________________
૧૨
પ્રબુદ્ધ જીવન પત્રકારત્વ વિષે પરિસંવાદ
સંકલન : ગુલાબ દેઢિયા સામાજિક વિષમતાઓ વચ્ચે પત્રકારોએ નીતિમત્તા અને પરોક્ષ રીતે અખબાર અને અખબારનવેશને કઈ રીતે મૂલ્યની જાળવણી માટે વધુ જવાબદારીથી કામ કરવું પડશે કચડવાના પ્રયાસ થાય છે તેની વિશદ ચર્ચા કરી હતી. એવે અનુરોધ “ઇન્ડીયન એકસપ્રેસના દિલ્હી ખાતેના નિવાસી - સરકાર ન્યુઝપ્રીન્ટ અને જાહેરખબર પર નિયંત્રણથી તંત્રી હિરણ્યમય કાલેકરે કર્યો હતે.
અખબારની આર્થિક સ્થિતિને કથળાવીને તેના પર અવલંમુંબઇ જૈન યુવક સંધ દ્વારા પત્રકારત્વ પર આયોજિત બિત કરવા પ્રયત્નશીલ રહે છે. અથવા તે બિહાર પ્રેસ ત્રિદિવસીય પરિસંવાદનું ઉદ્ધાટન કરતાં કાલેકરે જણાવ્યું બીલ જેવા જંગલી કાયદાઓ દ્વારા પત્રકારોને સત્ય છાપવાથી હતું કે નીતિમત્તા અને મૂલ્યો પર આધારિત સમાજમાં જ વંચિત રાખી હેરાન કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું. સાચું અખબારી સ્વાતંત્રય મળી શકશે. '
ઇલસ્ટ્રેટેડ વિકલીના ભૂતપૂર્વ તંત્રી એમ. બી. કામથે કહ્યું અત્યારે પત્રકારોમાં જણાતી અધુરાઈઓ સમાજની
હતું કે અમૃતલાલ શેઠ, બ્રેલવી અને સદાનંદ જેવા નીડર અને અધુરાઇઓ અને ખામીઓનું જ પ્રતિબિંબ પાડે છે, તેમ છતાં બાહોશ તંત્રીઓ અત્યારે બહુ જ ઓછા રહ્યા છે. પત્રકારે સત્ય શોધનની વધુ મોટી જવાબદારી અદા કરવાની ગુજરાતી અખબારે વધુ નીડરપણે લખે છે એની નોંધ હેવાનું કાલેકરે ઉમેર્યું હતું.
લેતા કામથે હળવાશથી ઉમેર્યું હતું: ‘ગુજરાતી અખબારે
પત્રકારત્વ વિષે પરિસંવાદની ઉદ્દઘાટન બેઠકમાં ઉદ્દઘાટક શ્રી હિરણ્ય કારલેકર પ્રવચન કરી રહ્યા છે. બેઠેલાઓ (ડાબી બાજુથી) શ્રી. ડી. વી. ગેખલે, શ્રી એમ. વી. કામઠ, ડે. રમણલાલ ચી. શાહ, શ્રી જેહાન દારૂવાલા, કરી વાસુદેવ મહેતા અને શ્રી અમર જરીવાલા નજરે પડે છે.
સમાજમાં જ્યારે દરેક નાગરિક માટે સ્વાતંત્ર્ય એ જન્મ- ઇન્દિરા ગાંધી વિરૂદ્ધ બિન્દાસ લખી શકે છે કારણ, ઈન્દિરા સિદ્ધ અધિકાર જેવી પરિરિથતિ સજાશે, ત્યારે જ પત્રકારે ગાંધી ગુજરાતી અખબારો વાંચતા નથી. “સાચા અર્થમાં સ્વાતંયને પામશે. આને માટે સુસંસ્કૃત - શ્રી કામથે કહ્યું હતું કે સેટેલાઈટને કારણે સંદેશવહેવાર “સમાજનું અસ્તિત્વ અનિવાર્ય છે.
એટલે ઝડપી બને છે કે રીપેટની જરૂર જ ન રહે. કાલેકરે સમય જતાં એવું વાતાવરણ સજાશે એવો એવી પરિસ્થિતિ ઊભી થશે. આશાવાદ વ્યકત કર્યો હતે.
. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં રેડીઓ અને ( પત્રકારોને શિરે સત્યનું ઉચ્ચારણ કરવાની ગુપ્ત જવાબદારી ટી. વી.ને એટલી ઝડપથી વિકાસ કરાવે છે કે અખબારી હેવાનું જણાવવા છતાં કાલેકરે કહ્યું હતું કે સરકાર અને સ્વાતંત્ર્ય પણ અર્થહીન બનું ગયું છે, કારણકે ટી. વી. ઠાર :
અખબાર સંચાલકે પત્રકારની આ જવાબદારી નિભાવવાના સરકાર સીધી તમારા દિવાનખાનામાં આવી ગઈ છે. • સવાતંયને વિવિધ રીતે અસર કરે છે.
મરાઠી દૈનિક “મહારાષ્ટ્ર ટાઈમ્સ'ના સહાયક તંત્રી . તેમણે સરકાર અને રાજયકારણી દ્વારા પ્રત્યક્ષ તેમજ વી. ગોખલેએ ભારતીય પત્રકારોના સ્વાતંત્રયના અભાવ માટે