SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ ના મેમા Tીમાં જ અશુદ્ધ તા. ૧-૧-૮૩ 'પ્રબુદ્ધ જીવને કટોકટી વખતે એકવાર મારી ઓફિસમાં શ્રી ચીમનભાઈ સ્વાઈટઝરને જગતનાં દુઃખનું કોઈ બૌદ્ધિક સમાધાન મળતું જાણીતા તંત્રી શ્રી બી. જી. વગીઝ અને ભેગા થઈ ગયા. નથી. ચીમનભાઈમાં આ નિરાશા નથી. ઇશાવાસ્યોપનિષદના “તું ચીમનભાઈ વગીઝને કહેઃ “મેં તે ઈન્દિરા ગાંધીને એટલે ત્યાગીને ભગવ’ સૂત્રમાં તેમણે નિરાશા દૂર કરવાનું બળ શેપ્યું. ટેકો આપવા માંડે કે મારા યુવાન મિત્ર વાડીલાલને પણ જગતમાં જે કાંઈ જીવન છે તે ઈશ્વરે વસાવેલું છે. ઈશ્વર શંકા જાય કે મારે વડા પ્રધાન પાસે કંઈક જોઈતું હશે. આ મંગળ છે તેમ જીવન પણુ મંગળ છે. આથી ઈશ્વરના નામે તેમણે કહ્યું ત્યારે તેમના બે ઉપર જે વિષાદ મેં જે તે ત્યાગ કરીને જે આવી મળે તે હું ભગવતે જા. ઈશ્વરની વિષાદ નિર્ભય વિચારકને હતે. ચીમનભાઈએ એ પછી સત્તા સ્વીકારવામાં આવે એટલે માણસનું સ્વામિત્વ સહેજે દૂર પ્રબુદ્ધ જીવન’માં ભારે નીડરતાથી સરમુખત્યારશાહીની અ-નરવી થઈ જાય છે. બધું ઈશ્વરને સમર્પણ કરવાનું છે. આ જગતમાં પ્રવૃત્તિઓની સમીક્ષાઓ લખી. કશું જ હેતુહીન નથી. પુરુષાર્થ કરીએ પણ પરિણામ ન દેખાય તે પણ છેવટે સત્યને જ જય થશે એવી અહીં શ્રદ્ધા છે. ચીમનભાઈએ છેક ૭૦ વર્ષની ઉંમરે “પ્રબુદ્ધ જીવનનું આ સ્થિતિમાં દુ:ખ સામેનું યુદ્ધ એ ખરેખર તો અનિષ્ટ તંત્રીપદ સંભળાયું. એ પદ સંભાળ્યું તે પહેલાં તેમણે સામેનું શુભનું યુદ્ધ છે. ઘણા મિત્ર સાથે ચર્ચા કરેલી. મને કહે: “પરમાનંદભાઈનું આ પત્ર હું સંભાળી શકે કે કેમ તે વિષે મારા મનમાં અવઢવ ચીમનભાઈએ જે સમતાથી મૃત્યુને આવકાયુ તેની પાછળ છે. તમે નિયમિત લખે તે આપણે આ કામ હાથમાં લઇએ.” પણ આ જ શ્રદ્ધાનું બળ હતું. ચીમનભાઈ જીવનવીર હતા મેં લખવાની હા પાડી, પણ બહુ લખાયું નહિ. પણ જ્યારે અને એટલા જ મોટા મૃત્યુવીર પણ બન્યા. મળે ત્યારે મજાક કરે: “મને શૂળીએ ચડાવી તમે બધા એક બાજુ ખસી ગયા.” છેલ્લે હોસ્પિટલમાં ગંભીર માંદગીમાં હતા અને હું મળવા રાંક બનેલું જાહેર જીવન ગમે ત્યારે પહેલું વાક્ય જ એમના મેમાંથી આ આવ્યું: “હવે એક લેખ તરત “પ્રબુદ્ધ જીવન’ માટે મોકલે.” સભાગ્યે એમની પુરૂષોત્તમ માવળકર હયાતીમાં જર્મની ઉપર એક લેખ હું મોકલી શકો તેને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહની ચિરવિદાયથી આપણું મને એટલા માટે સંતોષ છે કે ચીમનભાઈ પ્રત્યેનો પ્રેમ આ જાહેર જીવન કાંઈક રાંક બન્યું છે. લગભગ ત્રણ દાયકાથી હું રીતે હું વ્યકત કરી શક્યો. એમને ઠીક નજીકથી જોતે જાણતો રહ્યો, હંમેશ એ જ સ્વસ્થતા . “પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે તેમનું કામ કદાચ સૌથી અને એ જ સમતોલપણું ! મારા એ મુરબ્બી હતા. મુંબઈમાં જ વધુ ચિરંજીવ રહેશે. ગુજરાતના કેટલાક વિચારોને શંકા હતી વર્ષોથી સુપ્રસિદ્ધ પયુંષણ વ્યાખ્યાનમાળામાં ઘણું વર્ષ મેં કે પરમાનંદભાઈનું પત્ર ચીમનભાઈ તેમની જેમ ચલાવી પ્રવચન કર્યો તે દરેકમાં ચીમનભાઈની હાજરી-હુંફ તે હોય જ, શકશે? પણ ચીમનભાઈએ “પ્રબુદ્ધ જીવનને નવું જ પણ શાબાશીના બે બોલ બાદ શાણપણભરી સરસ પાદટીપ પરિમાણું આપ્યું. તેમના રાજકીય લેખો, તેમના કાયદાવિષયક પણ એમની હોય જ. ચીમનભાઈનું વાચન વિશાળ હતું લેખે એવી ઉચ્ચ કોટિના હતા કે ગુજરાતી ભાષાની શકિત અને એમની વિચારશકિત સુદઢ હતી. પ્રબુદ્ધ જીવન” પાક્ષિવધી. એ પરમાનંદભાઈ જેવા ગદ્યકાર નહતા પણ એમના કના તંત્રી તરીકે એમણે અવિરત અદ્દભુત લેખન ચિંતન વિચારો અને વિષ એવા નવા હતા કે લખાણ વિચારથી પીરસ્યું. એમની રજૂઆત હંમેશ સુરેખ, સ્પષ્ટ, સુઘડ રહેતી બે કાંઠે છલકાતું. અને એમાં દલીલ તથા દ્રષ્ટાંતેની સુંદર રમઝટ ચાલતી. અખબારી આલમ સાથે એમનો નાતે સુદીધું અને ગાઢ હતા. “જન્મભૂમિ, - ચીમનભાઈનો અતિરજીવનને એક પુરુષાર્થ એ હતો કે પ્રવાસી’, ‘ફૂલછાબ” કચ્છમિત્ર' “પ્રતાપ” પત્રોના ટ્રસ્ટના તેઓ દુઃખને સમજવું. દુઃખ શું છે? દુઃખ હળવું કરી શકાય કે અપક્ષ હતા. તેની રૂએ માર્ગદર્શક બની રહ્યા, પણ એ પત્રના નહિ? જાણીતા તત્ત્વચિંતક અને અવનવીર છે. આલ્બર્ટ જિ વ્યવહારમાં કે એમના તંત્રીઓની રવતંત્ર અભિવ્યક્તિમાં સ્વાઈટઝર ઉપર તેમણે એક પરિચય પુસ્તિકા લખી હતી તેમાં ચીમનભાઇની કેાઈ દખલ કે કશી રૂકાવટ કદી નહોતી. પ્રેસ ટ્રસ્ટ તેમણે વાઈટઝના દુઃખચિંતનની ચર્ચા કરી છે. સ્વાઇટઝરને ઓફ ઇન્ડિયા સમાચાર–સંરથોને પણ તેઓ અધ્યક્ષ હતા. આ દુનિયામાં કોઈ મંગળ તત્ત્વ દેખાતું નથી. તેમના પી. ટી.આઈ. ના બોર્ડ ઓફ ડિરેકટસમાં મારી વરણી મુખ્યત્વે મનમાં ભારેભાર નિરાશા છે. તેનું કારણ એ છે કે એમને અ. ભારી હતી એ હું કૃતજ્ઞભાવે મરું છું. ચીમનજગતમાં પાર વિનાનાં દુઃખ છે. એનું કોઈ સંતોષકારક ભાઈ અચ્છા અને સાચા “જૈન” હતા. એમની પ્રકૃતિ સમાધાન સ્વાઇઝરને મળતું નથી. ચીમનભાઈ લખે છેઃ “આવું ધીરગંભીર અને એમની વાણી-વર્તણુંક ટેકવાળી ને ટાર. મનનું વલણ હેય તે સંસાર પ્રત્યે ઉદાસીનતા અથવા વિષાદ મહાવીર, સા ક્રેટિસ, ગાંધીજીના તેઓ પરમ ઉપાસક હતા. પેદા થાય. પરંતુ સ્વાઈઝરને આવું કાંઈ જ ન થયું. આનું મુંબઈના જાહેર જીવન પર તેમની સવિશેષ છાપ અને અસર કારણ તેમની પ્રકૃતિ અને ચિંતનમાં મળી રહે છે. તેમની હતી. કાયદાના ક્ષેત્રે તેઓ નિષ્ણાત હતા. સંસદીય કાર્યપ્રદેશમાં પ્રકૃતિ કમગીની અને તેમના ચિંતનના પરિણામે આ તેમને ફાળા માટે અને ઉલ્લેખનીય હતા. એમની છેલ્લી અંતર-કરુણાને આચારધર્મના પાથરૂ૫ ગણી સ્વાનુભૂતિથી ગંભીર માંદગીમાં મુંબઈમાં જૈન હોસ્પિટલમાં હું એમને બે વાર તેમણે સર્વે જીવો પ્રત્યે પ્રેમ, આદર અને કરુણ દાખવવામાં જ મળી શકે ત્યારે એમનું શરીર કૃશ થતું જોયું પણ એમની પિતાની સાચી માનવતા જોઈ..માનવતાવિહોણી લક્ષ્મી, સત્તા ચેતના એવી જ બકે વધુ તેજસ્વી અને અકબંધ ! મુરખી કે કીર્તાિમાં તેમણે સંસ્કૃતિને વિનાશ જોયો. " ચીમનભાઈ ને હું પ્રેમાદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પે છે.
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy