________________
તા. ૧–૯–૮૩
પ્રબુદ્ધ જીવન
જીવ રાખું ને તેલની જગ્યાએ શરીરનું લેહી જ પૂ૨, જે આ રીતે ય પ્રિય દર્શન દેતાં હોય તે ! હે સ્વામી, તમારા વિરહમાં રોઈ રોઈને આંખે લાલઘુમ થઈ ગઈ છે ને બિચારું લેક માની બેઠું છે કે આંખ દુખવા આવી છે એટલે રાતી થઈ ગઈ છે ! ' માનવની સૌથી મોટી ભૂખ પ્રેમ છે. પણ આ પ્રેમને સારો પરિચય વિરહ છે. સંયોગ નહીં વિગ જ પ્રેમની કસોટી છે. સગા સંબંધીઓને જ નહીં, નાનકડી ચીજ-વસ્તુને વિગ પણ માનવીને પીડા આપે છે ત્યારે જીવને જ્યારે શિવને વિયેગ સતાવે, કૃતિ જયારે કર્તાને મળવા આકુળવ્યાકુળ થાય ત્યારે અનુભવાતી વેદના જેવી તેવી તે ન જ હોય ને ! એ અનુભવને કબીરદાસ ચકા-ચકવી, સર્પદંશ
સ ઘ સ મા ચા ૨ શ્રી મુંબઈ જેન યુવક સંઘને પર્યુષણ
વ્યાખ્યાનમાળા નિમિત્તે ભેટ
ર.
૧,૦૦૧ શ્રી શૈલેશભાઈ કોઠારી ૧,૦૦૧ શ્રી સી. એન. સંધવી ૫૦૧ શ્રી રસિકલાલ એમ. ઝવેરી ૫૦૧ શ્રી જયંતીલાલ પી. શાહ ૩૫૧ ડો. રમણલાલ ચી. શાહ અને શ્રીમતી તારાબેન ર. શાહ ૩૫ શ્રી પ્રવીણચંદ્ર કે. શાહ ૩૫૧ શ્રી ચીમનલાલ જે. શાહ - ૩૫૧ શ્રી કે. પી. શાહ ૩૫ શ્રી એ. જે. શાહ , ૩૫૧ શ્રી ટોકરશી કે. શાહ ૩૫૧ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ૩૫૧ ડો. ધનવંત ટી. શાહ ૩૫૧ શ્રી અરવિંદભાઈ એમ. ચેકસી ૩૦૧ શ્રી પન્નાલાલ કે. છેડા ૨૦૧ શ્રી સુબોધભાઈ એમ. શાહ ૨૦૧ શ્રી દામજીભાઈ વેલજીભાઈ શાહ ૨૦૧ શ્રી મફતલાલ ભીખાચંદ શાહ ૨૦૧ શ્રી અમર જરીવાલા ' ૨૦૧ શ્રી શાંતિલાલ દેવજી નંદુ ' ૧૫૧ શ્રીમતી કમલબેન પીસપાટી ૧૦૧ શ્રીમતી નીરુબેન એસ. શાહ ૧૦૧ શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ : ૧૦૧ શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ.
૧૦૧ શ્રી પન્નાલાલ ૨. શાહ રૂ. ૮,૩૨૫
ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક નિધિ ૩,૮૦,૧૯૬-૦૦ તા. ૧૬-૮-૮૩ના અંકમાં પ્રગટ થયેલી
યાદી મુજબ. ૫,૦૦૦-૦૦ શ્રી ચીમનલાલ જેસીંગભાઈ દલાલ
છે. શ્રી સૂર્યકાન્તભાઈ દલાલ ૧,૦૦૧-૦૦ શ્રી પ્રવીણચંદ્ર ફુલચંદ શાહ ૨૫૧-૦૦ શ્રી મહીપતરાય પ્રભુદાસ શાહ
૨૫૧-૦૦ શ્રી મનહરલાલ પ્રભુદાસ શાહ - ૩,૮૬,૬૯૯-૦૦
મંત્ર, રબાબનું અંતર જેવા લોકાનુભવ દ્વારા ઓછામાં ઓછા શબ્દોમાં આબાદ વ્યક્ત કરી આપે છે. વેદનાની તીવ્રતા વગર જીભમાં ફલ્લા પડવાની વાત કોઈ કરી ન શકે. ઊંબરે ઊભીને દૂર સુદૂર સુધી લંબાયે જતાં માર્ગ પર નજર માંડીને કંઈક આંસુને કારણે અને કંઈક મટકું ય ન માર્યાની પીડાને કારણે ઝાંખપ અનુભવતી ચિરવિરહિણીનું ચિત્ર મધ્યયુગનું બહુ પ્રખ્યાત ચિત્ર છે. પ્રિયતમના મુખદન માટે દીપક તે જોઈએ
જ ને ? અને જાતને જલાવ્યા વિના આછો અમથે ય પ્રકાશ મળે છે કયારે ય ?
કબીરદા શબ્દના દીવડામાં અથને જે પ્રકાશ ઝગમગાવ્યો છે તે અનંત કાળ સુધી પ્રજજવલિત રહ્યા કરે તેમ છે. કારણ તેમાં હૃદય નિચોવીને તેલ પૂર્યું છે. - પયુંષણ વ્યાખ્યાનમાળા - ગતાંકમાં આપેલી વિગતવાર કાર્યક્રમ મુજબ શનિવાર, તા. ૩-૯-૧૯૮૩ થી રવિવાર, તા. ૧૧-૯-૧૯૮૩ સુધી એમ નવ દિવસની પયુંષણ વ્યાખ્યાનમાળા બિરલા કીડા કેન્દ્ર, ચોપાટી, મુંબઈ ૪૦૦ ૦૦૭ ખાતે જશે. દરરોજ પ્રાર્થના અને ભજન બાદ સવારના ૮-૩૦ થી ૯-૨૦ અને ૯-૩૦ થી ૧૦-૩૦ સુધી એમ બે વ્યાખ્યાને રહેશે. રવિવાર, તા. ૪-૯-૮૩ ના રોજ ૧૦-૩૦ થી ૧૧-૧૫ ભકિતસંગીતને કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. વ્યાખ્યાનમાળાને પ્રમુખસ્થાને છે. રમણલાલ ચી. શાહ બિરાજશે. '
સંધના પેટ્રને, આજીવન અને વાર્ષિક સભ્ય, શુભેરછકે અને રસોને આ વ્યાખ્યાનમાળાને લાભ લેવા વિનંતી.
લિ. મંત્રીઓ રૂા. ૩,૫૦૦) એક કુટુંબના જીવન | નિર્વાહની સમસ્યાનું નિરાકરણ: પ્રેમાળ
જાતિ નું નવું સમીકરણ :
પ્રેમળ જ્યોતિ' દ્વારા શારીરિક દષ્ટિએ અપંગ કે પ્રજ્ઞાચક્ષુઓને આત્મનિર્ભર કરવાની યોજના ઉદારચરિત મહાનુભાવોને સ્પર્શી ગઈ અને રવિવાર, તા. ૨૧-૮-૧૯૮૩ના રોજ વરલી ખાતે યોજાયેલ સમારંભમાં સ્વયંસ્કરણથી નીચે જણાવેલ દાતાઓએ આ યોજનાને વધાવી છે. તેમને અમે આભાર માનીએ છીએ અને અન્યને એ પ્રેમાળ સહકાર આપવા વિનંતી. રૂ. ૩,૫૦૦/- શ્રી યશવંતભાઈ દાદભાવાળા રૂ. ૩,૫૦૦/- શ્રી ચીનુભાઈ છગનલાલ શાહ ૨. ૩,૫૦૦/- શ્રી કાંતિલાલ કેશવલાલ શેઠ રૂ. ૩,૫૦૦/- શ્રીમતી ચંપાબેન વેર. ચિ. ભાઈ
ચંદ્રકાન્તને ત્યાં પુત્ર જન્મ નિમિતે. ૨. ૩,૫૦૦/- મે. એરીસ્ટો કેમિકલ્સ પ્રા. લિ. ના સ્ટાફ
મેમ્બર્સ તરફથી. . ૨. ૭,૫૦૦/- મે. લખમશી ઘેલાભાઈની કું,
હ. શ્રી વસનજી લખમશી શાહ, રૂ. ૩,૫૦૦/- શ્રી દીપચંદ કેશરીચંદ શાહ રૂ. ૧,૦૦૦/- શ્રી પન્નાલાલ ખીમજી છે રૂ. ૧,૦૦૦/- શ્રી ચંદ્રકાન્ત કપુરચંદ શાહ