________________
૧૧૪
જૈન ધમ' પુરુષા'ના ધમ' છે. પરમપદની પ્રાપ્તિની પૂ શરત છે, પાપ અને પુણ્ય, સત્કમ' અને અધમ્યના જળકમળવત્ ભોગવટા દ્વારા એના ક્ષયની. એટલે એમાં ઈશ્વરના અનુગ્રહ, વરદાન કે ચમત્કારને સ્થાન નથી. અહી' સુધી આરાહ હૃદયાકાશમાં જાગેલાં સ્પ ંદન અને ભાવજગતની વરાહ અને અનુભવથી તેમજ દશ'ન ચેાગથી અંતમાં પ્રાશ થયા છે દુ:ખદાયી ના વિનાશની અને એ માટેના પુષાથની દિશા સાંપડી છે. ભગવાન પણુ કમ"કલ ક નિવારીને નિજ સ્વરૂપમાં રમતા થયા. એવા જ અપૂવ' ભાવથી એ દિશામાં જવાને ભકત દૃઢ સ’કલ્પ કરે છે. અહી શ્રી નરસિહરાવ દીવેટીયાના ‘મ’ગલાચરણ ' કાવ્યનું સ્મરણ થાય છે. એમાં ધ્યાનિધાન પરમાત્માની ધ્યાની યાચના, ઉપરથી રમ્ય અને આકર્ષક લાગતી પરંતુ અતરમાં કાલકૂટ ઝેરથી ભરેલી વિષયમેહની આપણને અવળે માર્ગે લઈ જવા મથતી હોય ત્યારે તેને ત્યાગ કરવા આપણા હૃદયને પૂરતુ અળ મળી રહે તે માટે અને આપણે નિળ થઈને મેહનીસુરા પ્રત્યે ધસડાતા હોએ તો હાથ ઝાલીને આપણને એ માગે' જતાં અટકાવે તે માટે કરવાની હોય સન્માગે ચાલવાનુ તે આપણે જાતે જ હોય. એ માગેથી આપણે ગાડી ન : જઇએ અથવા વિચલિત ન થએ એ માટે દયાની યાચના અથવા પ્રાથના તેમણે કરી છે.
“ પ્રલાભના સામે ટકી રહેવાનુ બળ અને સત્યનું દર્શન કરાવી શકે તેવા જ્ઞાન માટે એમાં પ્રાથના છે. એ જ રીતે ચિદાન છ પણ શિવાદેવી માતાના પુત્ર ભગવાન નેમિનાથને ત્રિકરણૢ ચેાગે—મન, વચન અને કાયાના ત્રિકરણ ચોગથી નાદિણંદ જ્ઞાનની દિક્ષા માટે પોતાના અંતસ્તલમાં કાયમી વસવાટની વિનતી કરે છે.
પ્રબુદ્ધ જીવન
જીવે જે અધમ આચરણ કર્યાં એથી પરમતત્ત્વને ક પ્રબળ આધાત થયા હશે એ વિચારથી થતી માઁન્તિક વેદના અને એ માટે થવી જોઇતી શિક્ષાના બદલે પ્રભા તે એ સઘળું નૈવેદ્ય ગણીને સહજ સ્મિતથી સ્વીકારી લે. એને આ દીન હૈયું ભાગ્યે જ સ્વીકારી શકે. એથી પાપગ્ધ હૈયું કણકણે અને પરમશકિત મૃદુતાને બધ્ધે વાધાતથી હૈયાની હીનતાને હણે (અને એ સ્વય પુરુષાથથી નમ્રતાપૂર્વ^ક પહોંચી વળીએ) તે જ હવે શાતા વળે એવા કવિવર રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યોમાં થતાં ભાવદર્શનન અહીં પુનિત સ્મરણ થાય છે. ઉદયમાં આવેલા દુ:ખદાયી ક્રમેને હસતે મુખે સમતાથી ભોગવવા અને એ રીતે એને ક્ષય કરવેશ. પરમ ત્તત્ત્વની પ્રાપ્તિ માટે સ્વયં પુરુષાથ'ના 'ચિદાન'એ અહીં મહિમા કર્યો છે અને કવિવર ટાગોરના ભાવ દર્શનની લગોલગ –સેડમાં મૂકવાથી આ સ્તવનની ભાવસૃષ્ટિને હયાકાશમાં અરુણાદય થશે. અસ્તુ.
( ૧૨ મા પાનાથી ચાલુ) પણ વધતી રહે તો એ ટયુબલાઈટને આપણે ‘યુબલાઇટ' કહીશુ'' ખરા ?
તા. ૧–૧૦૮
શુ' આપણા કહેવાતા સમૃદ્ધ વારસામાં ય ફેંકી દેવા જેવુ કશુ જ નથી? આપણા ‘સમૃદ્ધ વારસામાં અસ્પૃશ્યતા આવી જાય ને? પ્રતિજ્ઞાપત્રમાં ખીજી ભાખત છે હુ મારા માતપિતા, શિક્ષા અને વડીલો પ્રત્યે આદર રાખીશ. નથી પેઢી આ વાત કેવી રીતે સ્વીકારશે ? પ્રહલાદ હિરણ્ય કશ્યપ પ્રત્યે આદર રાખીને શું પામત? શું થય ને, શિક્ષા આદરણીય' હોય છે? અને વડીલેાની વાત તે શી કરવી ? ખીજી જુલાઇએ મુરાદાબાદ પાસેના એક ગાઅમાં, મહિપાલ નામના એક જુવાને કાકાની સલાહ પ્રમાણે શાંતિ સાથે લગ્ન કર્યાં અને પછી એને ખબર પડી કે શાંતિ એ નહી' પણ હિજડા હતા. ગિજુભાઈ બધેકા ધણીવાર કહેત કે બહુ ઓછાં માબાપ પાસે માબાપ બનવાની પાત્રતા હોય છે. In some cases, it is just biological parenthood..
'દિામાં, ગિરજાધરામાં અને દેરાસરોમાં મંદી અને ધમને તથા શાળામાં, કાલેજોમાં અને યુનિવસિ ટી પૂરાઇ રહેલા શિક્ષણને જનસામાન્ય સુધી પહોંચવુ' પડશે, ગૂઢ માટે શિક્ષણની દિશાલક્ષિતા (Directionality ! અને કેન્દ્રીયતા (Centrality' બદલવી પડશે. જ્યેાજ' બના કહેલુ કે ‘In demoeacy Mr. and Mrs. anybody gets elected by Mr. and Mrs.. everybody લેાકશાહી સમાજવ્યવસ્થામાં શિક્ષણ મિસ્ટર એન્ડ મિસિસ‘એવરીબડી’ સુધી પહેાંચવુ' જોઇશે. પ્રશ્ન એક જ છે અને તે એ ક્રેક્ Can you prepare omelet witbout breaking the egg ? કેમ્પસની દીવાલેને અતિક્રમી ન શકીએ તેમ શિક્ષણને લીલા દુકાળ દેશને ડૂબાડશે.
કાલ સેન્ડગની કાવ્યપંકિતઓ આપણા બંધિયારપણા ઢ ઢાળી શકે એટલી હૃદયસ્પર્શી છે. કાવ્યનું શિષ છે 'Doors.' કહે છે:
ઘેાડુંક વિષયાંતર કરીને પણ એક મુદ્દા તરફ તમારૂં ધ્યાન ખેંચવા ઇચ્છું છું. ગુજરાતનાં બધાં પાયપુસ્તકામાં એક પ્રતિજ્ઞાપત્ર છાપવામાં આવે છે. માત્ર ખે બાબતેના ઉલ્લેખ અહીં કરીશ. એમાં જણાવ્યુ` છે કે : 'હું મારા દેશને ચાહુ છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાના મને ગવ છે.'
The open door Says: Come in.
The Closed door Says: Who are you?
If a door is Shut and
You want it Shut Why open it ?
If a door is Open and you want it open · why Shut it ? Only doors Know
What doors forget!
આપણાં ભીડાયેલાં કાર આપણે કયારે ખોલીશુ ખાલીશુ ખરાં ? શિક્ષણના ક્ષેત્રમાં ઘણાં વર્ષાની મથામણ પછ શિક્ષણની એક નવી જ વ્યાખ્યા મારા મનમાં વસી ગઈ છે, Education is celebration of awareness.' શિક્ષ એ જીવનજાગૃતિને મહોત્સવ છે. આ જાગૃતિ તે ૩જી ફ એની અનેક કક્ષાએ હોઇ શકે. સામાજિક, માર્થિક પર્યાવરણાત્મક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જાગૃતિની સર્વાંગ ક્ષાએ માણસ પોતાના અસ્તિત્વ અંગે, પોતાના Being અંગે સભાનતા કેળવે છે.
શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીએ વધતી રહે છે તેક્ રાય આવી સભાનતા કે જીવનજાગૃતિ પાંગરતી હોય એવી પતી પડતી નથી. ઊડા વિસ્તારામાં શિક્ષણ પહોંચતું નથી ને તમાર જયાં પહોંચ્યું છે ત્યાં પચતું નથી!
આ જ છે શિક્ષણમાં વ્યાપેલા લીલા દુકાળ !