SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ નવ દિવસની જ્ઞાનયાત્રા * ગુલામ દેઢીયા શ્રી મુખઈ જૈન યુવક સંધ દ્વારા તા. ૩-૯-૧૯૮૩ થી તા. ૧ ૯ ૧૯૮૩ સુધી એમ નવ દિવસ માટે પર્યુષણ વ્યાખ્યાનમાળા બિરલા ક્રીડા કેન્દ્ર, ચેાપાટી, મુંબઇ-છ ખાતે ચૈાજવામાં આવી હતી. પ્રથમ દિવસે સંધના અને વ્યાખ્યાન માળાના પ્રમુખ ડૉ. રમણુલાલ ચી. શાહે સંધના પ્રમુખ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહને યાદ કરીને ધુઃ વ્યાખ્યાનમાળાના એગણપચાસ વર્ષમાં આ વર્ષ' જ એવું છે કે પહેલીવાર એમની ગેરહાજરી સાલશે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.. પ્રબુદ્ધ જીવન પ્રથમ દિવસના વ્યાખ્યામાં શ્રી શશીકાન્ત મહેતાએ સિદ્ધચક્ર માહાત્મ્ય' વિષે ખેલતાં કહ્યું: મંત્ર, યંત્ર અને ત ંત્ર વિજ્ઞાનના ક્ષેત્રે છે. તેથી આપણને અનેક સુખ સુવિધા ઉપલબ્ધ થઈ છે. તે જ પ્રમાણે અધ્યાત્મ ક્ષેત્રે નવકાર એ મત્ર છે, સિદ્ધચક્ર એ યંત્ર છે અને આપણા ભાવપ્રાણુ વહે અને અમલમાં મૂકવાનુ છે તે તંત્ર છે. સિદ્ધચક્રમાં અમૃતકુંભની આકૃતિ છે, જેમાં ચિત્ત પરોવીએ તો ભૂત અને વિષ્યને ભૂલી વર્તમાનમાં વિહરી શકીએ છીએ.’ પ્રમુખશ્રીએ વ્યાખ્યાનના ઉપસંહાર કર્યાં બાદ બીજા બ્યાખ્યાતા આચાર્યશ્રી સભવસાગરજીને પરિચય આપતાં કહ્યું હતું. કે આ વ્યાખ્યાનમાળામાં દિગમ્બર સાધુભગવંતના પ્રવચનના લાભ મળે એવા આ પ્રથમ પ્રસંગ છે. દિગ્બર સાધુઓને જોતાં ખ્યાલ આવી શકે કે પ્રભુ મહાવીર કેવી રીતે વિચરતા હશે. ત્યાગ અને યમના 'ઉત્તમ સંગમ અહીં જોવા મળે છે.' આચાર્યશ્રી સભવસાગરજીએ દશ લક્ષણ ધમ' વિષે પ્રવચન આપતાં કહ્યુંઃ ભગવાન કમરહિત હતા અને ધમ સર્વિત હતા. આપણે કમ સહિત અને ધરહિત છીએ, મનુસ્મૃતિમાં પણ દશ લક્ષણ ધર્મની વાત કવામાં આવી છે એમ જણાવી એમણે વિશેષમાં કહ્યું હતુ કે લાખા મદિર બંધાવવા કરતા એક એવા વિદ્રાન તૈયાર કરે, જે મદિરમાં જનારા તૈયાર કરી શકે.' આજા દિવસે પ્રથમ વ્યાખ્યાતા પ્રા. તારાબહેન શાહ ભગવાન મવાવીરના જીવન સ ંદેશ' વિશે ખેાલ્યા હતા. મહાવીરની તપ અને સયમની સાધના માત્ર સાડા ખાર વ'ની જ નહિ પણ સત્યાવીસ ભવની હતી. જેમ ધમની વિચારણા માત્ર નિવૃત્તિ મૂલક જ નહિ પ્રવૃત્તિ મૂલક પણ છે જ. અહિંસા એટલે હિંસાના અભાવ માત્ર નહિ પણ કરુણા અને મંત્રી એમાં અંતગત છે જ. મહાવીરે સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસત્ય અને બ્રહ્મચર્યના પંચ ગૃહાવ્રતની વાત સમજાવી હતી. બીજા વ્યાખ્યાતા મુનિશ્રી વાત્સલ્યદીપ ‘આત્માથી આત્મા’ વિશે ખેડયા હતા. આત્માની ખે વસ્તુઓ છે. આત્મ ધમ અને પરમાત્મા ચિંતન. આત્મધમથી સમજાય છે કે જેવે હુ ં છું તેવા ખીજા છે. તેથી ખીજાને દુ:ખ દેતાં અટકી જવાય છે. દેવભાવને બદલે આત્મભાવ કેળવવાની વિશેષ જરૂર છે. • ત્રીજે દિવસે ડા. શાંતા ભાનાવત ચરિત્ર નારી કી ભૂમિકા' વિશે ખોલ્યા હતા. નારીએ નિર્માણુ મે રૂપની સાથે ро તા. ૧-૧૦-૮૩ કિત માગવાની છે. દેહની સુંદરતા માટે પ્રસાધનાની બનાવટમાં ખૂબ ક્રુરતા આચરવામાં આવે છે. પેાતાના સંસ્કાર, સમર્પણ, પ્રેમ, શીલ અને સદાચાર દ્વારા કુટુંબ અને સમાજમાં નારી ભલાઇનાં અનેક કામ કરી શકે છે. બીજા વ્યાખ્યાતા ડૉ. કુમારપાળ દેસાઇ સ્વય’ જાગૃતિ’ વિશે ખેાણ્ણા હતા. મનુષ્ય માં તે! ભૂતકાળ, કાં તેના ભવિષ્ય કાળમાં જીવે છે. વમાનથી ડરતા રહે છે. સ્વાભાવિક અને અંતરની સાદાઈ રવષે જાગૃતિ માટે ખૂબ જરૂરી છે. તપ કરતાં તપનો પ્રચાર મોટા છે. અહિંસા પાળીએ છીએ અને કરૂણાને ભૂલી જઇએ છીએ, જાતના વિચાર એ સ્વયં જાગૃતિ છે. ચેાથા દિવસે પ્રથમ વ્યાખ્યાતા ડૉ. નરેન્દ્ર ભાનાવત જિસ મરનસે જગ ડરે, મેરે મન આનંદ' વિશે ખેાલ્યા હતા. મૃત્યુના અથ' જે નથી જાતો તે જીવન માણી નથી શકતા. જે વ્યકિત ઈન્દ્રિય ભાગને જીતે છે તે મૃત્યુના આનંદ, પવિત્રતા અને સહજતાને પામી શકે છે. ક્ષણે ક્ષણે ઇન્દ્રિયા મરીએ છીએ તે નિત્ય . મરણુ છે અને બધી જ ચેતન ખાઇ ખેસે ત્યારે તદ્ભવ મરણ છે. ખીજા વ્યાખ્યાતા પ્રા. ડૉ. રઘુવીર ચૌધરી સંત સાહિત્ય' વિશે ખેાલ્યા હતા. સતામાં કર્યાંકાંડ, બધા ખર, અંધશ્રદ્ધા અને જાતિભેદ પ્રત્યે વિદ્રોહ છે અને એમની પાસે અનુભવની વાણી છે. શાંતિ પમાડે તે સત છે. હેમચન્દ્રાચાયે' શંકર ભગવાનની પ્રાથના કરતાં કહ્યું હતું': જે વિભૂતિએ પોતાના ખીજ રૂપ કર્મોંમાંથી મુકિત મેળવી છે, તે શંકર, બ્રહ્મા, વિષ્ણુ કે જિન જે હોય તે બધાને હું પ્રણામ કરું છું.' ભકત આંદોલનના આરંભ નવમી સદીમાં દક્ષિણ ભારતમાં થયા હતા. પાંચમા દિવસે ડો. શેખરચંન્દ્ર જન મનખાંધા, તન સાધે' વિશે ખેાલ્યા હતા. મન માણસને ખાંધે છે અને મુકિત પણ મન જ અપાવે છે. અસયમ છે ત્યાં બંધન છે, સંયમ છે ત્યાં મુકિત છે. માણસને સાચા મનુષ્ય અનનાં શીખવે તે ધર્મ છે. બીજા વ્યાખ્યાતા શ્રીમતી મૃણાલિની દેસાઇ 'જ્ઞાનદેવની જ્ઞાનાત્તર ભક્તિ' વિશે ખેાલ્યા હતા. સંન્યાસીના બાળક હાવાથી જ્ઞાનદેવને સૌ તિરસ્કારે છે. બધા અપમાના પી જઇને એમણે ભકિત કરી, શાસ્ત્રજ્ઞાન મેળવ્યું પણ એકાંગી અભિમાની ન બન્યા. ઉચ્ચ-નીચના ભેદ ગણ્યા વગર સૌને આવકાર્યાં અને ખૂબ જ પ્રેમપૂર્વક મહારાષ્ટ્રની પ્રજાના હૃદયમાં સ્થાન પામ્યા. છઠ્ઠા દિવસે ભટ્ટારક શ્રી ચાકીતિજી દક્ષિણ ભારતમાં જૈન ધમ'' વિશે ખેલ્યા હતા. પ્રથમ તીથ"કર ઋષભદેવના વખતમાં ભારતના વિસ્તાર ખુબ જ હતા, હિમાલયથી ઉત્તરનાં પ્રદેશ। બાહુબલિને મળ્યાં હતાં અને દક્ષિણના પ્રદેશ ભારત ચક્રવતી'ને મળ્યાં હતા. દક્ષિણ ભારતમાં શ્રવણ ખેલગોલા જૈન સંસ્કૃતિનુ મુખ્ય કેન્દ્ર છે. ચન્દ્રગુપ્ત મૌય દીક્ષિત થઇ દક્ષિણ ભારતમાં આવ્યા હતા, તેથી ચન્દ્રગિરિ અને ચન્દ્ર શુક્ા નામો મળે છે. બાહુબલિની ભવ્ય પ્રતિમ નું નિર્માણ ચામુડ રાજાએ કરાવ્યું હતું. . જા વ્યાખ્યાતા શ્રી અનવર આગેવાન પ્રેમ-દેહથી દેહાતીત વિશે ખેડણ્ણા હતા. કામ જયાં સુધી શરીર સુધી જ રહે છે ત્યાં સુધી વાસનારૂપ છે. મન સુધી જાય છે ત્યારે કળા રૂપ છે. અને આત્મા સુધી પહોંચી ત્યારે ચૌતન્ય રૂપ છે. - પ્રેમ અનુભૂતિના વિષય છે. પ્રેમમાં સમર્પણ ભાવ હોય છે, સ્વાથ' નથી હોતા.
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy