________________
પ્રબુદ્ધ જીવન
તા.૧-૯-૮૩
સત્વાણું
| આચાય જયેન્દ્ર ત્રિવેદી છે. પશુછવનથી માનવજીવનને અલગ પાડનારા વ્યાવર્તક
કેવાં છે આ આઠ પ્રહરનાં દાઝણાં? બળામાં ભાષા મુખ્ય છે. અભિવ્યક્તિનું એ ભારે પ્રબળ ચકવી બિછુટી સૈણિ કી, આઈ મિલી પરભાતિ, સાધન છે. વાણી વ્યવહારવિહીન મનુષ્ય-જીવનની કલ્પના
જે જન બિછુટે રામ સૂ, તે દિન મિલે ન રાતિ. પણ કરવી આજે તે મુશ્કેલ છે. શાકભાજીની ખરીદી કરવી
બાસુરિ સુખ નાં રેણિ સુખ, નાં સુખ સુપિનૈ માંહિ, હોય કે છાપામાં જાહેરખબર આપવી હોય, કેન્સર અંગે
કબીર બિછુટયા રામ સું, નાં સુખ ધુપ ન છાં. ઉપલબ્ધ નવાં સંશોધને સમજાવવા હોય કે અદાલતમાં કોઈ
આઈ ન - સકો તુઝ પે, સકું ને તુઝ બુલાઈ અગત્યને ચુકાદો આપવો હોય, આકાશવાણી પરથી
જિયરા યૌથી લેહુગે, બિરહ તપાઈ તપાઈ. સમાચાર પ્રસારિત કરવા હોય છે ! દુશ્મન દેશને
યહ તન જાલૌ મસિં યૂ, ન્યુ ધુવા જાઈ સરશ્મિ, વિધ-યાદી સુપ્રત કરવી હોય, તત્ત્વચર્ચા કરવી હોય મતિ વૈ રામ દયા કરે, બરસિ બુઝાવૈ અગ્નિ. કે કવિતા લખવી હોય ડગલે ને પગલે મનુષ્ય ભાષાને
બિરહ ભુવંગમ તને બહૈ, મંત્ર મ લાગે કે, ઉપયોગ કરે છે. કુણી મીઠી લાગણીઓને વ્યક્ત
રામ બિયેગી ના છવૈજિળે તે બેરા હોઈ. કરવા પણુ એ વાણીની સહાયતા લે છે, તે મનની મેલી
સબ રંગ તંત રમાબ તન, બિરહ: બજાવે નિત્ત, મુરાદે પણ એ ભાષા દ્વારા વ્યકત કરતા હોય છે. ટૂંકમાં
ઔર ' ન કેઈ સુણિ સકે, કે સાંઈ કે. ચિત્ત. કોઈ પણ માનવ સમાજની આશા-આકાંક્ષા, સુખદુઃખ,
અંખડિયાં ઝાંઈ પરી, પંથ નિહારિ નિહારિ, રહેણી-કરણી, વિચારસરણી, મેજશેખ, આચાર-વિચારને જીભડિયાં છાલા પડ્યા, રામ પુકારિ પુકારિ. સમજવા માટે ભાષા જેવું બીજું ઉત્તમ સાધન નથી, એ તો
ઇસ તનકા દીવા કરૌ, બાતી મેલ્યું છવ, દેખીતું છે કે આ બધી જગ્યાએ પ્રગટ થતી ભાષાનું રૂપ લોહી સીંચીં તેલ ન્યૂ, કબ મુખ દેખ પીવ. , એક સરખું નથી હોતું. મૂલતઃ એક હોવા છતાં એ જૂજવે અંખડિયાં પ્રેમ કસાઈયાં, લગ જા દુખડિયાં, રૂપે અનંત ભાસે છે.
સાંઈ આપણે કારણે, ઈ રેઈ સ્તડિયાં. પણ આપણે આ કોલમમાં કેવળ “સત્વાણી” ને જ
ચકલા-ચકવીનું પ્રેમી જોડું રાત પડતાં જ વિખૂટું પડે આસ્વાદ કરવાના પ્રયત્ન કરવાનાં છીએ. કુત્સિત વાણીને એ એના પર શાપ છે. એ વાત કવિતા–જગતમાં સુપ્રસિદ્ધ પ્રયોગ રોજ રોજ યત્રતત્રસર્વત્ર એટલે બધે થઈ રહ્યો છે કે છે. કવિ કાન્તના રમણીય ખંડકાવ્ય “ચકવારકયાંક કયારેક કણભર ક્ષણભર સત્વાણું સાંભળવા કે વાંચવા મિથુન'માં આ વેદનાની વાત સુપેરે વણાઈ છે. રેજ રજના મળે છે. તે મન પ્રસન્ન થઈ જાય છે.
વિરહથી કંટાળીને ચકવી કહે છે : આરંભ કબીરદાસથી કરીએ. કારણુ શાળા-પાઠશાળામાં એ પાષાણોમાં નહિ નહિ હવે આપણે નાથ! રહેવું:વાણીના વ્યાકરણને પદ્ધતિસર અભ્યાસ કરી શકયા નથી, પણ
શાને આવું, નહિ નહિ જ રે!. આપણે, નાથ! રહેવું! તેમ છતાં એ વાણીના બેતાજ બાદશાહ હતા. સવાણીની
ચાલે એવા સ્થલ મહિ, વસે સૂર્ય જેમાં સદવ, * એમણે વહાવેલી નિઝરિણી હજુ લાખે પાસાઓને તૃપ્ત
આનાથી કે અધિક હદયે આદ્ર જયાં હે દેવી! ' કરે છે. વાણીનું ઉદ્દભવસ્થાન ચિત્ત છે. ચિવિલાસ સિવાય
પણ કબીરદાસ કહે છે કે ચક અને ચકવી તે સવાર વાગ્વિલાસ સંભવી ન શકે. મનુષ્યચિત્તમાં ઊઠનારા અસંખ્ય
પડતાં મળી શક્તાં હતાં પણ જેને રામ વિયોગ હોય તે વિવિધ અને સૂક્ષ્માતિસૂક્ષ્મ તરંગને ભાષામાં વ્યકત કરવા
બિચારાં શું કરે? એને તે ને દિવસે ન રાત્રે અને ન સપનામાં પ્રિયત્ન કરે એ હવાને કપડાં પહેરાવવા જેવું કપરું કામ છે.
પણ સુખશાંતિ છે ! રામ તે બહુ દૂર છે. નથી એની પાસે ચિત્તમાં ભાવ, વિચારકે લાગણીની હળવી લહેરખીઓ જાગે કે
પહોંચાતું, નથી એને બેલાવી શકાતાં, આમને આમ જીવ તોફાની પવન કે આધી-વાવાઝોડાં, એ સૌને ભાષામાં અનુ.
જશે કે શું? ચાલે આ શરીરને અગ્નિને સેપીને ભસ્મ કરી વાદવા માટે કે ભાષા દ્વારા અન્યને અનુભવાવવા માટે ચિત્તના
દઈએ, ધૂમાડે પછી સ્વર્ગે પહોંચીને રામને પિગળાવશે અને માલિકનું ભાષા પરનું ગજબનું પ્રભુત્વ જોઇએ. શબ્દ, શબ્દ
ભગવાન કદાચ આગ બુઝાવવાને બહાને પણ કૃપાપૂર્વક દશનરૂપી ૨૫, વાકય, વાકયભંગિમાઓની અદ્દભુત લીલાઓને મન ફાવે
વર્ષા કરશે. તેવી રીતે નચાવવાનું સામર્થ્ય જોઈએ. કબીરદાસના જમાનામાં
વિરર રૂપી સપના દંશને ઉતારવામાં કોઈ મંત્ર કામ આવતે ' ભાષાનું કેઈ સ્થિર રૂ૫ બંધાયું ન હતું. વળી પિતે ગજબના
નથી. પ્રથમ તે રામના વિયેગને ડંખ ખાનાર છે જ નહીં યાત્રી હતા. એ સમયે પ્રચલિત બધી લોકભાષાઓના શબ્દોને
અને કદાચ જીવી ગયે તે બહાવરો બહાવરો પાગલની જેમ એમણે છૂટથી પ્રવેશ કર્યો છે. આપણાં સુધી આવતાં આવતાં
કર્યા કરે ! રોજ ને રોજ દુબળું પડતું જતું શરીર હવે રાબ તે એ ભાષા ઠીક ઠીક બદલાતી રહી છે. માનવીની સૌથી મોટી ભૂખ પ્રેમની છે. પ્રેમની નિસરણીનું
(એક વાદ્ય) બની ગયું છે. વિરહ એને રોજ વગાડે છે. આ સૌથી ઊંચું પગથિયું ઈશ્વર–પ્રેમ છે. આ સકળ સૃષ્ટિના
વાદ્યનું સંગીત સાંભળી શકે. માત્ર બે જણે. એક તે રામ રચયિતાને વિરહ કબીરદાસને સતાવે છે અને વિવિધ પ્રકારે અને બીજુ વિરહિણીનું ચિત્ત ! ભગવાનની પ્રતીક્ષામાં પથ આ વિરહાગ્નિની જવાલાએ એમનાં ચિત્તને દઝાડે છે. તેઓ નિહાળી નિહાળીને આંખે ઝાંખપ આવી ગઈ છે અને રામનું
. નામ પિકારી પિકારીને હવે જીભે તે ફોલ્લા પડી ગયા છે. હવે ન કહે છે કે “કાં તે વિરહિણીને મેત દે, કાં તે તારા દર્શન દે’
તે મન થાય છે કે આ શરીરને દીવો કરું, વાટના સ્થાને - કારણ કે ‘આઠ પહર કા દાઝણાં મોપે ચહ્યા ન જાઈ”