________________
.
તા. ૧-૧૦-૩
પ્રબુદ્ધ જીવન બાળકને યેનકેન પ્રકારેણુ જીવાડવાના હિમાયતીઓએ પ્રમુખ ન હોય અને યુરોપના આદ્ય વૈદ્ય હિપ કેટસના શપથને રેગનને વિનંતી કરી કે પંગુ જન્મેલા બાળકને હોસ્પિટલ પિષણ
વફાદાર નથી હોતા. મુડીવાદી અમેરિકામાં અને આપણું તથા ચિકિત્સા આપવાની ના પાડીને તેની જિંદગી ટુંકાવી ન
સમાજવાદી દેશમાં પણ હોસ્પીટલમાં સારવાર લેવી એટલી શકે એવો કાયદો કરે.
બધી મોંઘી થઈ ગઈ છે કે દરદી અને તેના કુટુંબી લાંબી 'આપણા સમાજમાં મેં એક એવે ફિરસે જે છે કે અને ખર્ચાળ સારવારને ત્રાસ જોગવવા કરતાં મૃત્યુ પૈસદે: જેમાં બાળક મગજ, વાચા અને શરીરથી પંગુ છે. બહુ ત્રાસ કરેઃ ખાસ કરીને રોગ અસાધ્ય હોય ત્યારે. કલિનિઆમાં વેઠીને તેના માબાપે તેને ઉછેર્યો છે. પરંતુ માબાપના અવસાન
એક સ્ત્રીના મગજને ગંભીર ઈજા થઈ હતી અને તે; પછી આ પંગુનું શું થશે?
બેશુદ્ધ હતી. તે શુદ્ધિમાં આવવાની શક્યતા ન હતી. પરંતુ તે: એક દલીલ એવી કરવામાં આવે છે કે મરવાને અધિકાર"
સગર્ભા હતી. ૩૧ અઠવાડિયા પછી તેણે બેશુદ્ધિમાં એક માન્ય રાખવાથી કઈ કિસ્સામાં અધિકાર ફરજમાં પણ ફેરવાઈ જાય, એટલે કે દરદીએ પિતાની ઈચ્છા વિરૂદ્ધ મરવું પડે.
છોકરાને જન્મ આપે, જે ઉછરી આવ્યું અને પછી તે સ્ત્રીને યુથનેશિઆ માન્ય રાખવા આડે એવી જ દલીલ નડે છે, કે જીવતી રાખતાં સાધને ખેંચી લેવામાં આવ્યાં. આવી છૂટને દુરૂપયોગ કરીને કોઈવાર દરદીની ઈચ્છા જીવવાની હોય છતાં જીવાદોરી કાપી નાખવામાં આવે. આ દલીલમાં
પેટ્રીક મેકફેક્શન નામને ૨૩ વષને એક યુવાન મેટર બહુ વજુદ નથી. કાયદામાં તકેદારીની બધી જોગવાઇઓ થઈ
સાયકલના અકરમાતમાં મરણતોલ ઈજા પામે. માથામાં ઈજા શકે. તેમ છતાં અધિકાર કે છૂટને દુરૂપયોગ થવાની બીકથી
થવાથી તેનું મગજ બહુ થોડુ કામ કરતું હતું. તે જોની મરવાની સ્વતંત્રતા આંચકી લેવી ન જોઈએ. એમ છતાં પ્રમુખ
વ્યાધિથી પીડાતા હતા અને શરીરે આંચકી આવતી હતી રેગને રૂઢિચૂરત રાજકર્તા હોવાથી ડોકટરોને અને માબાપને
પણ આંખે ખુલ્લી હતી. તેમાં ત્રાસ દેખાતે હતે. ગ • તેમની વિવેકબુદ્ધિ વાપરવાનો અધિકાર આપવાથી વિરૂધ્ધ છે.
જાન્યુઆરીમાં તેના ગળેથી પિષણ ઉતારવા જેટલે સુધારો
થયો. પરંતુ તે પંગુ જ રહેશે અને પથારીમાંથી ઉડી શકશે કેલિફિનિશામાં કલેરન્સ હરબટ“નામને ૫૫ વર્ષને એક નહિ, એમ લાગે છે. આવા યુવાન પણ આજીવન પથારીવશ માણસ પડી જવાથી બેશુધ્ધ થઈ ગયે. એની ઉપર શસ્ત્રક્રિયા રહેનારા દરદીની જીવાદોરી ખેંચી લેવાનો નિર્ણય કેમ.. કરવામાં આવી. તે પણ તે ભાનમાં ન આવ્યો. આખરે થઈ થકે? ડોકટરે એવા અભિપ્રાય ઉપર આવ્યા છે કે એ કદી ભાનમાં
આ ચર્ચા અને દ્રષ્ટાંતમાંથી નીચેના મુદ્દા ઉપસ્થિત આવશે નહિ. અને તેને ઓકસીજન વડે જ છવાડી શકાય.
થાય છે : તબીબી દષ્ટિએ એ મરી ગએલે જ ગણાય.. તેથી તેને કુટુંબની સંમતિથી ડોકટરોએ ઓકસીજનની નળી ખેંચી
* જે વ્યકિતને એમ લાગે કે તેનું ઉપયોગી જીવન પુરે લીધી. હજી તેને શ્વાસ ચાલતા હતા અને પાણી તથા પોષણ થયું છે તેને પોતાની જીવાદોરી ટુંકાવી નાખવાને ' અધિકાર તેને નસ વાટે અપાતાં હતાં. તેની પત્નીની સંમતિથી તે પણ
હોવું જોઈએ? કે વૃદ્ધાવસ્થા અને માંદગીથી પરાધીન દશામાં ખેંચી લેવામાં આવ્યાં. આખરે તે મરી ગયે. આ કિસ્સાં પીડાઈ પીડાઈને મરવાની તેને ફરજ પાડવી જોઈએ? લેસ એન્જલ્સની અદાલતમાં ગયે. રાજ્યના સત્તાવાળાઓએ * જ્યારે દરદીને સભાન અને સમજણવાળી અવસ્થામાં ડોકટરો ઉપર મનુષ્યવધને આરોપ મૂકો. અદાલતે તે કાઢી
ખાતરી થાય તે
અજવાળી અવસ્થામાં
ખાતરી થાય કે તેને રોગ (દા. ત. કેન્સર) અસાધ્ય છે નાખે. પરંતુ કેસ . અપીલમાં ગયે છે. એનું કુટુંબ ત્યારે તેણે પિતાની જીંદગીને ડેકટરને સહકારથી અંત ફરીખે છે અને હવે કહે છે કે અમને ફેકટરએ ખોટી
આણવાનો અધિકાર હેવે જોઈએ કે નહિ? માહિતી આપી હતી. કદાચ કુટુંબને બીક હશે કે જે તેઓ ડોકટરોને કે આપણે તે પોતે પણ મનુષ્યવધમાં
* જયારે એક કરતાં વધુ ડોકટરે સંમત થાય કે દરદીન. મદદગાર કરશે.'
વ્યાધિ અસાધ્ય છે ત્યારે દરદીની, કે તેની અભાન અવસ્થામાં . અમેરિકામાં ૧૪ રાજ્ય અને કલંબિયા જીલ્લાએ
તેના આપ્તજનોની સંમતિથી તેનું જીવન લંબાવવાના ઉપાય કાયદાથી છૂટ આપી છે કે દરદી જીવનના અંતકાળ સુધી
છેડી દેવા જોઈએ કે નહિ? પહોંચી ગયો હોય અને તે નિર્ણય કરવા અશકત હોય તે ડેકટરે પિતાની વિવેકબુદ્ધિ વાપરીને દરદીની જીંદગી લંબાવતી
કે જયારે એવું બાળક જન્મે કે તેણે એની ખેડખાપણને ચિકિત્સા બંધ કરી દઈ શકે. જે દરદી સભાન અને સમજ
લીધે પંગુ અવસ્થામાં ત્રાસજનક પરિસ્થિતિમાં જ જીવવું પડે ણમાં હોય તે તે પોતે પિતાને નિર્ણય કટોરોને
તે એવા બાળકની જીંદગી ટુંકાવી નાખવી જોઈએ કે નહિ ? જણાવી શકે. •
સમાજશાસ્ત્રીઓ, ન્યાયશાસ્ત્રીઓ, ડોકટરે અને બીજા - કોઈપણુ છૂટને દુરૂપયોગ પણ થઈ શકે. દા. ત. દરદી
બૌદ્ધિકોએ આ પ્રશ્નો વિચારવા જેવા છે. દરેક વ્યકિત પોતે નિર્ણય પર આવવા સભાન ન હોય ત્યારે જે કુટુંબીઓ સ્વાથી હોય તે તબીબી ખર્ચ બચાવવા અને દરદીને
પિતાના કર્મનાં કે પૂર્વજન્મનાં સંચિત કર્મના ફળ ભેગવે વારસે વહેલ મેળવવા ડોકટર સાથે મળીને દરદીની જીવાદોરી
છે, માટે દેવાધીન વિષયમાં માણસે માથું ન મારવું જોઈએ કાપી નાખવા નિર્ણય લઈ શકે. બધા ડોકટરે પણ પ્રમાણિક એવું ભાગેડુ આશ્વાસન આ પ્રશ્નોને જવાબ નથી.