________________
થવાના ડર રહે છે, તેની આપણે તરત માફી માગી લઇએ છીએ. મેટા અશુભ ક્રમાંના દુઃખદાયક વિપાક જ્યારે થાય છે મંત્યારે તે વખતે આપણે આપણા ભૂતકાલીન અશુભ કર્માંને માટે તથા ભવિષ્યમાં એવાં મેટાં દુઃખો ન આવી પડે એવા ભયથી ક્ષમા માગી લઈએ છીએ. એ વિપાક-ક્ષમા છે. તીથ'કર ભગવાનનાં આજ્ઞા વચન સાંભળીને આપણે ક્ષમાયાચના કરીએ છીએ તે વચન ક્ષમા. સમ્યકૃત્વ હોય તો જ આવી ક્ષમા આવે. ધમની સાચી સમજણમાંથી આત્માના સ્વાભાવિક ધમ' તરીકે ક્ષમાના ભાવ પ્રગટ થાય છે તે ધમ-ક્ષમા છે ભયંકર નિમિત્તો મળતાં પણ ગજસુકુમાલ, મેતા જ મુનિ વગેરેની જેમ ક્ષમાના ભાવ રહે તે ધમ ક્ષમા. પહેલા ત્રણ પ્રકારની ક્ષમા અજ્ઞાની મિથ્યાત્વી માણસાને પણ ઇ શકે.
આ વિવિધ પ્રકારની ક્ષમામાં ધર્મ-ક્ષમા શ્રેષ્ઠ છે. તે - અનાયાસ હોય છે. પ્રતિ ક્ષણ તમામ જીવેા પ્રત્યે ક્ષમા ભાવ સહજ રીતેજ વહ્યા કરે તે સહજ ક્ષમા છે. આપણી -ધમ ક્ષમા સહેજ- ક્ષમા ખની. રહેવી જોએ.
પ્રબુદ્ધ જીવન
લવા
ભૂલના અચાન રી ખીજાની સાથે × માટે તત્પર એવા ધણા લોકો હોય છે. પરંતુ ઘણા એવા સરળ માણસા પણ હોય છે કે જેઓ ભૂલને એકરાર કરી, તે માટે તરત ક્ષમા માગી લે છે. ક્ષમા માગવી એ બહુ અધરી વાત નથી. પરંતુ બીજા કાએ આપણા પ્રત્યે ભૂલ કરી હોય તે તેને અલે ન લેતાં તેને સાચા દિલની ક્ષમા આપવી એ દુષ્કર કાય છે. ઘણા માણસા ખીજા માણસને એની નાનકડી ભૂલ માટે ખરાખર પઠ
મોં
છે, પરંતુ સહિષ્ણુ અને ઉદાર એવા મહામના માણસા એવે પ્રસંગે પણ એને ક્ષમા આપી એનું હિત ઇચ્છતા હોય છે. હૃદયમાં સાચા કરુણાભાવ હોય તાજ આમ બની શકે.
ક્ષમા એ કરુણાની બહેન છે અને અહિંસાની દીકરી છે. ક્ષમા ધારણ કરવામાં ઘણી મોટી નૈતિક હિ ંમતની અપેક્ષા રહે છે. એટલા માટે જ ક્ષમા વી′′ મૂત્રળમ ક્ષમા તેઽવિનામ કુળ:, ક્ષમા પમ તપશ્ર્વિનામ વગેરે કહેવાય છે. એટલા માટે જ ક્ષમાના અવતાર એવા પુચ પરમેષ્ઠીને સાધુથી અરિહતેા (તીથ'કરા) ને આપણે ક્ષમાશ્રમણ’ (ખમાસમણુ) કહીને વંદન કરીએ છીએ.
T
કેટલાક કહે છે કે ક્ષમા એ પૃથ્વી અને સ્વ વચ્ચેની સીડી છે.
'Mutual forgiveness of each vice, Such are the gates of paradise.'
જૈન ધમમાં તા ક્ષમાને મેાક્ષના ભવ્ય દરવાજા તરીકે ઓળખાવવામાં આવી છે. ક્ષમાના ભાવથી જીવને કનિજરા થાય છે. ક્ષમા ક્રમ ક્ષય સુધી મુકિત સુધી જીવને પહેાંચાડે છે.
ક્ષમાપના વગર કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક આરાધના થતી નથી. જેણે આરાધનાની ઈમારત ચણવી હોય તેણે ક્ષમાના પાયા નાખવા પડશે. ક્ષમા માગીને તથા ક્ષમા આપીને જે ઉપશાન્ત થતા નથી. તે સાચેા આરાધક બની શકતા નથી. ભદ્ર ખાહુસ્વામીએ એટલા માટે જ કહ્યું છેઃ
નો ઝવામાં તત્ત્વ અસ્થિ સાયબા जो न ऊबसमई तस्स नत्थि आराहणा
2
તા. ૧૬ લા
ક્ષમાની સાથે મંૌત્રી જોડાયેલી છે. મંત્રી હોય ત્યાં વેરભાવ ન હોય ક્ષમા સમગ્ર વિશ્વમાં શાંતિ અને સ ંવાદિતા સ્થાપવામાં ઘણા મેાટા ફાળા આપે છે. એટલા માટે જ કેટલાક લોકોનુ નિરંતર ભાવરટણ હાય છે :
ખામે િમ સવ્વ જીવે, સવે જીવા ખમતુ મે; મિત્તી કે સવ્વ - ભૂએસ, વેર્ મજઝન કેણુઇ, "જૈનાનુ પર્યુષણ પવ' એ ક્ષમાપનાનું પર્વ છે. પવ' નિમિત્તે - · પરસ્પર ક્ષમાપના કરાય છે. એમાં ઔપચારિકતા ધણી :હેશે, તેમ પણ જીવનને સુસ ંવાદી અનાવવામાં આ પવના ફાળા
નથી.
(૧૦૫ પાનાથી ચાલુ)
સમજાવી વણવી શકાતુ નથી તેની લેવડદેવડ થઈ શકતી નથી, જ્ઞાનની લેવડદેવડ થઈ શકે છે. સુખના સાધનોની પ લેવડદેવડ થઈ શકે છે. સુખની વાત થઈ શકે છે, જેને જ્ઞાન કહેવાય છે. પણ સુખની અનુભૂતિની લેવડદેવડ નહિ થાય
કમ'નુ' કાય. એટલે કે સ્થિતિમાન, સાદિ-સાન્ત છે જ્યારે આત્માનું સ્વરૂપ સુખ પેાતાનામાં નિત્ય છે. અહારમાં - કાંઇ નથી.
તીથ કર પરમાત્માએ કૈવલજ્ઞાન પ્રાપ્ત કરીતે શ્રુતજ્ઞાન દ્વારા છદ્મસ્થ વાને જ્ઞાન આપ્યું, પરંતુ તેમનું' કેવલજ્ઞાનનુ સુખ તેએ વાસ્થજીવાને આપી શકતા નથી.
જ્ઞાનના ક્ષયાપશમ થાય છે. શ્રુતજ્ઞાન દ્વારા અને ભ્રષ વણાના પુદ્ગલા ધ્યાનપૂર્વક ગ્રહણ કરવા દ્વારા જ્યારે વેદનીય કતા તેા ઉદય કહેલ છે; અને નહિ કે ક્ષયાપમ, અજ્ઞાન–માહ-મમત્વને કારણે ભય, શાક રતિ અતિ આદિ મેાહનીય ક્રમને નિરતર વેદીએ છીએ. જ્યારે અશાતા તેમ અશાતાના ઉદય વેળાએ જ વેદીએ છીએ.
નિષ્કામભાવ–કરુગ્ણાભાવ વેદવા એ વિવેકભાવ છે. વિવેક એ જ્ઞાન છે. જ્ઞાની ભગવંત અન્ય જીવા પ્રત્યેના કરુણાભાવને પણ વેદે છે. જ્યારે શાતા-અશાતાના ઉધ્યમાં અવિવેકી અને અજ્ઞાની જીવ અજ્ઞાન અને માદ્ધને વેદે છે.
જ્ઞાનની લેવડદેવડ થવા છતાં, લેવાતું કે દેવાતુ જ્ઞા ખૂટતું નથી. સુખની લેવડ દેવડ થઈ શકતી નથી પણ તેના સુખના સાધનની લેવડ-દેવડ થઇ શકે છે. જ્ઞાનશાળાએ ખાલાતી નથી. સુખ અને દુઃખએ ઉભય પાતા પર નિભ ર છે. ન તે! તે કાઇને અપાય છે, ન તા તે કાઈ પાસેથી લઇ શકાય છે. દાન દ્વારા સુખનુ' સાધન અપાય છે. પરંતુ સ્વયંનું સુખ આપી નથી શકાતું. સુખની સામગ્રી, સુખની સાધન આપવા છતાં તે અનેા તથા પ્રકારના પુણ્યક્રમના ઉદય હરશે તો આપેલું સુખનુ સાધન નિષ્ફળ જશે. વળી એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે ઇન્દ્રિયાનાં વિષયો અને સુખન સાધન લેનારને ક્રમથી આપી શકાય છે. જયારે જ્ઞાનમાં તે નાની એક ખેાલે અને હજારો-લાખા લેાકા એકી સાથે સાંભળે. નાન એકી સાથે અક્રમથી આપી શકાય છે.
દુ:ખ અને દેહ અભેદ છે અને જ્ઞાનમાં કેવલજ્ઞાન શુદ્ધ જ્ઞાન છે. બાકીના અશુદ્ધ નાન છે. માટે જેને જેને સુખની વાંછના હોય તેણે તેણે દુઃખના કારણભૂત એવાં દેહયો છૂટી દેહાતીત અને અશરીરી ખનવાના પ્રયત્ન કરવા જોઇએ, જે માટે સુખના સાધતરૂપ જ્ઞાનમાં વધારા કરતાં જઈ. જ્ઞાન વડે અજ્ઞાનને ખતમ કરી એક માત્ર શુદ્ધ કેવલજ્ઞાનની જી પ્રાપ્તિ કરવી જોઇએ.