________________
તા. ૧-૧૦-૮૩
પ્રબુદ્ધ જીવન
૧૧૫
અંગ્રેજી માધ્યમ વિશે
૪ ડો. કાતિલાલ શાહ સોળમી સપ્ટેમ્બરના પ્ર. જી.માં આવેલા અંગ્રેજી માધ્યમનાં ઘેડા પૂર” લેખ માટે ભાઇશ્રી નાનાલાલ વસાને અનેક વંદન તથા અભિનંદન; ઉપરાંત, લેખ છાપવા બદલ તમને ધન્યવાદ. આશા રાખું છું. કે ગુજરાતી સામયિકે પોતાના એકાદ અંકમાં આ આખો લેખ ઉતારશે.
લગભગ વીસેક વર્ષથી હું જ્યોતિર્ધર, પ્રસ્થાન બુદ્ધિપ્રકાશ” વગેરેમાં આ વિષે લખત આવ્યો છું, ને અત્યારે પણ આ બાબત મારા મનમાં ધોળાયા જ કરે છે. મારા નમ્ર મત મુજબ આપણા અંગ્રેજી ભણેલા બૌદ્ધિકે આ બાબતમાં મેટામાં મેટા ગુનેગાર છે. હું થોડાક દાખલા આપું
(૧) છેક ૧૯૨૮માં સર કાવસજી જહાંગીર હોલમાં સ્વ. ભુલાભાઈ દેસાઈનું ભાષણ સાંભળવા હું ગયો હતો. સાહેબને ગુજરાતીમાં ભાષણ કરતાં તે ક્યાંથી આવડે? એટલે અંગ્રેજીમાં બોલ્યા હતા. કાંકામાં ને ફાંકામાં કે અંગ્રેજોની નકલ કરવા એમણે બારડોલી ને ઉચ્ચાર “બારડોલાઇ કર્યો હતો ! કૃપા કરીને કઈ શંકા ન લાવે; મેં મારા કાનેકાન સાંભળેલી હકીકત છે.
(૨) ગુજરાત યુનિવર્સિટી સ્થાપવાનું મૂળ ધ્યેય એ હતું કે શિક્ષણના સર્વ રતરે બેધભાષા ગુજરાતી જ હેય. છતાં સ્વ. કનીયાલાલ મુન્શી અમદાવાદ આવ્યા ત્યારે અંગ્રેજીની વકીલાત કરી ગયા હતા. પરિણામે એમની નિષ્ફળ વકીલાત” માટે મારે જ્યોતિધર પાક્ષિકમાં લખવાનું બન્યું હતું.
(૩) ત્યારબાદ મૂળભૂત અધિકારના ખોટા ને મિથા બહાને એક રોમન કેથલિક શિક્ષણ સંસ્થાએ યુનિવર્સિટીને . કેટમાં ધસડી હતી. એ કેસને ચૂકાદો આપનાર ન્યાયાધિશને પિતાને જ ગુજરાતીમાં બોલતાં આવડતું ન હતું, એટલે અંગ્રેજી માધ્યમની તરફેણમાં ચુકાદો આપી સમસ્ત ગુજરાતની વિદ્યાથી" આલમને મોટામાં મોટું નુકસાન કર્યું હતું.
(૪) એક સમય એવો હતો જ્યારે અમારી ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ગુજરાતી ભાષા આવશ્યક મનાતી ન હતી. પણ અંગ્રેજી આવશ્યક મનાતી હતી. આવી લધુતાગ્રંથિ દુનિયાના કોઈ પણ રવતંત્ર અને સ્વમાની દેશમાં
છાપે, ઉમેદવારને રૂબરૂ બોલાવે ત્યારે અંગ્રેજીમાં પ્રશ્નો પૂછે ! એની એમને શરમ પણ નહિ. અલબ! ભાઈ, તારે કુશળ કારીગર, જોઈએ છે, સક્ષમ વહીવટ કર્તા જોઈએ છે કે ભાષાવિ?
(૭) રેવ. છે. જીવરાજ મહેતાની ઘણી જ ઈચ્છા હતી કે તબીબી શિક્ષણની બેધભાષા ગુજરાતી જ હોવી જોઈએ. પણ તે વખતના શિક્ષકોની અડાઈ, આળસ અને અશ્રદ્ધા જ મોટામાં મોટું વિન બની રહી. વિદ્યાર્થીઓ તે ગુજરાતીમાં શીખવા માગતા હતા, કારણું તે વખતે એ બધા ' ઇન્ટર સાયન્સ સુધીનું શિક્ષણ ગુજરાતી ભાષામાં જ ' લઈને આવતા હતા.
(૮) અંતમાં આપણું અંગ્રેજી ભણેલા કેટલાક દેશવાસીએમાં મૌલિકતાનો કેવો અભાવ હોય છે, અને અંગ્રેજી ભાષા પ્રત્યે કેટલા મેહાંધ કે અજ્ઞાનાંધ હોય છે તેને એક દાખલ ટાંકી લખાણું પૂરું કરીશ. ૧૯૭ઇની પહેલી જુલાઈના 1 ની માં મેં લખ્યું હતું.
' “૧૯૫૬ માં મધ્યસ્થ સરકાર તરફથી તબીબી વિજ્ઞાનના . પારિભાષિક શબ્દોના હિંદી પયોયાના એક યાદી બહાર પાડવામાં આવી હતી. આ પુરિતકામાંથી જાણવા મળ્યું કે ૧૯૫૦ માં માયસ્થ સરકારે એક વૈજ્ઞાનિક પરિભાષા સમિતિ , , (બેડ ઓવ સાયન્ટિફિક ટમીલે જી) નીમી હતી. આ સમિતિએ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિભાષાની વ્યાખ્યા આ પ્રમાણે આપી હતી. By international Terminology is meant the Scientific and technical terms given in the proceedings of the International Council of Scientifie unons from time to time લગભગ આ જ અરસામાં (એટલે ૧૯૫૫ની આખરમાં) ગુજરાત યુનિવર્સિટી તરફથી વૈજ્ઞાનિક પરિભાષા ઘડવા માટે એક વગદાર સમિતિ નીમવામાં આવી હતી. આ સમિતિએ પણ આંતરરાષ્ટ્રીય પરિભાષાની એ જ વ્યાખ્યા અપનાવી લીધી હતી.
હું યુનિવર્સિટીની સમિતિમાં હતો. મે ઇન્ટરનેશનલ કાઉન્સિલ એવા સાયન્ટીફીક યુનિયન્સને પુછાવ્યું કે, ભાઈ તમારી આંતરરાષ્ટ્રીય પરિભાષાની યાદીઓ કયાં છે? મને જવાબ મળે. The first of the principles laid down by the Board of. Scientifie Terminology at New Delhi which you quote, was framed without the Knowledge of the International Council of Scientific Unions. In short, this part of our proceedings has no existence outside the imagination of onr Indian colleagnes.
અર્થાત આંતરરાષ્ટ્રીય પરિભાષાની કઈ યાદી જ પ્રસિદ્ધ થઈ - ન હોવા છતાં આપણું અંગ્રજીપરત અને માહાધ વિદ્વાના આંતરરાષ્ટ્રીય પરિભાષાની વાત મુડેયે રાખતા હતા! છેક અખિલ ભારતીય સ્તરે પણ કે બફાટ !' ' '
જે પ્રજાને પિતાની ભાષા, પિતાને પહેરવેશ, પિતાના રીતરિવાજ અને પિતાની સંસ્કૃતિ માટે અભિમાન નથી, તેને વિનાશકાળ પાસે છે એમ નક્કી સમજવું.
હશે?
(૫) જયારે ગુજરાતમાં પદ્મા અને આઠમાની ચર્ચા ચાલતી હતી અને પિતાને કેળવણીકાર માની બેઠેલા શિક્ષકે, . આચાર્યો, મૂડીવાદીઓ સ્વ. મગનભાઈ દેસાઈની સામે વિદ્યાથી એને ઉશ્કેરતા હતા, અને વિદ્યાથીઓ “મગન માધ્યમ એવો શબ્દપ્રયોગ વાપરી ઠેકડી કરતા હતા, ત્યારે આ પાંચમાવાળા ડોળ તે એ કરતા હતા કે પોતે બોધભાષા તરીકે તો ગુજરાતીની જ હિમાયત કરે છે. હકીકતમાં, જે અંગ્રેજી માધ્યમને એસ. એસ. સી. સુધી સફળતાથી હાંકી કાઢયું હતું તે જ માધ્યમ છેક બાળમંદિરથી ઘુસી ગયું ત્યારે આ મહાશયનું રૂંવાડું ય ફરકયું નહોતું! A () આપણાં ઉદ્યોગપતિઓને નેકરો જોતા હોય તે અંગ્રેજીમાં જાહેરખબર આપે, અંગ્રેજીમાં અરજીનું ફોરમ