SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧–૧–૮૩ સ્થતિ :- વેરીઓમાં અવરી થઇને અમે સુખેથી જીવીએ છીએ, અને અવ રપૂર્ણાંક વતી'એ છીએ. તુરામાં અમે અનાતુર થઇને સુખેથી જીવીએ છીએ, અને અનાતુર ઇતે વતી'એ છીએ. ઉત્સુકામાં અમે અનુસુકતાથી સુખેથી જીવીએ છીએ અને વીએ છીએ અમને નામરૂપાત્મક પદાર્થાની કાઇ આસક્તિ નથી, એવા અમે સુખેથી જીવીએ છીએ, આલસ્વર દેવાની માક અમે પ્રેમરૂપી અન્ન ગ્રહણ કરીએ છીએ, સ્વત્ર આનંદ મંગળ હા; વેર ઇર્ષ્યા દ્રષ દુઃખ વિના દૂર હા, સૌ પોતપોતાનાં માગે. નિભ યતા પૂર્વક માગળ વધા આવા પ્રેમાળ વત્સલ અને પ્રબુધ્ધ આત્માનું સ્થાન તે પ્રભુચરણેજ હોય. આપણે તે એ પ્રાર્થના કરવાની કે તેમના જેવા પ્રબુધ્ધ જ્ઞાતા અશ આપણામાં પ્રગટે. સૌય ને સત્યલક્ષી જીવન–પ્રતિભા પ્રબુદ્ધ જીવન ગુણવત લટ્ટ 4 ખેલવુ', 'બ ટાળવા, સત્ય પચાવવુ – મા બધાં ગુણા માણસ જીવનમાં ઉતારી શકે, એની માનવીયતા ને એના લક્ષણા ચિરકાળપ "ત જીવંત રહે છેઃ શ્રી ચીમનભાઇ વ્યકુભાઈ શાહ જીવનના શરીર અને આત્માના સત્યને પામી શકયા હતા. આ સત્ય બહુ વિરલ વ્યકિત જ પચાવી શકે. મને તેઓશ્રીના વ્યકિતગત અનુભવ નહીં, પણ એની વાણી અને વિચારાના વિશેષે અનુભવ ખરા. એમનું જયારે સન્માન થયું ત્યારે સ્વ. ચીમનભાઇએ દંભ વગરની વાણી ઉચ્ચારી હતી. એ સત્ય ખોલ્યા હતા, જે સન્માનીય વ્યકિત ભાગ્યે જ આલી શકે. જ્યારે કાષ્ઠ વ્યક્તિનું સન્માન થાય છે, ત્યારે એમની અનેદશામાં અને ભાવમાં પરિવતન આવે જ છે, ખેશક, આ પરિવર્તન માનવીય જીવનની પરિપકવતા કેટલી છે. એ પૂ અંશે નહી. તે અપૂર્ણ અંશે વ્યક્ત થઇ જાય છે–એમના -સન્માનના ઉત્તરમાં વ્યકત કરી જ યે છેઃ ત્યારે માનસ્થિત~ મનના રાખી શકતા નથી. સ્વ. ચીમનભાઇના સન્માન વખતે જે વાણી ઉચ્ચારાતી હતી, એ સાંભળતા હતા. માં પર સહેજ હાસ્ય હતું પરંતુ એમનામાં કાઈ પિરવત ન નહાતુ એમની આ સ્થિતપ્રજ્ઞતા હતા. આ ગુરુ હતા એમના જીવનના. એમની આ સ્થિતપ્રજ્ઞતા એ એમના જીવનનું લાક્ષણિક ૠૌ દ` હતુ`–આ સૌ એ આત્મતેજ, જીવનના ચિરકાળ સુધી, જીવનના અનેક વિકટ સ જોગામાંથી પસાર થઇને પણ સામાજિક સત્કાયના દીપ પ્રગટતા રાખ એ જીવનની વિરલતા છે—આવા દીપ પ્રગટતો રાખવા માટે સ્વ. ચીમનભાઇએ જીવનની એક સૂચક દિશા નકકી કરી હતી. એમણે જીવનની અંતિમ સમાધિસ્થ સ્થિતિમાં કહ્યું હતું : “મારા જાહેરમાં કે ખાનગી શેક કરવાનું ટાળજો.” આ એક મોટા ગુણ હતો. અનેક સૌદયવાન વ્યક્તિને આ રીતે જીવનને મૂલવતા નહતું આવડયું એ સ્વ. ચીમનભાઈ જતાં જતાં, જીવનના ખૂબ ઉપયાગી ગુણુ શીખવતા ગયા. શ્રી ચીમનભાઈ ગયા. સાચા સૌંદલક્ષી ને સત્યલક્ષી જીવનની પ્રતિભા કાઇક અગમ્પ જગતમાં વિલીન યઈ ગઈ. હું એમને અજલિ આપીશ, પણ એમના જીવનના કાઇક ગુણુને સ્વીકારીને, વ્યકિતત્વ જન્મે છે તે મૃત્યુ પામે છે એ દરિમયાન -જ નહીં, આ જગતમાંથી સ્થૂળ દેહ નામશેષ થયા પછી પણ સ્વીકારવા જેવા ચિરંજીવ ભાવ મૂકતા જાય છે. સ્વ. શ્રી ચીમનભાઈ, આવા ભાવ જૂકતા ગયા છે એને ગ્રહણુ કરીને જ આપણે એને અલિ આપી શકીએ. ક At ૧૭૫ મહામાનવના દેહવિલય' 3 ગણપતલાલ મ. ઝવેરી जातस्य हि धुवो मृत्यु : આ શાશ્વત નિયમાનુસાર મહાનુભાવ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પાર્થિવ દેહ ૨૦ નવે'ખર '૮૨ને દિને પંચમહાભૂતમાં વિલીન થયા. મુ. શ્રી ચીમનભાઇ પરાપુરૂષ હતા. સુશ્રાવક હતા. અનેક વિધ સ ́સ્થાઓના તે વટવૃક્ષ હતા, જેની પ્રત્યેક વડવાજી આજે સ્વય' સુદૃઢ વૃક્ષ બની છે. જનસમાજ માટે તે આમવૃક્ષ સમા હતા, જેના મધુર કળા અને શીતળ છાંયડાના આજે હજારા લેકા અનેક રીતે લાભ લઇ રહ્યા છે. સખ્યાન ધ ધાર્મિ'ક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના તેઓ પ્રણેતા અને પ્રાણ સમા હોવા છતાં અને પ્રત્યેકમાં સક્રિયપણે સલગ્ન હાવા છતાં પોતે જલકમલવત્ અલિપ્ત રહી શકયા એ એમની વિશેષતા હતી. ઉત્તમ સાહિત્યસામગ્રીનું સધન વાંચન અને પરિશીલન પોતે કરે, ત્યારબાદ ચિંતન અને મનેમંથન કરે અને અ ંતે લેખા તથા વકતવ્યા દ્વારા નવનીત આપણને આપે એવા તે વિરલ તત્ત્વચિ ંત્તક અને પ્રાજ્ઞપુરુષ હતા. એમના સમગ્ર જીવન, લેખન અને ચિંતનમાં ગાંધીજીની ગાઢ છાયા હતી. તે કારણે એમની ભાષ:શલી સાદી સરળ અને હૃદયસ્પશી રહી હતી. સદા જાગ્રત, અપભાષી અને વ્યવહારમાં સૂક્ષ્મ પ્રમાણભાન જાળવનારા પૂ. ચીમનભાઈ સ્થિતપ્રજ્ઞ સમા હતા. ક્રાઇ પ્રત્યે દ્વેષભાવ નહી' કે વધુ પડતા અનુરાગ નહીં. વિચાર, વાણી અને વનમાં જેમણે વધુમાં વધુ સમન્વય સાધ્યો હોય તેવા તે સજ્જત શ્રેષ્ઠ હતા. તેઓ રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રેાત હતા. ગમે તેવા વિપરીત સંજોગામાં પણ પોતાના સ્પષ્ટ વિચારીને મકકમપણે અને નિડરતાપૂર્ણાંક તે રજૂ કરતા. બાહ્ય રીતે ઉચિત સખત જણાય છતાં એમનાં અંતસ્થલમાં કરુણા, સ ંવેદના અને અનુકંપાનો સ્રોત સદા વહેતા. પેાતાના સત્ત્વશીલ જીવનમાં એમણે ધમ' અને સામાજિક વ્યવસ્થા તથા વ્યવહારુ વિચારધારાની સુંદર સંવાદિતા રચી હતી. એમના જેવા બહુમુખી પ્રતિભાસંપન્ન અને મેધાવી પુરૂષ અનેક દાયકામાં ‘એકવાર' જન્મે છે અને બહુજન સમાજને અનેખે પ્રકાશ આપે છે. કીતિ, પ્રસિદ્ધિ અને પદાધિકારની જેમને લગીરે ખેવના ન્હાતી એવા પૂ. ચીમનભાઇ એક નિષ્કામ કમ યોગી હતા. છેલ્લા થોડા વર્ષોંમાં સુરમ્મીશ્રીના વાત્સલ્ય અને સાન્નિધ્યન મને ઘણા લાભ મળ્યા જેથી મારા છત્રનમાં મેં ધન્યતા અનુભવી છે. એમના દેહાત્સગથી જૈન જગતમાં શૂન્યાવકાશ સર્જાય છે. મુંબઇ જૈત યુવક સંધના પિતામહ અદૃશ્ય થયા છે, અનેક સંસ્થાએ શિરછત્ર ગુમાવ્યું છે અને મારા જેવી ઘણી વ્યક્તિને એક પ્રેમાળ રાહબરની ન પૂરાય એવી ખોટ પડી છે. એમના જેવી તેજસ્વી વ્યક્તિની ક્ષતિપૂતિ' ભાગ્યે જ થશે. તે જીવન જીવી જાણ્યા. મૃત્યુને આવકાયુ" અને એમનુ મૃત્યુ પણ ધન્ય બન્યું. ગૌરવ મા વસુંધરાને પણ પોતાને ખોળો ખૂંદનાર માટે થાય એવા નરરત મુરબ્બી શ્રી ચીમનભાઇને આ અપ્ શબ્દ-પુષ્પાથી હું અતરની શ્રધ્ધાંજલિ અપુ એમના મહાન અને પવિત્ર આત્માને પ્રણામ કરું છું. અને
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy