________________
પ્રબુદ્ધ જીવન પત્રકારોમાંના પ્રાંતવાદી વલણને જવાબદાર લેખાવ્યું હતું.
પરિસંવાદનું સંચાલન અમર જરીવાલાએ ક્યું હતું આસામ અદોલનના અહેવાલ આપનારા મોટા ભાગના
અને સંઘના મંત્રી શ્રી કે. પી. શાહે આભાર માન્ય હતે. અખબારવેશે બંગાળી હોવાથી આંદેલનનું સાચું ચિત્રણ
શનિવાર તા. ૧-૧૦-'૩ના સવારની પ્રથમ બેઠકને કર્યું નહોતું. તેને ઉલ્લેખ કર્યો હતે.
વિષય હત: પત્રકારત્વ: સામાજિક પ્રતિબદ્ધતા અને મૂલ્ય “મુંબઈ સમાચાર” ના તંત્રી જેહાન દારૂવાલાએ જણાવ્યું
આ બેઠકના પ્રમુખ ખ્યાતનામ પત્રકાર શ્રી વાસુદેવ મહેતાએ હતું કે બ્રીટીશ કાળમાં પારસી પત્રકારોએ નિર્ભયતાપૂર્વક
પિતાના પ્રવચનમાં કહ્યું કે, વર્તમાનપત્રનું અડધું એ લખાણ લખીને અખબારી સ્વતંત્રતાને જાળવી રાખી હતી.
પત્રકારે છે, અને અડધું અંગ અમારા વાચકે છે. કોઈ, ' આજે ફરિયાદ કરીએ છીએ પણ ભૂતકાળમાં પત્રકાર
જ્ઞાનીએ કહ્યું છે કે, આજની ગમે તે વ્યકિતના દિમાગમાંથી લડ્યા તેમ લડવામાં આજે શું વાંધો છે, એ સવાલ કરીને
બધી માહિતી ખાલી કરીને તપાસવામાં આવે તો ૯૯.૫ ટકા દારૂવાલાએ ઉમેર્યું હતું કે એ વખતે જે મૂલ્ય હતાં એ આજે
એણે વર્તમાનપત્ર દ્વારા મેળવેલ હશે. પણ એટલાં જ મહત્વનાં છે.
-
આહાર, પાણી અને હવાની જેમ સમાચાર ૫ણું સુખસરકાર ઘણું બધું છૂપાવે છે પણ અન્વેષણાત્મક
મળવા જોઈએ. વાચકને પ્રભાવિત કરવાની દાનત કયારે. રિપેટીગ દ્વારા તે બહાર લાવી શકાય છે એમ તેમણે
અમારામાં દેખાયા કરે છે.
સાહિત્યકાર કલ્પનાના રસાયણો વડે જાદુઈ દુનિયા પણ જણાવ્યું હતું. આપણે આઝાદી ગુમાવી રહ્યા છીએ. રાજકારણીઓ
એની કુતિમાં ઊભી કરી શકે છે, ત્યારે પત્રકારે નકકર હકિ અને સરકાર જ નહિ પલિસ અને રમગલરે સહિત બધાં જ
કતને પકડીને જ ચાલવું પડે છે, જેમાં કલ્પનાનું મિશ્રણ આપણી (પત્રકારોની) સામે બંદૂક તાકી ઉભાં છે. એની
અક્ષમ્ય ભેળસેળ અને પાપ બને છે. બીજાના હક, સ્વાતંત્ર્ય સામે પત્રકારે લડવાનું છે એમ દારૂવાલાએ ઉમેર્યું હતું.
વગેરેની રક્ષાનો દાવો કરતાં રાજકીય પક્ષો તથા જાહેર સંસ્થા. દાઉદી વેરાઓ પર વડા મુલ્લાજીના અત્યાચારના સંદર્ભમાં
નાં પ્રકાશનોમાં વધુ પડતી અસહિષ્ણુતા હોય છે અને દારૂવાલાએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પણ તેનાથી વ્યથિત થયા,
પત્રકારેનું સ્વાતંત્ર્ય ઓછામાં ઓછું હોય છે. પરંતુ તેમણે સમદનાના મકબરાની મુલાકાત રદ ને કરી, કારણ
આ સમાચાર સંપૂર્ણ ચકાસીને આપવા, વિગતેમાં ચોકસાઈની
ચીવટ રાખવી, વાચકને દરેક દૃષ્ટિ આપવા માટે સમાન તેની પાછળ મતોનું રાજકારણ છે. જુલ્મો સામે આંખ મિચામમાં થઈ રહ્યા છે.
ચારની બધી બાજુએ તથા ચારે પાસની વિગત આપવી જન્મભૂમિ' અને “જન્મભૂમિ પ્રવાસી'ના તંત્રી હરીન્દ્ર
વિશેષણ તથા ક્રિયા વિશેષણ અણુ બે કરતાં ય વધુ દવેએ જણાવ્યું હતું કે પત્રકારને સર્જનની સ્વતંત્રતા અનિ
ખતરનાક છે એમ સમજીને એ બે તેમજ આંકડાને ઉપચ વાય છે. પત્રકારે લખવું હોય ત્યારે તેને રોકનાર તત્વ ન
પૂરી જવાબદારીથી કરવે. પત્રકારો ધારે તે સમાચારોમાં : હેવું જોઈએ અને એણે ન લખવું હોય ત્યારે લખવાની
અનિષ્ટ તરફનો ઝોક એક કરીને ઈષ્ટનું પલ્લું ભારે બનાવી ફરજ ન પડાવી જેણએ. કટોકટીમાં આનાથી વિપરીત
પ્રથમ વકતા' નિરીક્ષકના તંત્રી શ્રી જયંત પંડયા, પરિસ્થિતિ હતી.
પ્રજાકીય આંદોલનના સંદર્ભમાં વાત કરતાં કહ્યું હતું કે, પગે મુંબઈ ગુજરાતી પત્રકાર સંધની દશાબ્દી ઉજવણી
જોડે છે તેને ઈલાજ કયે જ છૂટકે. મોટા ભાગનો સમિતિના અધ્યક્ષ શ્રી કિશોર ભટ્ટે જણાવ્યું હતું કે મુંબઈ
પ્રજાકીય આંદોલને આવા કોઈક ડંખના ઉપચાર તરીકે પેદા જૈન યુવક સંઘનું ગુજરાતી પત્રકારત્વ પર ધ્યાન દોરાયું એ
થતાં હોય છે. આનંદની વાત છે.
જયાં દેશ બિનસાંપ્રદાયિક હોય ત્યાં ધાર્મિક લઘુગ૯િ. - જગતમાં ૪૦૦ થી વધુ ગુજરાતી પત્ર સામયિકે નીકળે
કયાંથી આવી શકે ? છે, અઢી કરોડ જેટલા વાચકો છે. તેમને પત્રકારે માહિતી
આસામની પ્રજા પિતાના ઘરમાં જ લઘુમતિમાં મુકાઈ પૂરી પાડે છે. એ સંદર્ભમાં આવા પરિસંવાદ પત્રકારત્વના
રહી છે, એ શિસ્તબદ્ધ અને અહિંસક આંદોલન ચલાવે છે, વ્યાવસાયિક વિકાસમાં મદદરૂપ થઈ પડશે.
છતાં એમની વાતે સમગ્ર દેશ સુધી પહોંચતી જ નથી. જ્યારે .. પ્રારંભમાં શ્રી મુંબઈ જૈન યુવક સંધના અધ્યક્ષ ડો. રમણલાલ
પંજાબમાં મોટા ભાગની વાતે તલવારની અણીએ થાય છે, શાહે આવકાર પ્રવચનમાં સંધની પ્રવૃત્તિઓને અને તેના મુખ
ત્યાં જે જાન હાનિ થઈ રહી છે, તેને કઈ ગળું ખારીને પત્ર પ્રબુદ્ધ જીવન’ના લખાણોનો ચિતાર આપ્યા હતા.
કહેતું નથી કે આ ખોટું થઈ રહ્યું છે. અખબાર ચલાવવાની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે કયારેક પત્રકારોને વાસ્તવિક પરિસ્થિતિથી અનામત આંદોલનમાં પણ દરેક માણસની સરેરાશ સમાધાન કરવું પડે છે. પ્રારંભમાં નવા નવા પત્રકાર આદર્શ
સામાજિક સ્થિતિ એક સરખી થાય, એમાં ઉચ્ચ-નીચ કે વાદી હોય છે, પરંતુ સમયાંતરે તેમણે વાસ્તવવાદી બનવું પડે છે.
છૂત-અછૂતન ભેદ ન હોય એ આદશ હોવો જોઈએ. તમે. કેટલાક અખબાર કામદાર અશાંતિને કારણે બંધ કરવા
પિતાના જ દેશમાં એક નાગરિકથી બીજાને જુદો પાડે છે. જેવી સ્થિતિ પણ સજાતી હોવાનું છે. શાહે કહ્યું હતું.
તેથી જ તિરાડ પડે છે. તેને સાંધવાનું સરળ નથી. | પરિસંવાદના ઉદધાટક કાલેકરે પ્રારંભમાં દીપ પ્રગટાવ્યા
અને તે એક જ મૂલ્ય સર્વોપરિ થઈ રહેવાનું છે, હતું અને દિવંગત પત્રકારે અમૃતલાલ શેઠ, શ્રેલી, Man's Perfection or Man's excellence.” આ પરિ હોની મન, સદાનંદ અને મહાત્મા ગાંધીની તસ્વીરોને પુષ્પહાર પૂર્ણતા અને આ સર્વોત્કૃષ્ટતા એ જ સુખમય સમાજનાં ઘટ. ચટાવ્યા હતા..
પરિબળ છે. એને ઊભાં કરવાં અને જીવતાં રાખવાં એ