવા માટે તેણે કેવી વ્યકિતની પસંદગી સ્પશીને, હળવે હાથે ભાષા-વસ્ત્રપરિવર્તન કરાવવાનું કપરું કરી છે! કમ કર્યાને એ આનંદ ચિત્તને આજે પણ સંતોષ આપે ઈશ્વર મજાકિયે છે કે માણસની સુષુપ્ત શક્તિઓને છે. દરેક ભાષાને પિતાને કંઈક આગવો જ “વિશેષ’ હોય છે. મહિમા કરનાર છે ! માણસ ધારે તે શું કરી શકે એને એ જિનિયસને સુરક્ષીને જ અનુવાદ, ભાવાંતર કે રૂપાંતર ઇતિહાસમાં એક અદ્દભુત નમૂને ગાંધીજીએ પૂરો પાડે છે. થઈ શકે. આપણે ભાષાંતર કરવાનું છે, ભાષાંતર નહીં અને જીવનની ક્ષણેક્ષણુ આત્મ-સંશોધન અને આત્મવિકાસ પાછળ એ કેટલું અધરું કાર્ય છે તેની ખરેખરી પ્રતીતિ તે દિવસે, ગાળનાર એક સાધારણ આદમી અસાધારણુતાના ઊંચામાં હજાર પાનાંઓનાં અનુવાદ-કાય પછી, થઈ. ગાંધીજી વિષેનું ઊંચા શિખરો સર કરી શકે છે એનું સર્વોત્તમ ઉદાહરણ પૂ. વિષ્ણુભાઇનું એ લખાણ એ પછી મારા માટે અવિસ્મરણીય ગાંધીજીએ પૂરું પાડ્યું છે. માનવજાતને કેટલે મેટો આત્મરહ્યું છે. એવી જ સ્મરણીય એક કવિતા પણ રહી છે. રાષ્ટ્ર વિશ્વાસ ગાંધીજીએ પૂરો પાડે છે ! ભાષા પ્રચાર આંદોલન ઊગીને મધ્યાહને પહોંચ્યું એ દિવસોની કથ્ય અને રેલીની દોસ્તી ગાંધીજીને કેવી મનરમ અને વાત છે. પાઠય પુસ્તકમાં રામેશ્વર દયાલ દુખેની ગાંધીજી પરની નવીન પદ્ધતિઓ રજૂ કરી જાય છે. વાચક શું આસ્વાદે છેએક કવિતા હતી. લાખો લેકે આ કવિતા દ્વારા ગાંધીજીને ગાંધીજીનું વ્યકિતત્વ કે વાણીની છટા? બને.
માલિક : શ્રી મુંબઈ જેન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોય, મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩પ૦૨૯૬ : મુદ્રસ્થાન : ફ્રેન્ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ ૪ ફન : ૩પ૬૮૩ર