________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૩ સ્વ. ચીમનભાઈના તેલચિત્રનું અનાવરણ આ પ્રસંગે શ્રી કાંતિલાલ કેશવલાલ શેઠ, શ્રી જંગુભાઈ સંકલન: શાંતિલાલ ટી. શેઠ
એચ. દેશી, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના સેક્રેટરી શ્રી રતિલાલભાઈ શેઠ,
શ્રી પ્રતાપભાઈ ગાંધી, શ્રી કંચનલાલ તલસાણીયા, ડો. જે. ' શ્રી જૈન કેળવણી મંડળ, વડાલા તરફથી એ સંસ્થાના આર. શાહ, શ્રી મહાસુખભાઈ દેસાઈ, ડો. કે. એન. કામદાર, સિભાગૃહમાં સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના તૈલંચિત્રને શ્રી વસુબહેન ભણશાળી વગેરેએ પ્રાસંગિક પ્રવચને કર્યા હતાં,
અનાવરણ વિધિ રવિવાર, તા. ૧૪-૮-૮૩ના રોજ સવારના જ્યારે આભારવિધિ શ્રી સી. ડી. મહેતાએ કરી હતી. આવેલા ૧૦:૦૦ કલાકે શ્રી દુર્લભજીભાઈ કે. ખેતાણીના પ્રમુખપદે
સંદેશાઓનું વાંચન અને સભાનું સંચાલન શ્રી બચુભાઈ જેવામાં આવ્યો હતો. તૈલચિત્રનું અનાવરણ જાણીતા
દોશીએ કર્યું હતું. ઉદ્યોગપતિ શ્રી શ્રેયાંસપ્રસાદ જેને કર્યું હતું.
રામચરિત માનસની કેસેટનું પ્રકાશન
ત્રિશાલા ઈલેકટ્રોનિકસ તરફથી ગોસ્વામી તુલસીદાસજી , સમારંભના પ્રારંભમાં છાત્રાલયના વિદ્યાથીઓએ અને
રચિત રામચરિત માનસની કેસેટોના સંગ્રહને પ્રકાશન રત્નચિંતામણિ શાળાની વિદ્યાર્થિનીઓએ અનુક્રમે નવકાર
સમારંભ, શનિવાર, તા. ૨૦-૮-૮૩ના રોજ સાંજના ૭-૦ મંત્ર અને મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુ”નું પ્રાર્થના રૂપે ગાન
કલાકે હિન્દુજા ઓડિટોરિયમમાં જાણીતા ઉદ્યોગપતિ શ્રી રામકર્યું હતું. સંસ્થાના મંત્રી શ્રી ગીજુભાઈએ સૌને આવકાર
પ્રસાદ પિદારને પ્રમુખસ્થાને જવામાં આવ્યું હતું. - આપતા કહ્યું કે આજે અહીં સ્વ. ચીમનભાઈનો પરિવાર એક
કેસેટોનું વિમોચન રાજશ્રી પિકચર્સના દિગ્દર્શક શ્રી રાજકુમાર - થયે છે એમ કહું તે જરા યુ અતિશયેકિત નથી.” શ્રી જૈન
બડજાત્યાએ કર્યું હતું. : કેળવણી મંડળની સ્થાપના, એને પગભર કરવામાં અને અન્યને
પ્રમુખસ્થાનેથી શ્રી રામપ્રસાદ પદારે જણાવ્યું હતું કે, - એ માટે પ્રેરણા આપવામાં સ્વ. ચીમનભાઈનું પ્રદાન મહત્ત્વનું
છેલ્લા ચાર સૈકાથી ભારતીય જનજીવનમાં ગવામી રહ્યું હતું એ યાદ કરીને એમણે કહ્યું કે, “આ છાત્રાલયમાં રહી
તુલસીદાસ રચિત રામચરિત માનસની ચોપાઇઓ વણાઈ અંભ્યાસ કરતાં વિદ્યાથીઓને, જરૂરિયાત મુજબ, તમામ
ગઈ છે. એને કવનિમુદ્રિત કરીને ત્રિશલા ઇલેકટ્રોનિકસના ખર્ચ સંસ્થા કરે છે. આ સંસ્થાના પૂર્વ વિદ્યા
સંચાલકેએ એક મહત્ત્વનું કાર્ય કર્યું છે. લખી-વાંચી શકતા થીઓ આજે સારાં સ્થાને છે અને એ પૈકી કેટલાક
ન હોય એવા લોકો પણ આથી એનો આનંદ માણી શકશે વિદ્યાથીઓએ તે વિદેશમાં પણ વસવાટ કર્યો છે.”
અને જીવનમાં મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકશે. ' વધુમાં એમણે કહ્યું કે, “પાંચ વર્ષમાં એકાદ વ્યકિત પાકે
કારણકે રામાયણમાં દરેક પ્રશ્નને ઉકેલ મળી આવે છે. . એવા સ્વ. ચીમનભાઈના કાર્યોમાંથી પ્રેરણા લઈ એમની
કેસેટોનું વિમોચન કરતાં શ્રી રાજકુમાર બડજાત્યાએ ત્રિશલા અભિરુચિ પ્રમાણેની પ્રવૃત્તિઓને વ્યાપ આપણે વધારીએ ઇલેકટ્રોનિકસના સંચાલકોને અભિનંદન આપતા જણાવ્યું કે , , એ એમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.' '
‘આ કેસેટથી રામાયણ વ્યા૫ક વર્ગ સુધી પહોંચશે.” શ્રી મુબઈ જૈન યુવક સંધના પ્રમુખ છે. રમણલાલ શ્રી ઇન્દુમતીબેન ધાનકના ભકિતગીતથી સમારંભ . ચી. શાહે આ પ્રસંગને મંગળ અને પ્રેરણાદાયી ગણાવી પ્રારંભ થયેલ હતું. આ પ્રસંગે જાણીતા ગાયિકા કૌમુદી કહ્યું: “સામાન્ય રીતે સંરથા દ્વારા વ્યકિત મહાન બનતી હોય મુનશી, સંગીતકાર લલિત સેઢા આદિ કલાકારે હાજર છે. પરંતુ કયારેક પ્રતિભાશાળી વ્યકિતત્વથી સંસ્થાનું મૂલ્ય રહ્યા હતા. વધી જતું હોય છે. સ્વ. ચીમનભાઈનું આવું અનોખું ૪૪ કેસેટના આ સંગ્રહમાં રામાયણની ચોપાઈઓનું વ્યકિતત્વ હતું. જ્યાં વિદ્યાથીઓ વસતા હોય ત્યાં એમનું ગાન પંડિત શ્રી નિવાસ પાઠકે કર્યું છે. સેટની તૈલચિત્ર હોય એ વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ બને અને એટલે કમત રૂ. ૧,૫૦૦ રાખવામાં આવી છે, પરંતુ એ આવકાર્ય છે.' ' . '
તા. ૩૦-૯-૮૩ સુધીમાં આ સેટ ખરીદનારને આ કીંમત તૈલચિત્રનું અનાવરણ કરતાં, શ્રેયાંસરસાદ જેને કહ્યું કે, ૫ર દસ ટકા વટાવ કાપી અપાશે એવી જાહેરાત સંચાલકોએ જીવન અને મૃત્યુ એ તે સંસારનો નિયમ છે. પરંતું મૃત્યુ કરી હતી, અને સહકાર માટે સૌને આભાર માન્ય હતે. પછી પણ જેઓ જીવંત રહે એવી વીરલ વ્યકિતઓમાં શ્રી
પાંચમ જીન સાહિત્ય સમારોહ ચીમનભાઈ એક હતા. એમને દરેક પ્રકારનાં સેવાકાર્યોમાં , શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને શ્રી અખિલ ભારતીય રસ હતા અને તેઓ કુશળ કાર્યકર હતા. ભગવાન મહાવીર અચલગચ્છ (વિધિ પક્ષ) જૈન સંધના સંયુક્ત ઉપક્રમે શુક્રવાર, કલ્યાણ કેન્દ્ર કુદરતી આફતના સમયમાં કરડે રૂપિયાની શનિવાર અને રવિવાર, તા. ૨૩, ૨૪ અને ૨૫મી સપ્ટેમ્બર, મદદ કરે છે. એ સંસ્થાના વિકાસમાં સ્વ. ચીમનભાઈને ફાળે ૧૯૮૩ના રોજ માંડવી (કચ્છ) ખાતે પાંચમો જૈન સાહિત્ય મહત્વપૂર્ણ હતો. એમણે આદર્શ સાથે કયારેય બાંધછોડ સિંહ જશે. આ સમારોહમાં જૈન તત્ત્વજ્ઞાન, જૈન કરી નથી.”
સાહિત્ય-સ્થાપત્ય-શિલ્પ-ઈતિહાસ-કલા-આદિ વિભાગીય બે; પ્રમુખસ્થાનેથી શ્રી દુર્લભજીભાઇ ખેતાણીએ જણાવ્યું કેમાં જૈન સાહિત્યનું પરિશીલન થશે. વિદ્વાનોને એમના હતું કે, અમારી ૫૫ વર્ષોથી મિત્રાચારી હતી. સમાજ ઊંચે સંશોધન લેખે મેંડામાં મેડા તા. ૧૫–૯-૧૯૮૩ સુધીમાં કેમ આવે એ એમનું લક્ષ્ય અને હોંશ હતી. શ્રી જૈન . સંજક, પાંચમો જૈન સાહિત્ય સમારોહ, શ્રી મહાવીર જૈન કેળવણી મંડળને ઉદ્ભવ અને એની વિકાસગાથા જણાવી વિદ્યાલય, ઓગસ્ટ ક્રાંતિ માગ, મુંબઈ ૪૦૦ ૦૩૬ એ સરનામે એમણે ઉમેર્યું હતું કે, સમાજના મહાન કાર્યકરે ગામડાંમાં મોકલી આપવાની અને વિદ્વાને તેમ જ રસજ્ઞોને આ સમારોહમાં પાકે છે અને સ્વ. ચીમનભેઈિ પાણશીણા જેવા ગામડાંમાં ભાગ લેવાની પાંચમાં જૈન સાહિત્ય સમારોહના સંજક પાકયા હતા. , ' , ,
,
શ્રી ડો. રમણભાઈએ વિનંતી કરી છે. '