________________
૧૭૪
ચીમનલાલ ચકુભાઇ શાહુ સ્મૃતિ અંક
અજાતશત્રુ શ્રી
ચીમનભાઇ
પૂર્ણિમા પકવાસા
આપણા વચ્ચેથી એક એવી પ્રજ્ઞાસ પન્ન હસ્તીએ વિદાય લીધી છે કે જેની ખાટ પુરાવી અસભત્ર જણાય છે. તેમનુ જીવન એક પહેલદાર સ્વયંપ્રકાશે ઝળહળતા હીરા જેવું તેજસ્વી હતું. અને તે દરેક પહેલ પોતાની રીતે સપૂણુ' હતી. જીવનનાં અનેક ક્ષેત્રે અને વિષયાનું તેમનુ જ્ઞાન, ચિંતન મનન અને જાણુકારી અદ્ભુત હતા. તેમનાં વ્યકિતત્વમાં એક એવુ શીળું સૌજન્ય સરળતા, સ્પષ્ટતા, સ્થિરતા, અને વાત્સલ્ય વિલસી રહેતા કે કાઇ અંગત અથવા સંસ્થાકીય મુશ્કેલી હોય તા માગ દશન મેળવવા તરત એ વડીલ પાસે દોડી જવાનું મન થાય.
મને યાદ છે કે એકવાર આપણા સાપુતારા પ્રે(જેકટમાં એક વિકટ સમસ્યા ઉભી થયેલી. ત્યારે હું અને શ્રી હરીલાલ ડ્રેસવાળા તેમને મળવા ગયા. રાત્રે નવ વાગ્યાના સમય હતી. અમે જઈને જોયુ તે માથાના સખત દુઃખાવો હોવાથી તેઓ સૂતા હતા. અમને જોઈને તરત તેઓ બિછાનામાં ખેડા થઇ ગયા. અમેએ તેમને ખેઠા થઈન શ્રમ લેવાની ના કહી, અને જે કામ માટે ગયા હતા તે ખાખત વાત કરવા ફરી આવીશું તેમ જણાવ્યું", ત્યારે તેમણે કહ્યું કે ‘ના, ના મને તે સારૂં છે, કહે શું મુશ્કેલી છે? અમાએ મુશ્કેલી કહી, ત્યારે તરત ઘેાડા વિચાર કરીને તેનો તોડ કાઢ્યા અને મુદ્દા પણુ લખાવ્યા. એટલે કામને તે પ્રથમ મહત્વ આપતા હતા. શારીરિક તક્લીફાને લને કામ ન અટકવું જોઇએ તેવું તેઓ માનતા હતા. અને આચરણમાં મૂકતા હતા. છેલ્લે છેલ્લે તેમનાં જીવનની અંતિમ સ્થિતિમાં પશુ તેઓએ સ્વચિંતનનાં નિચેોડરૂપે સુંદર મનનીય લેખો લખાવ્યા છે. જે ‘પ્રભુ જીવન’ દ્વારા આપણને વાંચવા મળ્યા છે.
તેની શારીરિક સ`પત્તિ નબળી હતી છતાં માનસિક વ્યક્તિ ધૃણી સમૃદ્ધ હતી, ‘વીલપાભર’ મજબૂત હતો. એટલે શારીરિક તકલીફા વેઠતા વેઠતા પણ તેમે હસતે મુખે રહી તા હતા, તેઓના ચહેરા પર ઉદાસી કે પ્લગીરી ભાગ્યે જ જોવા મળતી. ‘કટાકટી' દરમ્યાન જ્યારે વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય પર તરાપ પડી. અખબારો ઉપર સેન્સરશિપની કાતર એકામ રીતે ચાલવા લાગી, ત્યારે એક દેશપ્રેમી સૂચિત જાગૃત નાગરિક તરીકે તેનુ લેાહી ઉકળી ઊયું; તે ઘણું દુ:ખી થતા, અને સમસમી ઉઠયા. આવા અન્યાયી કાયદા માટે તેનું મન વિદ્રોહ કરી ઊઠયું કે હવે તે હદ થાય છે, આ સહન થઈ શકે તેમ નથી.' આ વેના તેમણે સખત શબ્દોમાં વસંત વ્યાખ્યાનમાળા'ના વ્યાખ્યાનમાં ઠાલવેલી. આ અન્યાયી કાયદા વિરાધી. તેમનાં વિચારા ભૂખખારામાં પ્રગટ થતાં સત્તાવાળાઓ ચોંકી ઉઠેલા, અને કાઈપણ ક્ષણે તેમને જેલભેગા કરવામાં આવે તેવા સ્પષ્ટ ચિન્હો જણાવા લાગ્યા, તેમની નબળી તબિયત જેલવાસ સહી શકે તેમ ન હોવા છતાં નાગરિકાની સ્વતંત્રતા અને સ્વમાન ઉપર પ્રહાર સમાન ધેાર અન્યાયના સામના કરવા
જતા કદાચ જેલમાં જવું પડે તે તે
માટે પણ તેઓ તૈયાર સ્થિર શાંત ઠંડી તાકાત.
થઈને ખેઠા હતા. આવી હતી તેમની 現 તેમનાં ગૃહજીવનમાં અસમાનતા અને વિસંવાદિતા હતી.
એ મભાવને પૂરવા માટે તેમણે અન્ય કોઇ માગ' ન અપનાવતા
તા. ૧-૧-૮૩
કેવળ ધમ'સ ંગત માગ' પસ'દ કર્યાં, તેમણે ચિંતન મનન અને સાધનાપૂર્વક પોતાનાં મનને જ સંવાદિતાથી ભરી દીધુ. અને એટલે જ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ તે વરથ રહી શકતા. એટલે આપણને માનવા કારણુ મળે છે કે જેમ કેટલાક સંતા અને તપસ્વીઓની સાધના વિકાસમાં તેમની પત્નીએ કારણભૂત બની હતી, તેમ શ્રી ચીમનભાઈના આધ્યામિક વિકાસમાં પણ તેમનાં પત્ની શ્રીમતી અજવાળીખેનને સારા જેવા ફાળા ગણી શકાય.
તેમની બિમારી પૂર્વે થોડા વખત પહેલા તેમને મળવા ગયેલી ત્યારે સાપુતારાની પ્રવૃત્તિઓની ખબર પુછીને પૃચ્છા વ્યક્ત કરી કે સાપુતારામાં જયારે બહુ ઠંડી ન હોય તેમજ ગરમી પણ શર થઈ હાય તેવા સમયમાં અઠવાડિયુ... આવીને અમારી આદિવાસી કન્યાઓ સાથે રહેવા અને તેમની પ્રવૃત્તિઓ નિહાળવા આવવુ છે. આ જાણીને મને બહુ જ ચ્લાન ંદ થયા હતા, અને જ્યારે સાપુતારાનાં સ્ટાફને અને કન્યાને આ વાત કહી ત્યારે સૌ ાન વિભાર ખની ગયા. તેમને ત્યાં વવા માટેના આદેશ' સમય ફેબ્રુઆરીની શરૂઆતને નક્કી થયે, અમે એ સમયની ઉત્સુકતાથી પ્રતીક્ષા કરવા લાગ્યા, પ્રભુએ અમારી આશ પાર ન પાડી તેના ખૂબ અસેસ રહ્યો.
**
તે વિશાળ વડલા જેવા હતા. અને પોતાની શીતળ સ્નેહાળ અને વત્સલ યામાં સૌને ઢાંકીને ખેઠા હતા. આજે અમારા જેવા કેટલાયે લેકા અને કેટલીયે સસ્થાએ તેમની કાળી છાયાથી ચિત થઇ ગઇ છે.
આ પ્રજ્ઞાસંપન્ન તેજસ્વી વ્યક્તિનું તેજ ખીજાને ઉષ્મા અને પ્રકાશ આપનારું' હતું, તે પોતે કબૂલ કરતાં કે તેમનાથી યાનમાં બેસી શકાતુ નથી, અને તે છતાં જ્યારે જુઓ ત્યારે તે સ્વસ્થ અને ધ્યાનસ્થ જેવા જ લાગે, તેએનું વાંચન વિશાળ અને ચિંતનમનન તેથી પણ વિશાળ હતું.
વિચાર ચિંતનમનન અને સદ્ભાવથકી તેમનામાં રાગદ્વેષ ઈર્ષ્યા આદિ સામાન્ય માનવીય નબળાઇઓના પ્રાયઃ અભાવ જણાતા, તેમનાં વિશાળ મિત્ર સમુદાયે તેમની ૭૫ અને ૮૦ વર્ષની ઉજવણીનાં સમાર ંભો સ'પન્ન કર્યા ત્યારે તેમના ઉપર વરસેલી સ્નેહવર્ષાથી તે ગતિ થઈ ગયા હતા, તેને સૌ પોતાના ભાત્મીયજન જેવા લાગતા તેમજ સૌને પણ તેઓ પોતાના અંગત મિત્ર જેવાજ લાગતા, તેઓને કોઈને માટે ખાસ ગમા કે અણુગમાના ભાવ નહેાતા રહેતા. પરંતુ મનમાં નિવૈ ́રને ભાવ હતા, એટલે એમ કહી શકાય કે મૃત્યુ સમયે પણ તેમના મનમાં ભગવાન બુદ્ધની પ્રાથના રમતી હશે કેઃ
'સુરુર'વ વત જીવામ વેરિનેસુ અવેરિના
વેરિનેષુ મનુસ્સેસ વિહરામ અવેરના । સુસરવવત જીવામ,
તુરંસુ તુરેસ મનુસ્સેસ વિહરામ.
નાતુરા ।
અનાવા ॥
સુસુરવવત જીવામ, ઉસ્સસુ અનુસુકા |
ઉસ્યુક્રેસ્સુ મનુસ્સેસ વિહરામ - અનુસ્સુકા ॥ સુસુરવવંત જીવામ, ચેસાત્વિકચન
પીતિ ભ્રકાના વિસ્સામ, દેવા ભસરાયા
26