________________
*
તા. ૧-૧૦-૮૩
પ્રબુદ્ધ જીવન
--
ઉપાલંભની છાંટ અને ફરિયાદની છટાનું કાવ્ય
• પન્નાલાલ રસિકલાલ શાહ ‘પરમાતમ પૂરણ કલા, પૂરણ ગુણ પૂરણ જન આશ
એથી આગળ વધીને ઉત્કટ પ્રેમની અભિવ્યકિતની એક મન: પૂરણ દૃષ્ટિ નિહાળીએ, ચિત્ત ધરિયે હો અમચી અરદાસ
સ્થિતિના સ્વરૂપે મીડા ઉપાલંભ અને ફરિયાદની કાવ્ય-સરિતા પરમાતમ પૂરણ કલા...૧... વહાવી છે. એમાં કાવ્યની ભવ્યતા અને રમણીયતાની પ્રતીતિ સવ દેશ ઘાતી સહુ, અઘાતી હો કરી ઘાત દયાળ, -
થાય છે. વાસ કિયે શિવ મંદિરીયે, મોહે વિસરી હો ભમતે જગજાળ
નિશદિન પંથ, નિહારું પિયકે; પલક ન પલભર લાગીરી’
પરમાતમ૨.• અથવા પિયુ પિયુ કરી તેમને જપું રે. હું ચાતક તુમ મેહ'. જગતારક પદવી લહી, તાર્યા સહી હે અપરાધી અપાર, એમ ગાનાર અનુક્રમે મીરાં કે યશવિજયજીની અનુભૂતિ અને તાત કહે મોહે તારતા, કિમ કિની હે ઈણ અવસર વાર.. વર્તમાનની ઈશ્વરના ઈન્કારની અભિવ્યકિત : એ બે અંતિમોની
પરમા...૩ વચ્ચે ઉપાલંભની છાંટ સાથે ફરિયાદની આ છટા સૌમ્ય અને મોહ મહા મદ છાકથી, હું કિયે હો નાહીં સૂધ લગાર, રમણીય છે. ‘ઉચિત સહી ઇણે અવસરે, સેવકની હો કરવી સંભાળ,
ભકત કહે છે: “ધાતી-અઘાતી કર્મોને વાત કરીને અને મને પરમા....૪
એકલું અટુલે જગતની જંજાળમાં ભમતે અને ભટકતો મૂકીને મેહે ગયે જે તારશે, ઈણ વેળા હે કહાં તુમ ઉપકાર? આપ પરમપદને પામ્યા છે.” વાસ્તવિક પરિસ્થિતિના સરળ -સુખ વેળા સજજન અતિ, દુ:ખ વેળા હો વીરલા સંસાર.. લાગતા આ બયાનમાં ફરિયાદ ગોપિત રહી છે. જગતારકનું
પરમા...૫
બિરુદ મેળવીને કેટલાં ય અપરાધીઓને આપે ઉદ્ધાર કર્યો છે
તે આ ભકતને ઉદ્ધાર કરવામાં વિલંબ થવા પાછળ શું પણ તુમ દરિશન વેગથી, થેયે દયે હો અનુભવ પ્રકાશ,
પ્રયજન છે એવી પૃછાને ભાવ રહ્યો છે. મોહવશ અને અનુભવ અભ્યાસ કરે, દુ:ખદાયી હો સહી કમં વિનાશ.
મદથી છકી ગયેલાં આ જીવની સુધ–બુધ પણ રહી ન પરમા...૬
હોય એવા ઉચિત અવસરે સેવકની સંભાળ લેવાની કમ કલંક નિવારીને, નિજ રૂપે હો રમે રમતા રામ.
અભીપ્સા દ્વારા એ ચૂકી ગયાને ઈશ્વરને ગતિ લહન અપૂર્વ ભાવથી, ઈણ રીતે હે તુમ પદ વિશરામ..
ઈશારે છે. અંગ્રેજ કવિ ક્રાંસિસ ટેમ્સનના “The Hound પરમા...૭
of Heaven” કાવ્યમાં કરુણાસાગર ઇશ્વરને પ્રેમ કે અનુગ્રહ ત્રિકરણ જેગે વિનવું, સુખદાયી હે શિવદેવીના નંદ,
જીવને પિતાના આશ્લેષમાં લપેટી લેવા તેની પાછળ પડે ચિદાનંદ' મનમેં સદા, તુમે આ હે પ્રભુ નાણુ દિણંદ. છે એ કલ્પના અહીં યાદ આવે છે. એટલા માટે કે એ કાવ્યમાં
પરમા...? તે પ્રભુના એ પ્રેમપાશમાં ન ફસાવા જીવ ચોતરફ દેટ મૂકે - -ચિદાનંદજી છે એવું નિરૂપણ છે, જ્યારે અહીં તે એથી વિરુદ્ધ મોહ અને
મદના બાહુપાશમાં ભી સાયેલા ભકત વત્સની કરુણાસાગર આધુનિક કવિતામાં બેલેરના પ્રભાવ હેઠળ બિહામણી
પિતાએ ઉચિત સ ભાળ લેવી જોઈએ એવું નિરૂપણ કલ્પનસૃષ્ટિ અને નિત્યેની અસર હેઠળ ઈશ્વરની વિડંબના કે
થયું છે. એક બાજુ કરુણાસાગર ઇશ્વર જીવની સારએના ઈન્કારની અભિવ્યકિત જોવા મળે છે. વર્તમાનની વિષમ
સંભાળ લેવા પાછળ પડે છે તે જીવને એ મંજુર નથી તુલાના મૂળમાં કમં તત્વજ્ઞાનનું આપણે કરેલું સ્વાર્થજન્ય અને
અને બીજી બાજુ જગતની માયામાં લપેટાયેલાં તન્યને વિકૃત અર્થધટન થયું છે. એટલે ઈશ્વરની વિડંબના કે ઈન્કારના
એ ભાવ છે કે એવા અવસરે કરુણાસાગરે એની સારસંભાળ આઘાતથી આપણે જાણીએ તે ઇશ્વર પ્રત્યેના પારાવાર
લેવી જોઇએ. (પરંતુ એ ઈશ્વરને ગૃહિત નથી ?) મનના પ્રેમના એમાં દર્શન થાય. ઇશ્વર અંગેની મૂળભૂત વિભાવના
ગહનતમ અને સૂક્ષ્મ ભાવની આવી સંતાકૂકડી અને આપણુ અંતસ્તલમાં પડી છે. એના આવિર્ભાવ માટે આવે
અભિવ્યકિતમાં કવિકમનું જેટલું સાફ છે એટલું જ એ આઘાતજનક પ્રહાર આધુનિક કવિતામાં જોવા મળે છે. આફ્લાદક અને અભૂત પણ છે. ઈશ્વરના ઇન્કારમાં એને સ્વીકાર છે અને પ્રેમની ઉત્કટ મોહનું આવરણ દર થતાં ઉદ્ધાર કરશે તે તેમાં ઉપકાર અનુભૂતિ જ આપણી પાસે પ્રસંગ આવ્યે આકરી વાત શે ? સ્વયં પુરુષાર્થના એ પરિણામને ઉદ્ધારકનું પરિમાણુ કરાવી શકે છે એ ભૂમિકા આવા કાવ્યમાં હું જોઉં છું. આપવાને કવિ અહીં છેદ ઉડાડે છે, એમ કહીને કે માનવીના ' ' પ્રભુગુણને વ્યકત કરવાની અભિલાષા એ આપણા સંત સારા સમયમાં ઘણુ સજજને એના મિત્ર અને હિતેચ્છને
સાહિત્યનું આગવું લક્ષણ છે. એમાં અવ્યકત ઇશ્વરને રીઝવ- સ્વાંગ સજીને ઘેરી વળે છે, પરંતુ એના વિકટ વાની અને એના પ્રેમમાં ઓળઘોળ થવાની વાત છે. નરસિંહ
અને કપરા કાળમાં એને સાથ આપનાર વ્યકિત મહેતા, સુરદાસ, અખે, આનંદઘનજી, ચિદાનંદજી, યશ
જવલ્લે જ જોવા મળે અગર વીરલ હોય છે. દુન્યવી વ્યવહાર વિજયજી, દયારામ કે કબીર આદિ જૈન-જૈનેતર સં તેના
પાછળ રહેલાં શાણપણના આ સનાતન સત્યને ટાંકીને કવિએ - ભક્તિ સાહિત્યમાં આ બાબત યથાર્થ રીતે છૂટ થઈ છે. અહીં મર્મસ્થાન પર બરાબર માર્મિક ચેટ લગાવી છે:
પરંતુ ભગવદ્ ભજન અને પ્રભુપ્રેમમાં જૈન કવિઓએ ‘સુખ વેળા સજજન સહુ, દુઃખ વેળા હે વીરલા સંસાર.”
અને
તેમાં ઉપકાર
કે અહી છે