________________
૧૦
સ્થિતિમાં હોય અને તે પુખ્ત વયના હોય તે તેને પોતાના શરીર પર સંપૂર્ણ અધિકાર છે. જો દરદી નિણુંય કરી શકે એવી સ્થિતિમાં ન હોય તે · તેના નજીકના આપ્તજનોએ નિણ ય કરવા જોઇએ. ધારાસભાએ અને અદાલતાએ તેમાં માથું મારવું ન જોઇએ. આ નિણ ય દરદી ઉપર, તેના કુટુંબ ઉપર અને ડાકટરો ઉપર છેડી દેવા જોઇએ.
પ્રયુદ્ધ જીવન
મે” એક કિસ્સા જોયા હતા જેમાં એક બહુ સ્વમાની અને સ્વાશ્રયી સજ્જનને લકવાના હુમલા થતાં તેમણે પથારીમાં જ લાચાર અને પરાધીન દશામાં જીવવા કરતાં પણ તજી
ને મરવાનું પસંદ કર્યુ. અપેાષણથી પીડાઇને મૃત્યુની રાહ જોવી પડી. જે તબીબી મદદથી જીવનને તત્કાળ જ અંત લાવવાના કાયદો હોત તે તેમણે દિવસા સુધી પીડાવુ પડયું ન હોત. અને તેમના આપ્તજનોએ ત્રાસ ભાગવા પાયે ન હોત. અમેરિકામાં ધૃણા વિદ્વાનોની વિચારસરણી એવી છે કે પુખ્તવયની સમજી વ્યકિતને ચિકિત્સા બધ કરી જીવનને અ ંત આણવાના અધિકાર છે. તેમ છતાં મરનારના આપ્તજના ડાકટરોને જવાબદાર ગણે એ બીકે કેટલાક ડાંટા દરદીને મરવામાં સહકાર આપતા નથી. પર ંતુ અમેરિકાની કાયદા પ્રમાણે દરદીની ઇચ્છા વિરૂદ્ધ બળજબરીથી તેની ચિકિત્સા કરવી એ પણ અપરાધ છે.
તા. ૧ ૧૦ ૮
નહિ, પણું બીજી કેટલીક માંદગીથી મરી ગયા. તેમ છતાં. તેનુ કૃત્રિમ હૃદય ધમકતુ હતુ ! આખરે બે ક્લાક પછી સ્વિચ બંધ કરીને હૃદયને અટકાવી દેવામાં આવ્યું.
જ્યારે દરદી પુખ્તવયની અને સમજું વ્યક્તિ ન હોય, તેને માનસિક વિકાસ થયા ન હોય, નૃદ્ધત્વથી તેનું મગજ કામ કરતું ન હોય, વધુ ઓછા અંશે ગાંડી હોય, મગજને નુકસાન થયુ હોય, તે ખેશુદ્ધિમાં હોય ત્યારે ચિકિત્સા ખંધ કરવા વિશે અને જીવનના અત આણુવા વિશે નિણૅય કાણુ કરે? આવા કિસ્સામાં નિણ્ય કરવાના અધિકાર તે વ્યકિતના નજીકના આપ્તજનાને અને ડાકટરોને મળવા જોઇએ. બેશુધ્ધિ એવી હેવી જોઇએ કે નિષ્ણાત ડૉકટારા ખાત્રી આપી શકે કે હવે આ દરદી ભાનમાં આવશે નહિ. જો તેણે દિવસે અને મહિના સુધી જીંદગીના શેષ કાળમાં ખેશુદ્ધિમાં જ રહેવાનુ હોય તે તેને પરાણે પાષણ અને ઔષધો આપીને વાડવાના શે અથ? મૃત્યુની વ્યાખ્યા એ છે કે વ્યકિતનાં હૃધ્ધ અને ફેસાંની ક્રિયા બંધ પડી જાય. પરંતુ હવે આ બંને કુદરતી અવયવ કામ કરી શકતા ન હોય તેા પણું બાહ્ય સાધના વડે આ બંને ક્રિયા ચાલુ રાખી શકાય છે તેથી મૃત્યુ નિપજયું છે કે નહિ', તે મગજ જીવતુ છે કે મરી ગયું છે તેની ઉપરથી નકકી કરવુ જોઇએ. ૧૯૬૮માં હારવા'ની મેડીકલ સ્કુલે અભિપ્રાય આપ્યા હતા હતા કે જો રોગી એવા મેશુદ્ધ હોય કે તેને ભાનમાં ન લાવી શકાય તો તેનુ મગજ મૃત્યુ પામેલુ' ગણવુ, થોડાક મહિના પહેલા અમેરિકામાં ડે. કલાક નામના એક હૃદયરોગી ડેન્ટીસ્ટને ડાકટરોએ કહી દીધું કે તમારૂ હૃદય હવે ઘેાડા કલાકથી વધારે કામ નહિ આપે. અમેરિકામાં પ્લાસ્ટિક અને એલ્યુમીનિયમનું હૃદય બનાવામાં આવ્યું છે. ડા. કલાક માંદુ હૃદય કઢાવી નાંખો એના ઠેકાણે આ કૃત્રિમ હૃદય ગાઢવી દેવા સંમતિ આપી. લગભગ ૯ કલાકની શસ્ત્રક્રિયા પછી ડે.. ક્લાકના શરીરમાં કૃત્રિમ હૃદય ધબકતુ થઈ ગયું. ત્યાં સુધી શ્વસન અને રૂધિરાભિષરણની પ્રક્રિયા ખાલ સાધને વધુ થતી હતી. શસ્ત્રક્રિયા પૂરી થઈ તે પછી ફેફસાં અને કૃત્રિમ હૃદય કામ કરતાં થઈ ગયાં અને તે ભાનમાં આવ્યા. કૃત્રિમ હૃદય વડે જીવનાર તે પહેલા માણસ હતા. ચારેક માસ પછી તે હૃદયની નિષ્ફળતાથી
આ કિરસામાં ડા. . કલાકે મરવા કરતાં પણુ રીતે એટલે કે કૃત્રિમ હ્રદય વડે પણ જીવવાની જિજીવિષા વ્યક્ત કરી હતી, તેથી કૃત્રિમ હૃદય ખેસાડવાનુ` અનિશ્રિત જોખમ. સ્વીકાર્યુ હતુ. પરંતુ હૃદય બંધ કરી દેવાની જવાબદારી. ડૉકટરોએ સ્વીકારી. આ કિસ્સાએ ઘણી ચકયાર જગાવી.
કાયદા, માનવતા અને માબાપની લાગણીને ૫શા એક ઐતિહાસિક કૅસ ન્યુજસીમાં અન્યો હતો.. કારેન નામની એક કરી અસાધ્ય રોગથી પીડાતી હતી. અને પાછી ભાનમાં ન આવે એવી ખેદ્ધિમાં એક વર્ષથી પડી હતી. ડાકટરા તેની જીવાદોરી કાપી નાખવા તૈયાર ન હતા. તેથી માબાપ ૧૯૭૩માં ન્યુજસીની સર્વોપરી અદાલતમાં ગયા, અદાલતે ચૂકાદો આપ્યો કે આ છેકરી માટે તેના માબાપને નિય લેવાના અધિકાર છે. તેથી જે બાળકીની ભેશુદ્ધિ અસાધ્ય ગણાય તે તેને જીવતી રાખનાર બાહ્ય શ્વસન તંત્ર ડાકટરો અંધ કરી દઇ શકે. આપણા દેશમાં અદાલત આવો ચુકાદો આપે નહિ. અને ડેાકટર દરદીના માબાપની ઇચ્છાથી પણ જો દરદીની જીવાદોરી કાપી નાખે તેા તે, બધા મનુષ્યવધના અપરાધી અને,
૧૯૮૨માં ન્યુજસીમાં આવા ખીજો બનાવ બન્યા હતા.. થેમસ ટિમારની ૮૩ વર્ષની કાી અસાધ્ય રોગથી મરણાન્મુખ હતી, વ્હિટમેરે ડેાકટરોને કહ્યું કે તેને નાક વાટે પોષણુ આપતી નળી કાઢી લ્યા જેથી તેની યાતનાના અત આવી જાય. ડેાકટરે ના પાડી અને કહ્યુ કે જે કામ ઇશ્વરનું છે તે હું નહિ કરૂ! તેથી વ્હિટમેરે અદાલતની પરવાનગી મેળવી. ન્યાયમૂર્તિએ લખ્યું કે માંદગીમાં એવા તબકકા આવે છે કે જયારે દરદી, અથવા.. તે અશકત હોય તેા તેના વતી તેને આપ્તજન દર્દીની જીંદગી ટુંકાવી નાખવાના નિણૅય લઈ શકે.
આ ચુકાદા ઉપર અપીલ થવાની હતી. તેથી ડેાસીના નાકમાંથી પાષણની નવી કાઢી લેવામાં ન આવી. દરમિયાન તે પીડાઈ પીડાઈને મરી ગઈ.
કારેન ગયા એપ્રિલ માસ સુધી તે મરી ન હતી, તેને એકસીજન આપનાર નળી કાઢી લેવામાં આવી હતી, પણ નાકવાટે પોષણની નળી કાઢી લેવામાં ન આવી. ડાક્ટરે એકમત છે કે તે ભાનમાં આવશે નહિ અને જીવો નહિ. તો પછી બધાની યાતના લખાવવાના શો અથ છે. જ્યારે ખાડખાપણવાળું બાળક જન્મે, જે ઉછરી આવે તે પશુ પશુ અને પરાધીન રહે ત્યારે તેની છંદગી ટુંકાવી નાખવી કે તેને અતિ દુઃખી દશામાં જીવવા માટે ઉછેરવા તે પ્રશ્ન કાયદા અને નૈતિક દૃષ્ટિએ મુઝવે તેવા છે. અમેરિકાના બ્લુમિન્ગ્ટન નગરમાં એક એવા ખાળકના જન્મ થયા કે જેની: અન્નનળીની ખામીને લીધે તે કુદરતી રીતે પોષણ લઇ શકે નહિ. માબાપ તેની જીવાદોરી કાપી નાખવાના મતના હતા. પરંતુ હોસ્પીટલે તેની ઉપર શરત્રક્રિયા કરવા અદાલતની રજા. માગી-માબાપે વિધ કર્યાં.
અને સર્વોપરી અદાલન સુધીતે એ જીત્યા. દરમિયાન બાળક મરી ગયું. આ કેસથી સમાજમાં ધણા વિવાદ જાગ્યા, અને